Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ શ્રી જૈનધર્મ પ્રકાશ શ્રતની પરંપરાથી એટલે સિદ્ધાંતના વ્યાખ્યાનની પરે તથા ગીતાર્થ સંપ્રદાયથી જાણવા આવશ્યક સૂત્રની ચૂર્ણ તથા પ્રતિભા ચૂર્ણ મળે એ કાર સંબંધી કહ્યું છે તેથી તે અધિકાર મૃતમય જતા. એ માણેના બાર અધિકારે કરીને દેવવંદન કરવામાં આવે છે. એ ક વખત પ્રતિક્રમણ સોના અર્થ ધાબ કરનારને આ એ જવાનું દેવદન - ૪. ર૪૧ માં શિરત એટલી પ્રસ્તુત કારક ચાવો જે કઈ કર મહારાજ તેને અધિકૃતજિન કહીએ અને તેથી પ્રથમ સ્તુતિ તે એક જિનની જાણવી. દરેક સ્તુતિ જોડામાં પ્રથમ સ્તુતિમાં અધિકાર પણ તેજ હોય છે. તેથી જ કાત્સર્ગ કરવાના સમયે અરિહં. ત ચેઈયાણું કરેમિકાસગં” એમ બોલવામાં આવે છે. બીજી સ્તુતિ સર્વ તીર્થંકરની સાધારણ ભક્તિરૂપ હોય છે અને તેને મસ્ત બોલ્યા પછી સવ્વલોએ અરિહંત ચેઈયાણ કરેમિકાઉસગ” એમ બેલી કાયોત્સર્ગ કર્યા પછી બોલવામાં આવે છે ત્રીજી સ્તુતિ કૃત સિદ્ધાંતની હેય છે અને તે શ્રુત તવ બોલ્યા પછી “સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ” એમ પાઠ ભશું કાર્ય કર્યા પછી બોલવામાં આવે છે. જેથી સ્તુતિ જિનશાસનની તૈયાર કર ર ન્યત્રી દેવતાઓની હોય છે અને તેથી સિદ્ધતવ બોલ્યા પછી “વૈયાવચ્ચગરાણું” એ * બેલી ડગ કરીને બોલવામાં અમે આવે છે. એ પથ ના સ્તુતિ જેની બોલવામાં આવે છે. તેને અમે ધિષ્ટાતાની છ નિમિત્ત ભક્તિનો લાભ મળે તે માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે. અને તે પ્રમાણે ત્રણે કાયોત્સર્ગની આદિમાં ‘વંદસ્વનિઓએ વિગેરે છ પદ બોલવામાં આવે છે. વંદણવરિઆએ એટલે પ્રભુને વંદન કરવાથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગ કરવાથી થાઓ એમ પ્રાર્થના છે. પૂઅણવત્તિ'એ' એટલે પ્રભુની વિવિધ પ્રકારે પૂજન કરવાથી જે લાભ થાય તે કાસર્ગ કરવાથી થાઓ એમ પ્રાર્થને છે સકારવત્તિઓએ એટલે જિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18