Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org +{'| નાટ”. ધમા ધર્મ વિચાર કરીતે, નર્દયતાને ટાળા, આપ સમે જીવ પ્રાણીમાં ધારા દુઃખ પણ તેવું વિચાર; કદી ના માણીને મારો, સજ્જના તૃણ અે જો શત્રુ મુખમાં, શુ! કદીએ ન મા તા ત્રણ નિર્મળ નીર પર વે, તેહને કહો કેમ મારશે ? અપરાધી શું તેહ ખીચા, સજ્જના Acharya Shri Kailassagarsuri Gyanmandir " 8 તેવી રીતે જળચર પક્ષી, નિરપરાધી ધારેશક જે સ્વાર તે આપ ક્Û, તે સ્વાદ તમે માર્કદૃષ્ટાંત ન દીલ વિચારો, સજ્જના॰ કહે કયા ધર્મ એમ કહેછે જે, નિરપરાધીને મારી; સર્વ ધર્મના શ્રેષ્ટ પુરૂષ જે, તેહના વાર્કયો દી ધારો કદી ના પ્રાણીને મારા. સજ્જને ૦ હરિબળ ષિલ્ટ ! તમને પગે લાગુંછું. વિષે -કલ્યાણ મતું. વલ્ગ! તું ફાૐ અને આ જાળ લઇને ક્યાં જાયછે? હરિબળ...હું મારી છું, મારું નામ હરિખળ છે અને આ જાળ લઇને નદી ઉપર મચ્છુ પકડવા જાઊંધું. ઋષિ-હે ભદ્ર ! કાંઈ ધર્મનું સ્વરૂપ જાણેછે ? હરિબળમહારાજ! કુળાચાર શિવાય For Private And Personal Use Only બીજો કાંઇ પણ ધર્મ નથી. ત્રિ—હે ધિવર ! જેએ મુઢામા અને પાપકર્મમાં તત્પર હોય છે તેના આવા વગન ાયછે. જો કુળધર્મ એજ ધર્મ હોય તે ધર્મ નાથપ્રત્યુ પામેછે. તું જો કુળધર્મનેજ સાચા ગણેકે તે ઘણા કાળ થી કામ થયેલા નિંદ્રને પણ તા૨ે દુર કરવું ન જોઇએ; પણ તારૂં એ પ્રમાર્ગનું ધારવું મળ્યા છે. કારણકે ધર્મ તે દયા પાળવી તેજછે..Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19