Book Title: Itthi parinna Author(s): Ludvig Alsford Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 5
________________ પરિન્ના : ૨૪૧ સમ અને વિષમપાદનું માની લીધેલું એકસરખાપણું કોઈપણ રીતે તદ્દન સંપૂર્ણ નથી કારણકે બન્નેમાં બીજા ગણની રજૂઆતમાં નોંધપાત્ર તફાવત છે. બન્ને પાદોમાં એનું મૂળ સ્વરૂપ ~ ~ ~ એ પ્રમાણે છે. તદુપરાંત વિષમપાદમાં આપણને અનેકવાર અને એ વખત – – મળે છે. અને સનપાદમાં ક્યારે ય –– નથી મળતાં પણ સાત વખત ૭૨૦૦૦ એટલે કે પહેલા ગણુ પછી યતિવાળો 7 ગણુ જે ન ગણનો નિયત પર્યાય છે તે મળે છે. આપણા ૧૦૬ વિષમ અને ૧૦૬ સમપાદના સંપૂર્ણ આંકડાઓ નીચે પ્રમાણે છે. વિષમ ^-^ ર સુ′૦૧૬ Jain Education International ૯ ૧૨ ७ અનિયમિત ૨ (૦ - -, જુઓ ઉપર) ૧ (૨×૧૬”) પશ્ચાત્કાલીન આર્યાંના ખીજા અને છઠ્ઠા ગણમાં જે ભેદ રહ્યો છે તે જ પ્રમાણેનો ભેદ ઉપર બતાવેલા સ્થળોમાં છે, કારણકે પ્રાચીન આર્યાંના બીજા અને છઠ્ઠા ગણો અને પશ્ચાતકાલીન આર્યોના ખીજા અને છઠ્ઠા ગણો એક સરખા છે. બાકીના બધા (૧, ૩, ૫, ૭) ગણોમાં વધુ માનીતા છે. કોઈ કોઈવાર તેને બદલે વપરાયા છે. બાકીના સ્વરૂપો કાં તો સ્વીકારાયાં નથી અથવા એટલાં ઓછાં છે કે ગ્રન્થની શુદ્ધતા માટે શંકા ઉત્પન્ન કરતાં નથી. २ V - V ~1~ → પહેલો ગણ ૬૩ ૩૯ ૧ ૧ અનિયમિત ર્ ૩ જે ઘણી ઓછી અને સાચી અનિયમિતતાઓ મળે છે તેમાંની કેટલીક તો ચોક્કસ ગ્રન્થના પાડોની ભ્રષ્ટતાને લીધે છે. ૧૪વ; ૧૬′ અને ૨૩đમાં ૫મો ગણુ ખામીવાળો (~ ~) છે; પહેલા એ સ્થળોમાં પાસાળિ ને વાસળી એમ કદાચ વાંચવું જોઇએ. ૧.૩વ ખરેખર ભ્રષ્ટ છે. (જુઓ ટિપ્પણ). ૧૭વના અન્વે - (....દાદ્દી) આવે છે. ૨.૪માં છઠ્ઠો ગણુ ૨૦ – છે, જે ઘણો જ શંકાસ્પદ છે. અને ૨૦૧૬॰ તદ્દન નિયમિત છે જયારે ગ્રન્થની શુદ્ધિ શંકાને પાત્ર છે. - ક સમ ૯૭ 9 (2.86) ત્રીજો ગણ પાંચમો ગણ ૪ 93 ૩૦ ૩૬ TITT ૩ ૧ ર ૩ V-V -^^ For Private & Personal Use.Only સાતમો ગણ ૮૨ २० ૧ www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24