Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ . દાખલ થઈ સરવર કારખાને પહયા. ટુંક વખતની અંદર નથએ કરેલા !; { દરગ કરી વગા ભાગનો ને કરી ઉગી આદિતમાં બીજા દીવસની સવાર થી ચાર્જ લેવો શરૂ કર્યો. આ ચા આ બાઉના ધની સાથે મેળવીને લેવાયેલ નથી. ફકત ', ' ' માં મન રખાનામાં તેમજ કારખાનાના બીજ મકાછે માં બે જ હતા તે જ માત્ર કાંધ કરીને કબજામાં લેવાયેલો છે. ૧ | ઉના ગા ! રીતસર નોંધ રહેલો જણાતું નથી તે પણ કે તે એક નાં સમજ નામ ઉપરથી તપાસ કરતા ઘણા દાગીના હક શો જણાય છે અને બીજા દાગીના રૂપાના વાસણે, ધાનો વા , નામના ગે પડાઓ , કાગળની ફાઈલો અને પરચરખ મા માને છે કે કારખાનાના પૈસાથી ખરીદ થયેલો અને સંઘાળઆ તરફથી પણ પેલો ઘટે છે જેને કાંઈ પત્તો જ મને નથી. આ ગાન લેતી વખતે કારખાનાની અંદરની તમામ રસીલનો અને તેમાં મન નન નાં પણ પુરે પુરી રીતે તે નથુએ કરવા દીલો નથી. એક માટી ભંડાર જેને ઘણાંજ વર્ષથી તાળાંજ દીધેલા રહે છે અને થઈ તરફથી કરવા માં આવે તે ઉઘાડીને તેની અંદર મુકવા માં આવેલી સીવાક તથા દ ગીનાને નોંધ કરવા માટે મને ગનલાલ તથા લલુભાઈએ કહ્યું ત્યારે તેની અંદર થી પોતે ઉચાપત કરેલ હોવાના કારણથી તેઓને એવી માંગી યુકિતથી સમજાવ્યા અને ફરેબમાં નાંખ્યા કે તેઓએ તે ભંડાર ખરા ઉઘાડવાંની ખેંચ તે વખતે કરી નહીં. -૧ એ ક વખતની દરમિયાન કાગળની ફાઈલ, ખાનગી નામની ચોપડીઓ, તથા કેટલાક દસ્તાવેજ વગેરે તેણે કારખાનામાંથી તફરકે કર્યાનું તથા ચોપડામાં કેટલીએક ની રકમ દાખલ કરી દીધાનું પાછળથી તપાસ કરતા જાણવામાં આવેલું છે. * એ ભંડાર ચાલતા વર્ષના કાલુ માસમાં તે નાયુને પાને રાખીને શેઠ ઉમાભાઈ હડીસાંગ વિગેરે ૯ોએ ઉધાડેલ છે અને તેની અંદરની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19