________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ' ! લi Mાં ર.! | "iા આ ચાર કરીને તેમજ ખિી કંઈ પણ વ્યાપારથી આવો મોટા લાભ પ્રાપ્ત નહી થાય એવી આશાથી તેણે તેજ સ્થળે વધારે મુદત સુધી રહેવાનો નિશ્ચય કર્યો.
અપૂણ.
(અા પુત્ર ગરિવ. )
સાંધણ પાને ૮૦ થી. થોડીએક રાત્રી વ્યતીત થયા પછી જવામાં વાનર મિનિદ્રાના અને અજાપુત્ર કંઇક જાગતાવરથામાં હો તેવામાં એ ય પાસાદને વિષે એક બાજુએ અતીશય અજવાળું તે કુંવરની નજરે પડયું. તેથી આશ્ચર્ય યુકત થશે તે અજવાળું ક્યાંથી પ્રગટ થયું છે તેની તપાસ કરવા ઉભે થા. જેવો તે કંવર અજવાળાની પાસે આવ્યા તેવું જ તે અજવાળું નીચાણમાં નીચાણમાં જાણે કોઈ પર્વતની ગુફામાં જતું હોય તેમ જણાવા લાગ્યું. કુંવર પણ અતિ શિધ્ર વેગથી તેની પાછળ ચાલ્યા. અજવાળું ખાગળ અને કુંવર - છળ એમ ચાલતાં ચાલતાં જયારે ગપાટ જમીન આપી ત્યારે તે અજવાળ અ ય થઇ ગs.
સર્યને ઉદય થવાથી કુંવરે આગળ દી કરી તે થોડેદર એક નગર દીઠું, કુંવર ઘણા શંકાયુકત થયે થકે વિમાસવા લાગ્યું કે આ કેઈ ઇંદ્રજાળ દીપ છે. કયાં તે યક્ષભવન ! કયાં ને વિસર ! અને માં છે તેજનો પંજ કે જે મને આ રળ ઘસડી લાવે. આ ગની પણ એક નગરી જણાય છે કે હવે મારે તે શહેર માં જવું છે કરવું ? મ ! મારો વાનર મિત્ર બિયારે મારો | |રાધા? . હશે અહીંયાં તે લાd કોને અને શું કરું ! મારે છે તે પોકળ જણાય છે કારણ કે હું ચિંતવું શું શા છે શું !
લવાજા તાકીદ મોકલાવશે.
For Private And Personal Use Only