Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૬ શ્રી જૈનધર્મ પ્રકાશ विणयाहीआविज्जा दितिफलइहपरेयोगंमि । नफलतिविणयहीणं सहस्राणिवतोअहीणाणि || “વિનયે અધિત વિદ્યા આ લાક અને પરલેાકો વિષે કુળ આપે છે અને વિનયહીન વિદ્યા જળ વિના ધાન્ય ફળે નહી તેમ ક્ળતી નથી.” Acharya Shri Kailassagarsuri Gyanmandir भत्ताइ जिणवराणं खिजतिपुव्वसचियाकम्मा | आयरियरिनसुकारेण विज्जामंताविसिजंति || જિનેશ્વરની ભક્તિથી પૂર્વ સચિત કર્મ ક્ષય થાયછે અને આચાર્યને નમસ્કારાદ કરવાથી વિધામંત્ર સિદ્ધ થાય છે.” લૈાકિકને વિષે પણ રાજા અને ધાનાદિના બહુમાનવર્ડ સ્વસમાહિત કાર્યની સિદ્ધિ થાય છે. અહીં રાજાને સ્થાને શ્રીતીર્થંકર મહારાન અને પ્રધાનાદી સ્થાને આયાયાદી ગુરૂ મહારાન જાણવા. એ હેતુથી પ્રથમ દેવલબ્ધ કરવામાં આવે છે. ચૈત્યવદન ભાષ્યમાં દેવવંદના બાર અધિકારે કર્યું છે पढमअहिगारेवंदे भावजिणेवीय उदय । इगचेइयठवणाजणे तइयमिनामजिणे | तिहुअणवणजिणेपुण पंचविहरमाणनि। सचपण गुयनाणं असिद्ध ई ॥ विवादित वीर नरमे दमेय उज्जयंत शुई | अट्ठावर इगदिसि सुदिदि सुरसमरणा चरिमे ॥ नमुजेअ अरिहं लोग सव्व पुख्खतमसिद्धजोदेवा । उज्जिचत्तावेआ वच्चग अहिगार पढम पया ॥ બાવાય—‘મુચ્યુ’ થી માંડીને ‘ જિય ભયાણું” પર્યંત પહેલા અધિકા રતે વિષે જે તીર્થંકર થયા કેવળ જ્ઞાન પામ્યા છે એવા ભાવજિનને વાંદુ છું, ‘જે અઇઆ સિદ્ધા કે ગાથાવડે બીજા અધિકારને વિષે આગળ થશે એવું! દ્રવ્ય જિનને વાંદુ છું. ( આ બે અધિકાર નમુક્ષુણ તે વિષે છે.) માત્રકારે કહેલા પાંચ દંડકમાં એ પ્રથમ શાસ્તવ, દંડક જાણવું. ત્રીન્ત અધિકારને વિષે એક ચમના સ્થાપના જિનને વાંદુ છું એટલે એક ટ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18