________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામ કે. નજીકમાં એક હરિતની મંગાવી, તેથી હતી કામાતુર થયો, હરિશતનીના રપળ રાની ઇરછાએ હરતીએ ગેછા કરવા માંડી. આવું જોઈ તે કુંવરે હરિનીને જ રા દર ખડાવી તેથી કામાંધ થયે હમ પણ અત્યંત જોર વાપરી પંક માંથી નકળી હસ્તિનીની પાછળ થી. હરિતનીને પણ દૂર ખસેડતાં પડતાં તેને અને હરીને કુંવરે ગજશાળા માં આવ્યા. કુંવરને આ બુદ્ધિ પ્રભાવ જોઈ પુરજને અન્યાનંદ મા છે પિરાય છે. મા. પતિએ પણ વરને પંચાંગી પિશાક આપીને પિતા - આ બે વચન માં ગયા તેને ફરમાવ્યું. અપકાર કરવાનો ખબર છે કે કેમ તે છે વુિં જાળી કુંવરે પોતાના ૧૨ સાગર છે ને આપવાને કદા. આ ઉપર થી નર પતિએ સરવર તે શ્રેષ્ટિને છે !' ઘણા આ દર સત કાર સહિત પે તાના શહેરના નગરશેઠની પદ આ પી. તેથી સાગર છે અત્યંત ખુશી થયા અને તેણે કંવરને " ( પ ની પાળી ગ્રહણ કરવાનું કહ્યું. વિવેકી કુંવરે કહ્યું
શેઠ12 મારા વાહ એવા છે અને તમે મારું પુત્ર સમાન પાલન કરેલ છે અને આ - પિતા માન અને આ પની પુત્રીને ભગિની સમાએ ગઇ છે. માટે પાણિગ્રહણની વાત જવા દો."
આ જ રીતે આરામદન ગુકિત કે ના કહી અગાઉ પડે પિતાની ઇછી ૧રની પ્રામને અર્થ ત્યાં રહ્યા. જ્યારે વર્યા
તું ઉપરી, સમુદ્ર શાંત થા, વ્યાપારી છે કે વિવિધ જાતની ૧તુઓથી પિતાના વડગ ભરી સફરે જવા નીકળ્યા, ત્યારે અti પિતાની ઇતિ ની ખામ થાય તેમ નથી, એવો વિચાર કરીને દેશાટનના ફાયદા ઉપર પોતાનું લક્ષ ખેચીને અને કંચુકની dજ વીજને અર્થ રે નાનામાં બેશી મુસાફરી કરવાનો નિશ્ચય કર્યા. અને તે વિચાર શેઠને જણાવતાં કહ્યું કે જો તમે એક લાખ રૂપિઓ આપશે તો હું તે વડે વ્યાપાર કરીશ, (મન માં વિચાર્યું કે તે બહાને હું મારી ઈચ્છા પરિપૂર્ણ કરીશ) અને વ્યાપારમાં જે ન આવશે તે આપને અર્પણ કરીશ. સાગર શ્રેણિ કુંવરની અનુપમ બુદ્ધિ
For Private And Personal Use Only