________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રકાશે. રાજે પુરેપુરો લેવાઈ રહ્યા પછી એટલે જુના નીમક રામ નોકરોએ મનમાં નવી રીતે ઉગાપના કરતાં બાકી રહેલ મીન થઈ રહ્યા પછી ત્યાંની પેઢી તરીકે મુનીમ તરીકે નીમવામાં આવેલા અને શ્રી ધરમપુર સંસ્થાનમાં જ દારી દીવાની ન્યાયાધીશની પદી ભોગવી આવેલા રાજેશ્રી ઇંદરજી મકનજી દેશાઈને તમામ ચાર્જ પરસ્પર સહી સાથે મગનલાલ અને લલુભાઈએ માં (સંવત ૧૯૪૦ ભાદ્રપદ) જે હાલ સુધી તેમનાજ તાબામાં છે.
મતિ , (આરામનંદનની ક.)
(સાંધણ પાને પ૮ થી.) હે મહારાજા ધિરાજ ! પંકમાં ફસાયેલા હdીનો ઉદ્ધાર કેરવાને હું સમર્થ છું, પરંતુ મારા બતાવ્યા પ્રમાણે યુકિત કરવાને આપના મંત્રીને મારી સાથે પા કરી ને કહો. એ મારી સાથેના છે' આરામનંદનની આ અરજ પતિએ માન્ય કરી પોતાને મનીશ્વરને તેની સાથે મોકલ્યા. પછી જે સ્થળે તે હર ની પંકમાં ફસાયેલો હતો તે સ્થળે કુંવર અને મંત્રીશ્વર બન્ને જગ આપી પહેરવા. ત્યારે કુવારે મંત્રીને તે જમીન તરફ એ હાથ સુધી પાકી ઈંટથી બંધાવી લેવાને કહ્યું. જે ઉં પર થી મંત્રી પિના વક પામે તે પ્રમાણે કરાવ્યું. વળી કુંવરે તે હરdીને ઘાસ પ્રમુખ ખોરાક પણ શેવક પાસે ખાબે, જે ખાઇને હસી શાંત થશે. પછી તેણે શહે મદના સરોવરમાંથી નીટ કરાવીને હરતીની ફરતી બાંધેલી જગ્યામાં પાણી અગાવ્યું. આ રથાનક પાણીથી ભરાયા બાદ તે હરડીની શીલક અગાઉના ચોપડા સાથે મેળાનાં ઘણાં શી
ન શકા બાભાઈ વિગેરે રૂપી મા તેમજ કેટલાક દાગીના પણ પ્રયા છે તેની અવિરતર હકીકત આગળ ઉપર જણાવવામાં આવે છે.
For Private And Personal Use Only