Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાવાર્થ વારિત્ર, (૫ ર૬ થી ચાલુ) થો દશ વકાળીક સત્ર કર્તા, ગપ્રધાનાચાર્ય, - શ્રી યંભવ રારિ.૧ શ્રી રાધા રમીના શિષ્ય શ્રી જંબુસ્વામી તેમના શિષ્ય શ્રી પ્રભવસ્વામીએ આચાર્ય પદ લાયક શિષ્યને માટે ઉપયોગ આપે તે પિતાના ગરછમાં તથા સંઘમાં તથા વિધ ન શિષ્યના દેખવાથી ૫રતીથીઓમાં ઊપયોગ આપતાં રાજ ગુડ નગરમાં યજ્ઞને કામમાં જોડાયેલ સયંભવનામા ભટ્ટને આચાર્ય પદ પિગ્ય દીઠો. ત્યારે ત્યાં બે સાધુઓને મોકલાવી તે રાયંભવ ભટ્ટને મg HD માં છું, તરવું ન જ્ઞાપોપ, એવું વાકય સંભળાવ્યું. એ વચન સાંભળવાથી સરભવ ભટ્ટના મનમાં પિતે પ્રારંભેલા યજ્ઞકાર્યમાં સંશય પ્રાપ્ત થશે અને તેથી તે યજ્ઞાપાધ્યાયને અત્યંત આગ્રહ પૂર્વક પુછવા લાગ્યા કે તું સત્ય વાત મગટ કર નહીંતે તારૂં મરતક છેદન કરીશ. આવા લક્ષણ વચનના પ્રહારથી ભય પામેલો અને એનું શરીર કંપાયભાન થઈ રહેલું છે એવો તે ય પાયાય હવે પિતાનું કપટ છાનું રહેવાનું નથી એમ જાણીને મૂનિ મહારાજાની શાંત મુદ્રાથી તેના વચનો રાયજ હોવા જોઈએ એની પતી પડી છે જેને એવા સરયુંભ ભ મ બોલ્યા કે – હે ભ! યજ્ઞ સાંભની નીચે એક જિન પ્રતિમા રાખેલી છે. તેમના માતા પથી આ યજ્ઞાદિ કર્મ નિર્વિને થઈ શકે છે. જે દિન પ્રતિમા રાખેલી ન હોય તો ઉગ્રતા સિદ્ધ પુત્ર ૧ થયાનુક્રમમાં થિી જ સ્વામી તથા તમામીનું શરિર જઇએ પરંતુ પ્રાસંગિક રીતે તે કઈ થી રામ મૃરિ દuથી તેમનું ચરિવ પડેલા લખ્યું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19