Book Title: Jain Dharm Prakash 1890 Pustak 006 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિક્રમણ. રાસર માંહેલી સર્વ પ્રતિમાઓને વંદન કરવું એ અરિહંત ચેઈયાણું સૂત્રથી જાણવું (એ બીજું ચયસ્તવ દંડક) “લોગસ્સ ઉજોયગરે રૂ૫ - થા અધિકારને વિષે શ્રી ઋષભાદિક નામ જિનને વાંદુછું. વલી “સવલોએ અરિહંત ચેઇયા” રૂપ પાંચમા અધિકારને વિષે વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણભુવનને વિષે શાશ્વતા અશાશ્વતા જે સ્થાપના જિન છે તે પ્રત્યે વાંદુછું (આ ત્રીજુ નામસ્તવ દંડક જાણવું) તથા “પુખરવરદીવ” ની પ્રથમ ગાથા રૂ૫ છ અધિકારને વિષે અઢી દી૫ મણે શ્રી સંદીરસ્વામી વિગેરે વિચરતા ભાવજિન પ્રત્યે વાંદુ છું. તમતિમિર પડલ એ પદથી સુસ ભગવઓ પર્યત સાતમા અધિકારને વિષે શ્રુતજ્ઞાન પ્રત્યે વાંદુછું (એ ચોથું ચુતસ્તવદંડક ) સિદ્ધાણં બુદ્ધાયું એ ગાથારૂપ આઠમા અધિકારને વિષે તીછે અતીથાદિક પંદર ભેટવાળા સર્વ સિદ્ધની સ્તુતિ જાણવી. જે દેવાણવિ દે અને ઈકોવિનમુકારે એ બે ગાથા ૨૫ નવમા અધિકારને વિષે વ. તેમાન તીર્થના અધિપતી શ્રી વીર ભગવાનની સ્તુતિ જાણવી “ ઉજિત સેલ સિહરે એ ગાથારૂપ દશમા અધિકારને વિષે શ્રી રૈવતાચળમંડણ નેમીનાથ
ભગવાનની સ્તુતિ જાણવી. તથા “ચારીઅઠદસદેય વંદિયા” એ ગાપ ૩૫ શરમ અને ર મદદન વિ શ્રી ભરતી કરાવેલી એલર જિમ તુનિ જાગૃ*િ એ સિદ્ધસ્તવ દંડક જાણવું) વેપવગરણ” એ ગાથા રૂપ બારમા અધિકાર વિષે સમ્યક્ કટિ દેવતાને સ્મરવા રૂ૫ સ્તુતિ જાણવી.
બાધ્યકારે ખુલાસો કર્યો છે કે આ બાર અધિકારમાંથી બીજો, દશમો અને અગીયારમો એ ત્રણ સિવાયના નવ અધિકારતો લલિત વિસ્તાર નામે ભાષ્યની વૃત્તિ આદિકના અનુસારથી જાણવા. બાકીના ત્રણ અધિકાર
* આ ગાથાનો જુદા જુદા નવ પ્રકારના અર્થ કરી ભિન્ન ભિન્ન પ્રકારે તીર્થકર મહારાજની સ્તુતિ થાય છે, જુઓ ચૈત્યવંદન ભાષ્યમાં પ્રતિ ક્રમણ સત્રની ચેપ મળે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18