Page #1
--------------------------------------------------------------------------
________________
इत्थी परिना
[ભારતીય છન્દુઃશાસ્ત્રના પ્રદાન તરીકે સંપાદિત કરેલું જૈન સાધુજીવનને લગતા કાવ્યનું એક પ્રકરણ]
લેખક : પ્રો॰ ડૉ॰ હુીગ આલ્પ્સડા અનુવાદક : અરુણોદય ન૦ જાની
આયારંગ, દસવૈયાલિય અને ઉત્તરજ્ઝાય ઉપરાંત યુગડાંગ એ શ્વેતામ્બર જૈન સિદ્ધાન્તના ચાર આગમ ગ્રન્થો પૈકીનું એક છે, એના પ્રથમ સુયક્ષંધના ચોથા પ્રકરણને અહીં તેની સમીક્ષિત ચર્ચા કરવા માટે એ કારણોને લીધે જુદું પાડયું છે
૧. બ્રહ્મચર્ય અને સ્ત્રીઓ પ્રત્યેનો વ્યવહાર એ પ્રશ્ન, જે સાધુઓનાં જીવન અને આચારને લગતા મુખ્ય પ્રશ્નો પૈકીનો એક છે, તેની તે ચર્ચા કરે છે—અને તે ય પણ નોંધપાત્ર રીતે કરે છે. જોકે આપણને એમાં સૈદ્ધાન્તિક, આદર્શ વસ્તુસ્થિતિનું વિધાન કરતા અને આલેખતા આચારના વિગતપૂર્ણ નિયમોનું સમગ્ર શાસ્ત્ર મળતું નથી; પરંતુ આશ્ચર્ય પમાડે એવી સરળતાથી કબૂલ કરેલા રોજિંદા વ્યવહારનાં દૂષણોથી ઉદ્ભવેલી આગ્રહપૂર્ણ વિનતિ મળે છે. સાધુએ ખરેખર સ્ત્રીઓ સાથેનો સંપર્ક ચીવટપૂર્વક ત્યજવો એ વધારે સારું છે; પરંતુ સાધુ જીવનની મૂળભૂત જરૂરિયાત એટલે કે રોજનું ભિક્ષા માટેનું ભ્રમણ છે; અને
૧ પ્રસ્તુત પ્રકરણ આપણને જ્યાં પાછા ખેંચી જાય છે તેવા જૈન સંઘના ઇતિહાસના દૂરના આરંભકાળમાં જ માત્ર આદર્શ સિદ્ધાન્ત અને દયનીય વ્યવહાર વચ્ચેનું અંતર ઘણું મોટું હતું એમ નથી. ડૉ॰ યુ॰ પી॰ શાહે (જર્નલ, એશિ॰ સોસા॰ મુંબઈ, ૩૦, ૧, પૃ૦ ૧૦૦) અણહિલવાડ પાટણમાં સન ૧૨૪૨માં ભરાયેલી જૈન પરિષદના, હસ્તલિખિત ગ્રંથમાં સચવાયેલા, ઘણા રમૂજી વૃત્તાંતને પ્રગટ કર્યો છે. કેટલાક સંખ્યાબંધ મોટા આચાર્યો અને બીજા અગત્યના સામાન્ય માણ્યોએ આ પરિષદમાં એક ઠરાવ પસાર કર્યો છે. તે સમયે પ્રચલિત રિવાજ પ્રમાણે જૈન આચાર્યો માત્ર સંતાનોત્પત્તિ કરતા એટલું જ નહિ, પરંતુ તેમને સાધુ કે સાધ્વી તરીકે દીક્ષા પણ આપતા અગર આચાર્યપદે પણ તેમને સ્થાપતા. આ રિવાજની તે ઠરાવમાં નિંદા કરી, તેનો નિષેધ કર્યો છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૩૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
આ ભિક્ષા ધરની સ્ત્રીઓ દ્વારા સાધુઓને અપાતી હોઈ તે સાધુઓનો સ્ત્રીઓ સાથેનો નિયમિત અને વારંવાર થતો સંપર્ક અનિવાર્ય બને છે. સાધુઓના આચારો અને સંધની પ્રતિષ્ઠાને માટે આ સંપર્ક દ્વારા ઉત્પન્ન થતા ભયોનું આ પ્રકરણમાં આòબ વર્ણન કર્યું છે, અને સાધુને ત્યાગ છોડી સંસારમાં પાછા ફરતા રોકવાનો પ્રયત્ન કરવામાં ગ્રન્થકાર આપણને નહિ ધારેલી અને કોઈકવાર અમનોરંજક નહિ એવી, પ્રથમ અનુવાદક યાકોબીરના શબ્દોમાં “ આશરે ૨,૦૦૦ વર્ષ ઉપરના હિંદુ ગૃહજીવનની ઝાંખી” કરાવે છે.
૨. પ્રસ્તુત પ્રકરણના ૫૩ શ્લોકોમાં અસાધારણ રસ ઊભો કરે એવો બીજો ગુણ તે તેમનું સ્વરૂપ છે. ભારતીય છન્દઃશાસ્ત્રના ઇતિહાસમાં જેટલા અગત્યના તેટલા જ દુર્લભ એવા, એટલે કે આર્યાંના પ્રાચીનતર સ્વરૂપમાં, આ શ્લોકો રચવામાં આવ્યા છે. પ્રાકૃત કાવ્યમાં પ્રચલિતતમ એવી ઉત્તરકાલીન કે ‘ સામાન્ય ’ આર્યાં, આપણે જાણીએ છીએ તેમ, જૈન આગમોના અર્વાચીનતમ સ્તરનું અંગ છે અને એના પ્રાચીનતર સ્તરોના (મૂળભૂત ભાગોમાં) તે સર્વથા અનુપલબ્ધ છે. એથી ઊલટું ચાલુ આમાંની પુરોગામિની પ્રાચીન આર્યાં, આયાર ૧.૯; સૂયગડ ૧.૪ અને (કંઈક અંશે) ઉત્તરજ્ઝાય ૮ એમ અત્યંત પ્રાચીનતમ જૈન ગ્રંથોનાં ત્રણ પ્રકરણોમાં અને અત્યંત પ્રાચીનતમ પૈકીના એક એવા સુત્તનિપાતનાં ૮ અને ૧૪ એ એ પ્રકરણોમાં જ ઉપલબ્ધ થાય છે. સર્વપ્રથમ યાકોબીએ આયાર ૧.૯ અને સૂર્ય૦ ૧.૪માંથી આ છંદને શોધ્યો અને DMG ૩૮, પૃ॰ પપ...માં એની ચર્ચા કરી. પરંતુ આ એ પ્રકરણોની સમીક્ષિત આત્તિ આ ચર્ચાની સાથે નહિ આપવાથી એમણે કરેલી વિગતપૂર્ણ આંકડામય ચર્ચાની વ્યાવહારિક ઉપયોગિતા મોટે ભાગે ઓછી થઈ ગઈ; જ્યારે હસ્તલિખિત ગ્રંથોમાં અને ચાલુ છાપેલી આવૃત્તિઓમાં અસંખ્ય દૂષિત અને અચોકકસ જોડણીઓ, ત્યાગ, પ્રક્ષેપ અને જુદા જુદા ભ્રષ્ટ પાડોને લીધે આ છંદ બગડી ગયો છે અને કોઈકવાર ઓળખાય એવો પણ નથી રહ્યો. પરિણામે શુથિંગે આયાર ૧.૯ની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી અને છન્દની પુનઃ ચર્ચા કરી. પાછળથી એ વિદ્વાને” એનું ભાષાંતર પણ આપ્યું અને આ અનુવાદંની સમીક્ષા કરતાં લૉંયમાને (111, ૭, પૃ ૧૬૦...) છન્દ્રની દૃષ્ટિએ વિશેષ પ્રદાન કર્યું. આયાર ૧ની સાથે સુથિંગે સૂયગડ ૧.૪નું ભાષાંતર કરેલું; પરંતુ કમનસીબે આજસુધી એની સમીક્ષિત આવૃત્તિ તૈયાર ન થઈ શકી.૫ પ્રસ્તુત લેખનું પ્રયોજન આ ખામીને દૂર કરવાનું છે.
આ સાથે મેં નવો અનુવાદ અને ગ્રન્થના કેટલાક અત્યંત ગૂંચવાડા ભરેલા મુદ્દાઓની ચર્ચા કરતું ટિપ્પણ ઉમેર્યું છે. હું માનું છું કે તે યોગ્ય લાગશે. પ્રશંસનીય પ્રારંભકાર્યરૂપ યા૦ નું ભાષાંતર શીલાંકની ટીકા તથા ખીજી બે અર્વાચીન ટીકાઓ પર સંપૂર્ણ રીતે આધારિત છે, કારણકે તે સમયે બીજી કોઈ સહાય ન હતી. આ ટીકાઓ આજે પણ અનિવાર્ય છે, છતાં તે વિશ્વસનીય માર્ગદર્શકની ગરજ જરાય સારતી નથી. કેટલીક સ્પષ્ટ બાબતોમાં તેમનાં વ્યાખ્યાનો એકાદ શબ્દ કે કંડિકાના સાચા અર્થનું સંપૂર્ણ અજ્ઞાન બતાવે છે; જ્યારે ઇતર દુર્બોધ સ્થળોએ આપણને તદ્દન લાચાર બનાવે છે—આ હકીકત આજે ય પણ ભાગ્યે જ વિવાદાસ્પદ છે. ઉપરની ટીકાઓ ઉપરાંત શુસ્પ્રિંગ પાસે અનેક અમૂલ્ય અને રસિક
૨ સેક્રેડ બુકસ ઑફ ધી ઈસ્ટ, ગ્રં૦ ૪૫, પૃ૦ ૨૭૬, નોંધ ૨.
૩
આયારાંગ સૂત્ર, પ્રથમ શ્રુતષ્કન્ધ (જર્મન) ગ્રન્થ, પૃથકરણ અને શબ્દકોષ (લાઇપન્સીગ, ૧૯૧૦).
४
· Worte Mahāvīras ' પુસ્તકમાં (ગોટિન્ગેન, ૧૯૨૬).
૫
પી૦ એલ॰ વૈદ્યે (જુઓ નીચે) તૈયાર કરેલી સૂયગડની સમીક્ષત આવૃત્તિ તરીકે જાહેર કરાયેલી આવૃત્તિઓછામાં ઓછું ૧. ૪ની ખાખતમાં—છંદ તરફ ઓછામાં ઓછું ધ્યાન આપી (કદાચ છંદના જ્ઞાન વગર જ) તૈયાર
કરવામાં આવી છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
પરિક્ષાઃ ૨૩૯
પાઠાંતરોવાળી ચૂણિ ટીકા પણ હતી. આનુશ્રુતિક વ્યાખ્યાનોનાં બંધનોથી મોટે ભાગે મુકત એવું એમનું ભાષાન્તર એક મોટું અગત્યનું આગળનું સોપાન છે. દરેક પ્રાચીન આગમ ગ્રન્થ-અને ખાસ કરીને પ્રસ્તુત ગ્રંથ–-જે મુશ્કેલીઓનો ગંજ ખડકે છે તેનો વિચાર કરતાં, જે સ્થળોએ ગ્રંથની છન્દોરચના અર્થને વિકૃત કરે છે તેવા સ્થળો બાદ કરતાં અન્યત્ર શુબિંગના ભાષાંતરમાં સુધારાની શક્યતાઓનું સૂચના કરવાનું હું સાહસ કરું છું તેથી મને ખાતરી છે કે હું તે ભાષાંતરની કિંમત જરાય ઘટાડતો નથી. મારા પોતાના ભાષાંતરને પણ હું છેવટનું માનવા તત્પર નથી. હજુ ઘણાય ધૂંધળા કે સંદિગ્ધ ફકરાઓ છે.
જે કે મને પ્રત્યક્ષ રીતે હસ્તલિખિત ગ્રન્થો ઉપલબ્ધ ન થયા, પરંતુ ગ્રંથની સમક્ષિત આવૃત્તિ તૈયાર કરવા માટે મને પૂરતી સામગ્રી ઉપલબ્ધ હતી :
(૧) ટી. = શિલાંકની ટીકાવાળી પન્યાસ શ્રીચન્દ્રસાગરગણિસંપાદિત આવૃત્તિ, શ્રી ગોડી પાર્શ્વ જૈન ગ્રન્થમાળા નં. ૪, મુંબઈ ૧૯૫૦.
આ ગ્રંથમાં પાદટીપમાં સંપાદક નીચેના ગ્રન્થોમાંથી પાઠાન્તરો આપે છે : સાવ = સાગરચન્દ્રસૂરિની ઉપરના ગ્રંથની પહેલી આવૃત્તિ. અ = શાંતિનાથ ભંડાર, ખંભાતની સં. ૧૩૪૯ની ભૂર્જપત્ર પોથી (વિજ્યકુમુદસૂરિજીનું સૂચિપત્ર, પૃ૦ ૧૪, ડાબડો ૬૨) અને– ઈ = એ જ ભંડારની કાગળ પર લખેલી પોથી (સચિપત્ર પૃ૪૪, ડાબો ૨).
(૨) વૈ૦ = સૂચા...નિર્યુકિત ટીકા, ભિન્નભિન્ન પાઠાંતરો, ટિપણું અને પરિશિષ્ટ સહિત સર્વપ્રથમ સમીક્ષિત આવૃત્તિ : ડૉ. પી. એલ. વૈદ્ય (એકલા !) સંપાદિત. ભાગ ૧ (ગ્રન્થ અને નિર્યુક્તિ), પૂના. ૧૯૨૮.
(૩) હ = (હિંદી અનુવાદવાળી) સ્થાનકવાસી ગ્રંથની હૈદરાબાદની આવૃત્તિનો બીજો ભાગ. પ્રસિદ્ધકર્તા: દક્ષિણ હૈદરાબાદનિવાસી રાજાબહાદુર લાલા સુખદેવસહાય જવાલાપ્રસાદજી જૈહરી (વર્ષ આપ્યું નથી).
(૪) ચૂ૦ = જિનદાસગણિની સૂત્રકૃતાંગચૂણિ. પ્રકાશક : શ્રી ઋષભદેવજી કેસરીમલજી વેતામ્બર સંસ્થા, રતલામ, ૧૯૫૦.
પુભિખુ સંપાદિત નવી સ્થાનકવાસી આવૃત્તિ(સુત્તા ગમે પ્રથમ ગ્રન્થ, ગુરગાંવ, ૧૯૫૩)ની પણ મેં તુલના કરેલી. પણ તેમ કરતાં મને લાગ્યું કે ૧.૪નો પાઠ વૈ૦ ને મળતો જ છે. બંનેમાં ફેર એટલો છે કે તેમાં ૨.૮ તૃતીય પાદમાં જૈન મુકિંગાને બદલે મિનાઇ અને ૨.૧૮ તૃતીય પાદમાં વૈ૦ના વ વા ને બદલે વા વા એવાં પાઠાન્તરે છે. - ટી. વૈ૦ અને હૈ, વગેટ (પ્રચલિત પાઠ) રજૂ કરે છે. આ ગ્રંથોમાં ખરા ફેરફારો, સાચાં પાઠાંતરો માત્ર જજ છે. અ૦ અને ઈ. ખાસ કરીને અમાં કેટલીક જગાએ ખરેખર વધુ સારા પાઠાન્તરો મળે છે—ખાસ કરીને છન્દની દૃષ્ટિએ કરવા પડતા સુધારાઓને તે કંઈક અંશે સમર્થન આપે છે. ચૂની બાબતમાં પણ એ જ પરિસ્થિતિ છે. છતાં એમાં ઈન્દને વ્યવસ્થિત, સરળ કે પુનઃ સ્થાપિત કરવા માટેના કેટલાક સ્પષ્ટ પ્રયત્નો તરી આવે છે. એને લીધે ચૂ૦ના પાઠાંતરોને દુર્બોધ પાઠાન્તરો (lectio– difficilior) નો સિદ્ધાન્ત કડક રીતે લાગુ પાડવો જ રહ્યો.
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી
દરેક પાદ કે દરેક શબ્દ ઉદ્દત નથી કરતી તે ધ્યાનમાં રાખવા જેવું છે. આનો અર્થ એ છે કે જ્યાં સમીક્ષિત સામગ્રીમાં ચૂનો પાઠ ન આપ્યો હોય ત્યાં ચૂનો પાઠ સમીક્ષિત ગ્રંથ સાથે સંમત છે એમ માનવાને કારણ નથી. અ૦ અને ઈની બાબત પણ સરખી છે. સંપાદક કેટલી ચોકસાઈથી બધાં પાઠાન્તરે નોંધે છે તે આપણે જાણતા નથી. આ સંજોગોમાં ચૂ૦, અ૦, કે ઈ એમાંના એક કે એકથી વધારેના પાઠોને ટી. વૈ૦ અને હૈ૦થી વિરુદ્ધ જઈને હું સ્વીકારું છું ત્યારે હું કૌંસમાં તેમના પાઠો સ્પષ્ટ બતાવું છું, જેથી ખાતરી થાય કે મારો ગ્રન્થ મારી અટકળો પર નહિ પરંતુ તે તે પાકને આધારે નક્કી કરેલો છે.
પ્રાચીન આર્યાના મુખ્ય લક્ષણે આ પ્રમાણે છે :
(૧) (પશ્ચાતકાલીન ગીતિની માફક) શ્લોકનાં બે અડધિયા સરખાં છે, એટલે કે ઉત્તરાર્ધના છઠ્ઠા ગણનું સ્વીકરણ તેમાં નથી.
(૨) યતિ ત્રીજા ગણ પછીથી આવતી નથી પણ (પશ્ચાતકાલીન આર્યાની ભાષામાં કહીએ તો) તે ચોથા ગણની મધ્યમાં આવે છે. વધુ ચોકકસ રીતે કહીએ તો ત્રીજા ગણ પછી હસ્વ કે દીર્ધ એવો અન્યવર્ણ આવે છે, જે યાકોબીની સાચી નોંધ પ્રમાણે, બતાવે છે કે આપણે ખરા પાદના અન્તભાગની ચર્ચા કરીએ છીએ. યતિ પછી પાંચમા ગણની પહેલાં, જેને આપણે સમપાદ કહીએ છીએ તે શરૂ થાય છે. તેની શરૂઆતમાં દીર્ધવર્ણ હોય છે. અપવાદ તરીકે કોઈક વાર - ૫ અથવા – જ્યારે કોઈક વખત આખો (ચોથો) ગણ પણ આવે છે. જો વિષમપાદને અન્ત – હોય અને સમપાદની શરૂઆતમાં - - હોય અથવા વિષમપાદના અને જે - હોય અને સમપાદના આરંભમાં – હોય તો યતિથી વિભક્ત થયેલો ચોથો ગણ આપોઆપ આવી જાય છે. યતિને ખસેડીને આ બે પાદોને એકબીજા સાથે જોડવાથી અર્વાચીન આર્યા કેવી રીતે ઉદ્ભવે છે તે ઉપરની હકીકત બતાવે છે.
બીજો ગણ હંમેશાં ગણુ હોય છે. ઘણી જગ્યાએ ત્રીજે ગણુ -- નો બનેલો છે. વારંવાર બને છે તે પ્રમાણે જે પહેલો ગણ પણ –- નો બનેલો હોય તો વિષમપાદ અનુટુભનો નિયત શાસ્ત્રીય સમપાદ (–– – ––– ૫) બની જાય છે. કવિઓ આ તાદામ્ય જોવામાં નિષ્ફળ ન નીવડ્યા. પરિણામે શ્લોકની દૃષ્ટિએ નિયમિત, પણ આર્યાની દૃષ્ટિએ ખામીવાળો એવો સમપાદ તેમણે કોઈ કોઈ પ્રસંગે બનાવ્યો છે. આપણું ગ્રન્થમાં ૧૨૦ અને ૨૯ માં પહેલો ગણ –-ને બદલે -- નો બનેલો છે. ૧• ૩૧૯ અને ૨• ૧૪ માં બીજે ગણ - - ૫ ને બદલે ૦ ૦ ૦ નો બનેલો છે. આ બંને સ્થળોએ જે અનુષ્કુભનો સમપાદ સમજીએ તો એ પાદ શાસ્ત્રીય રીતે શુદ્ધ લાગે છે.
યાકોબીએ બતાવ્યું છે કે પાંચમા ગણ પહેલાની શરૂઆતની માત્રાઓ છોડી દઈએ તો સમપાદ વિષમપાદના જેવો જ થાય છે. કોઈ કોઈ વખતે, જોકે ભાગ્યે જ, વિષમપાદ સમપાદના જેવો બનાવી દેવાય છે. આપણા ગ્રન્થમાં આવા બે સ્થળો છેઃ ૧૨૬૦ ( ૪ ) – – – ....) અને ૨૯a ( – ) - - | - - ...). આનાથી ઊલટું ૧૯૧૩માં મળે છે. એમાં સમપાદની શરૂઆતની માત્રાઓ ખૂટે છે.
૬
આપણા ગ્રન્થના ૧૦૬ સમપાદોના ચોક્કસ આંકડાઓ નીચે પ્રમાણે છે: ૬૫, - - ૧૫, - - ૧૬, - - ૮, ૧૩માં - - અને ૧૧૩માં અનુપલબ્ધ.
Page #5
--------------------------------------------------------------------------
________________
પરિન્ના : ૨૪૧
સમ અને વિષમપાદનું માની લીધેલું એકસરખાપણું કોઈપણ રીતે તદ્દન સંપૂર્ણ નથી કારણકે બન્નેમાં બીજા ગણની રજૂઆતમાં નોંધપાત્ર તફાવત છે. બન્ને પાદોમાં એનું મૂળ સ્વરૂપ ~ ~ ~ એ પ્રમાણે છે.
તદુપરાંત વિષમપાદમાં આપણને અનેકવાર અને એ વખત – – મળે છે. અને સનપાદમાં ક્યારે ય –– નથી મળતાં પણ સાત વખત ૭૨૦૦૦ એટલે કે પહેલા ગણુ પછી યતિવાળો 7 ગણુ જે ન ગણનો નિયત પર્યાય છે તે મળે છે. આપણા ૧૦૬ વિષમ અને ૧૦૬ સમપાદના સંપૂર્ણ આંકડાઓ નીચે પ્રમાણે છે.
વિષમ
^-^
ર
સુ′૦૧૬
૯
૧૨
७
અનિયમિત ૨ (૦ - -, જુઓ ઉપર)
૧ (૨×૧૬”)
પશ્ચાત્કાલીન આર્યાંના ખીજા અને છઠ્ઠા ગણમાં જે ભેદ રહ્યો છે તે જ પ્રમાણેનો ભેદ ઉપર બતાવેલા સ્થળોમાં છે, કારણકે પ્રાચીન આર્યાંના બીજા અને છઠ્ઠા ગણો અને પશ્ચાતકાલીન આર્યોના ખીજા અને છઠ્ઠા ગણો એક સરખા છે.
બાકીના બધા (૧, ૩, ૫, ૭) ગણોમાં
વધુ માનીતા છે. કોઈ કોઈવાર તેને બદલે વપરાયા છે. બાકીના સ્વરૂપો કાં તો સ્વીકારાયાં નથી અથવા એટલાં ઓછાં છે કે ગ્રન્થની શુદ્ધતા માટે શંકા ઉત્પન્ન કરતાં નથી.
२
V - V
~1~
→
પહેલો ગણ
૬૩
૩૯
૧
૧
અનિયમિત
ર્
૩
જે ઘણી ઓછી અને સાચી અનિયમિતતાઓ મળે છે તેમાંની કેટલીક તો ચોક્કસ ગ્રન્થના પાડોની ભ્રષ્ટતાને લીધે છે. ૧૪વ; ૧૬′ અને ૨૩đમાં ૫મો ગણુ ખામીવાળો (~ ~) છે; પહેલા એ સ્થળોમાં પાસાળિ ને વાસળી એમ કદાચ વાંચવું જોઇએ. ૧.૩વ ખરેખર ભ્રષ્ટ છે. (જુઓ ટિપ્પણ). ૧૭વના અન્વે
- (....દાદ્દી) આવે છે. ૨.૪માં છઠ્ઠો ગણુ ૨૦ – છે, જે ઘણો જ
શંકાસ્પદ છે. અને ૨૦૧૬॰ તદ્દન નિયમિત છે જયારે ગ્રન્થની શુદ્ધિ શંકાને પાત્ર છે.
- ક
સમ
૯૭
9 (2.86)
ત્રીજો ગણ
પાંચમો ગણ
૪
93
૩૦
૩૬
TITT
૩
૧
ર
૩
V-V
-^^
For Private & Personal Use.Only
સાતમો ગણ
૮૨
२०
૧
Page #6
--------------------------------------------------------------------------
________________
પંજરઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ સભ્ય
ग्रन्थ
जे मायरं च पियरं च; विप्पजहाइ पुव्वसंजोगं । “gો સgિg રિસામ; આરમેડૂળ વિવિધી” || ૬ | सुहुमेण तं परकम्म छन्नपएण इथिओ मंदा। उवायँ ताओ जाणि सुः દુટિસંતિ મિતqનો | ૨ ||. पासे भिसं निसीयंति; अभिक्खणं पोसवत्थ परिहिंति । कायं अहे वि दंसंति; बाहुमुद्धट्ट कक्खम् अणुव्वए ॥३॥ सयणाऽऽसणेहि जोगेहि इथिओ एगया निमंतेंति । एयाणि चेव से जाणे; पासा णि विरूव-रूवाणि ॥४॥ नो तासु चक्षु संधेज्जा; नो वि य साहसं समभिजाणे । नो सद्धियं पि विहरेज्जा; एवमप्पा सुरक्खिओ होइ ॥५॥ आमन्तिय-उस्सवियं वा; भिक्खं आयसा निमंतेंति । एयाणि चेव से जाणे સદાળિ વિવ-વાળ || ૬ || मणबंधणेहि णेगेहि कलुणविणीयम् उवगसित्ताणं । अदु मंजुलाइँ भासंति; आणवयंति भिन्न-कहाहि ॥७॥ सीहं जहा व कुणिमेण निब्भयम् एगचरं ति पासेण । एव्-इत्थियाओ बंधंति; संवुडं एगईयम् अणगारं ॥८॥
ભાષાંતર જેને માટે મૈથુન બંધ થયું છે એવો અને એકાંતની ઇચ્છાવાળો હું એકલો, સિદ્ધ (થઈને) ફરીશ” (એમ વિચાર કરીને) જે માતા, પિતા અને પૂર્વ(કુટુંબોના સંબંધોને છોડી દે છે, એવા— (સાધુ)ની પાસે મીઠાબોલી સ્ત્રીઓ કપટપૂર્ણ અને ચોરપગલે આવે છે. તેઓ (વા) ઉપાયને જાણે છે જેથી કેટલાક સાધુઓ લપસી જાય. (૧-૨)
તેઓ એકદમ પાસે (અડોઅડ) બેસે છે; વારંવાર પુરુષોનાં વસ્ત્રો પહેરે છે; શરીરનો નીચેનો ભાગ બતાવે છે અને હાથ ઊંચો કરતાં બગલ... (૩)
કોઈકવાર સ્ત્રીઓ તેને શયન—આસનરૂપી યુક્તિઓ દ્વારા આમંત્રે છે. તેણે (સાધુએ) આ બધાને ગંદા (ભયંકર) પ્રકારના પાશ સમજવા. (૪)
એણે તે(સ્ત્રીઓમાં નજર જેવી નહિ, અને તેમના સાહસમાં સંમતિ પણ આપવી નહિ; તેમની સાથે ફરવું પણ નહિ. આમ કરવાથી એ(સાધુ)ની જાત સુરક્ષિત રહેશે. (૫)
આમંત્રણ આપીને કે ખુશામત કરીને તેઓ ભિક્ષુને પોતાની જાત સોપે છે. આ (આમંત્રણ કે ખુશામતના) શબ્દોને તેણે ગંદા (ભયંકર) પાશ સમજવા. (૬)
અથવા મનને બાંધનારા અનેક ઉપાયો દ્વારા દયામણી અને વિનયપૂર્ણ રીતે (તેમની) પાસે જઈને મીઠાં (વચન) બોલે છે (અને) જાતજાતની વાતચીતોથી એને પોતાને વશ થવા આજ્ઞા કરે છે. (૭)
અને પછી રથકાર જેમ નેમિને (નભાવે છેતેમ તેઓ તેને ધીમે ધીમે નમાવે છે. પાશથી બંધાયેલા હરણની માફક તે (છૂટવા) ફાંફાં મારે છે પણ તેમાંથી છૂટતો નથી. (૯)
Page #7
--------------------------------------------------------------------------
________________
अह तत्थ पुणो नमयंती; बद्धे मिए व पाण;
अह से पई पच्छा; एवं विवेगम् आदाय; तम्हा उ वज्जए इत्थी; ગૌર્ યુાળ વસ-વત્તી-; जे एयम् उछम् अणु गिद्धा; तस्सिए वि से भिक्खू; अधूराहि सुहाहि ; मह वा कुमारीहि ; अदु नाइणं च सुहिणं वा; મિઠ્ઠા, સત્તા નામેહિ !; समणं पिद-उदासीणं; अदुभयहि नत्थे हि ;
रहकारो व नेमिम् अणुपुव्वं । फंदते न मुच्चए ताहे
इcatfor : ૨૪૩
|| $ 11
|| ↑ ||
भोच्चा पायसं व विस- मिस्सं । संवासो न कप्पए दविए વિન-જિલ્લું વાટ નખ્ખા | आघाए न से विनिग्गंथे अन्नयरा हु ते कुसीलाणं । नो विहरेज्ज सहणम् इत्थी ॥ १२ ॥ हि अदुव दासीहि ।
1 ?°
संथ से न कुज्ज अणगारे ॥ १३ ॥ अप्पियं दहु एगया होइ રવલ-પોસળે મનુસ્મોઽસ! ’’|| ૪ || तत्थ वि ताव एगे कुप्पंति । इत्थी - दोस- संकिणो होन्ति
|| ↑ ॥
અથવા નિર્ભય અને એકલા ફરનાર સિંહને જેમ મરેલા પશુવડે (લોકો ખાંધે છે) તેમ સ્ત્રીઓ સંયમી અને એકલા ફરનાર સાધુને પાશવડે ખાંધે છે. (૮)
પછી વિષમિશ્રિત દૂધપાક ખાઈ ને (જેમ કોઈ પસ્તાય) તેમ તે પાછળથી પરતાય છે. એ રીતે એકાંત સ્વીકારીને સાધુને (!) માટે (કુટુંબ) સાથેનો વાસ યોગ્ય નથી. (૧૦)
તેથી (સ્ત્રીઓને) વિષથી ખરડાયેલા કાંટા જેવી જાણીને (તેમનો) ત્યાગ કરવો જોઈએ. જે ઓજસ્વી છતાં કુટુંબને વશવત્ રહેનાર છે તે પણ નિગ્રંથ કહેવાતો નથી. (૧૧)
જેઓ આવી ભિક્ષાના લોભી હોય છે તેઓ કુશીલો (ખરાબ ચારિત્ર્યવાળા) પૈકીના જ કેટલાક છે. ઉત્તમ તપ કરનારા ભિક્ષુએ પણ સ્ત્રીઓની સાથે ફરવું નહિ. (૧૨)
અનાગાર (ધરરહિત) સાધુએ (પોતાની) પુત્રીઓ કે પુત્રવધૂઓ, ધાત્રીઓ કે દાસીઓ, મોટી ઉંમરની કે કુંવારીઓ સાથે પરિચય ન કરવો. (૧૩)
(સાધુને સ્ત્રીઓ સાથે ભળતો જોઈ ને) સગાંવહાલાં તથા મિત્રોને પણ કોઈકવાર માઠું લાગે છે* (અને કહે છે કે—) હે લોભી, વાસનાઓમાં આસક્ત ! તું ય (સામાન્ય) માણસ છે—જો તું (સ્ત્રીઓનું રક્ષણ અને પોષણ કરે તો. (૧૪)
ઉદાસીન શ્રમણને પણ જોઈ ને કેટલાક તેના પર ગુસ્સે થાય છે. અથવા (સાધુને) ભોજન આપતી વખતે (પોતાની) સ્ત્રીઓમાં (ચારિત્ર્ય) દોષની શંકા કરે છે. (૧૫)
* અને ન ગમતું જોઈ ને સગાંવહાલાં કે મિત્રોને પણ એકાદ વખત (મનમાં વિચાર) થઈ આવે છે.’—આ પ્રમાણે અર્થ વધુ સુસંગત લાગે છે.
—— અનુવાદક
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ યથ
“યંતિ વંશવં તાહિ; વમા સમાદિ ગોહિ?” तम्हा समणा न समेति; आय-हियाएँ संनिसेज्जाओ ॥१६॥ बहवे गिहाइँ अवहट्ट मिस्सीभावं पत्थुया एगे। ધુવ-મામ્ વ વવયંતિ-; વાયા વીરિયં સીરા ! | ૨૦ || सुद्धं रवई परिसाए; अह रहसम्मि दुक्कडं करेइ । નાતિ તણાવ વિયા; “મારૂં મહાલવું” તિ || ૨૮ | सय दुक्कडं च नो वयइ आइट्ठो वि प्पकत्थई बाले ।
વાડાવી ના જાડી?”, ચોકસંતો નાદ સે મુનો | ૨૧ II કથા વિ ફ્રંથિ-વસેલુ; પુરિસા થિ-વેચ- ન્ના पण्णा-समन्निया व्-एगे; नारीणं वसं वसं उवकसति ॥२०॥
વિ દૂરથ-વાદ્ય છેઝાઁ ; મહુવા વન્દ્ર-મંત- તે . अवि तेयसाऽभितवणाइँ; तच्छिय खार-सिंचणाई च ॥२१॥ अदु कण्ण-नास-छेजाइँ; कंठ-च्छेदणं तितिक्खंति । इइ एत्थ पाव-संतत्ता; न य ३ति "पुणो न काहं" ति ॥२२॥
“સમાધિયોગથી ભ્રષ્ટ થઈને તેઓ તે(સ્ત્રી) સાથે પરિચય કરે છે” તેથી શ્રમણે પોતાના ભલા માટે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસતા નથી. (૧૬)
ઘણા ઘરોમાં જાય છે (?), કેટલાક મૈથુનનું સેવન કરે છે (અને છતાં) ધ્રુવમાર્ગની વાતો કરે છે. વાતો કરવી એ ખરાબ ચારિત્ર્યવાળાઓનું જોર છે*. (૧૭)
પરિષદોમાં પવિત્ર (શબ્દોની) ગર્જના કરે છે, જ્યારે એકાંતમાં દુકૃત્યો કરે છે. છતાં ય રહ્યા માણસે એને ઓળખી કાઢે છે કે, “આ ધુતારો અને મહાન શઠ છે” (૧૮)
અને જાતે (પોતાનું) દુકૃત્ય કહેતો નથી અને જ્યારે એને બતાવવામાં આવે છે ત્યારે એ નાદાને બણગાં ફૂંકે છે, અને જ્યારે એને શિખામણ આપવામાં આવે છે કે “સ્ત્રી-વેદનો વિચાર કર અને એમ ન કરીશ” ત્યારે ખૂબ ગ્લાનિ પામે છે. (૧૯)
સ્ત્રીઓનું પોષણ કરવાના અનુભવવાળા અને જેઓ સ્ત્રીવેદને સારી રીતે જાણે છે તેવા પુરુષ પણ– અને પ્રજ્ઞાયુક્ત પણ કેટલાક (લોકો) સ્ત્રીઓને વશ થઈ જાય છે. (૨૦)
હાથપગનું કાપી નાખવું, અથવા ચામડી કે માંસ ઊતરડી નાખવું, અગ્નિમાં તપાવવું અને ઘામાં ક્ષારનું સિંચવું. (૨૧)
અથવા કાન અને નાકનું કાપવું, ગળું કાપવું–આ બધું (સ્ત્રીઓ) સહન કરે છે છતાં—અહીં (આ લોકમાં) પાપથી દુઃખી થવા છતાં—“હું ફરી નહિ કરું” એ પ્રમાણે તેઓ કહેતી નથી. (૨૨)
* વધારે સારો અર્થ :
ખરાબ ચાઉચવાળાઓનું જોર વાણીમાં હોય છે. (સરખાવો : વન વીર્ય દિવાના )
--- અનુવાદક
Page #9
--------------------------------------------------------------------------
________________
થીરિજા : ૨૪૫
एवं पिता वदित्ताणं; अदुवा कम्मुणा अबकरेंति । सुयम् एयम् एवम् एगेसिं; इत्थी-वेदे वि ह सुयक्खायं ॥२३ ।। अन्नं मणेण चिंतेंति; वाया अन्नं च, कम्मुणा अन्नं । तम्हा न सद्दहे भिक्खू ; बहु-मायाओ इथिओ नच्चा ।। २४ ।। जुवई समणं बूया वि: "चित्त्-अलंकारगाणि परिहित्ता। વિરથા વરિ-મહું ટૂહું; ધH માફક છે, મચંતા” || ૨ || મદ્ સાવિયા-વાણ ; “ગંતિ સાHિળી ૨ સમri 1 2 जउ-कुंभे जहा उवज्जोई संवासे विदू वि सीएजा ॥ २६ ॥ जउ-कुंभे जोइ-उवगूढे; आसुऽभितत्ते नासम् उवयाइ ।। एव-इत्थियाहि अणगारा; संवासेण नासम् उवयंति || ૨૭ ||. कुवंति पावगं कम्म; पुट्ठा व्.एगे एवम् आहेसु-। નોડહું શનિ વં તિ; “અં–મારૂની મમ-g” ત્તિ | ૨૮ || बालस्स मंदयं बिइयं; जम् अवकडं अवजाणई भुज्जो । दुगुणं करेइ से पावं; पूयण-कामए विस्-अन्नेसी ॥२९ ।। संलोकणिजम् अणगारं; आय-गयं निमंतणेणाऽऽहु। . “વલ્થ વ, તાવ! પાચં વા; મજં વાન પલrદે!” ! રૂ૦ |
અથવા (કદાચ) તેમ કહીને પણ કાર્ય દ્વારા પાપનું આચરણ કરશે. સ્ત્રીવેદમાં જે ખરેખર કહેવાયું છે તે આ પ્રમાણે કેટલાકે સાંભળ્યું છે. (૨૩)
(સ્ત્રીઓ) મનથી એકનો, વાણુથી અન્યનો, તો વળી કર્મથી અન્યનો વિચાર કરે છે; માટે સ્ત્રીઓને બહુ કપટવાળી જાણીને ભિક્ષુએ એમનો વિશ્વાસ કરવો નહિ. (૨૪)
યુવતી શ્રમણને એમ પણ કહે કે : “ જાતજાતના અલંકારોનો ત્યાગ કરીને હું સંસારનો ત્યાગ કરીશ અને તપનું આચરણ કરીશ, હે ભદંત, મને ધર્મનો ઉપદેશ આપો” (૨૫)
અથવા શ્રાવિકાના બહાના નીચે “હું શ્રમણોની સહધર્મચારિણી (સાથે ધર્મનું આચરણ કરનારી) છે એમ કહેશે). (સ્ત્રીઓ) સાથે રહેવાથી વિદ્વાન સાધુ પણ અગ્નિ પાસે રાખવામાં આવેલ લાખના ધડાની માફક નાશ પામશે. (૨૬)
અગ્નિથી ઘેરાયેલો અને તપેલો લાખનો ઘડો જલદીથી નાશ પામે છે તેમ અનગારો (સાધુઓ) સ્ત્રીઓ સાથે રહેવાથી નાશ પામે છે. (૨૭)
કેટલાક (સ્ત્રીઓ સાથે) પાપ કર્મ કરે છે અને પૂછવામાં આવે ત્યારે આ પ્રમાણે કહે છે: “હું પાપ કરતો નથી, આ તો મારા ખોળામાં સૂતી છે” (૨૮)
નાદાનની મૂર્ખાઈ એ છે કે એ પોતાના દુષ્કૃત્યને વારંવાર નકારે છે. આ રીતે બેવડું પાપ કરે છે. માનની કામનાવાળો છે અને અશુદ્ધિને ઈચ્છે છે. (૨૯)
દેખાવડા સાધુને જોઈને પોતાની જાતને અર્પતાં (કેટલીક સ્ત્રીઓ) કહેશેઃ “હે તાત, વસ્ત્ર કે પાત્ર કે અન્ન અથવા પીણાનું ગ્રહણ કરો. (૩૦)
Page #10
--------------------------------------------------------------------------
________________
ર૪૧ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ
नीवारम् एव भुजेजा; नो इच्छे अगारम् आगंतुं ।
વધે વિય-વસે હિ; મોહમ્ માત્ર પુળો મળે છે ? || (આ પ્રલોભનોને) તેણે માત્ર નીવાર (ડુકકરોને લાલચમાં નાખવા નીવાર વપરાય છે) સમજવા*. ઘરમાં આવવાની ઈચ્છા કરવી નહિ, (કારણકે જો એ તેમ કરશે તો) વિષયના પાશમાં બંધાયેલો તે નાદાન ફરીથી મોહમાં પડશે. (૩૧)
* “તેણે નીવાર જ ખાવા” (મુશ્લેષ્મા = મુનીત) એટલે કે જંગલમાં જ રહેવાનું પસંદ કરવું.
—અનુવાદક
ઓ રચા ન ના; મોજાની પુળો વિના | भोगे समणाण सुणेह; जह भुजंति भिक्खुणो एगे || ૨ | अह तं तु भेदम् आवन्नं; मुच्छियं भिक्खं काम-म्-ऐवट्टम् । पलिभिंदियाण तो पच्छा; पाद्-उर्दु मुद्धि पहणंति ॥२॥ "जइ केसियाएँ माअऍ; भिक्खू, नो विहरेज्ज सहणम् इत्थीए । સfor –-મહું હુરિસ્સ; - થ મ જ્ઞાસિ” ! રે //. अह णं से होइ उवलद्धे, तो पेसति तहारूवेहिं। "अलाउ-च्छेदँ पाहेहि; वग्गु-फलाइँ आहराहि" त्ति ॥४॥ "दारूणि साग-पागाए; पजोओ वा भविस्सई राओ । पायाणि मे रयावेहि હિ જ તા, જે પટ્ટમ્ ૩૪મદે || KI
ભાષાંતર મકકમ (સાધુએ) ક્યારેય પ્રેમમાં પડવું નહિ; જે એને (વિષય) ભોગની કામના થાય તો એણે કરીથી વૈરાગ્ય કેળવવો. શ્રમણોના ભોગો સાંભળો જેથી (સમજાય કે, કેટલાક સાધુઓ કેવી રીતે ભોગો ભોગવે છે. (૧)
- વાસનાથી ઘેરાયેલો કોઈ મૂર્ખ સાધુ જ્યારે (નિયમ) ભંગ કરે છે ત્યારે સ્ત્રી અને પછી ઠપકો આપે છે અને પગ ઊંચકીને માથા પર લાત મારે છે. (૨)
જે (માથે) વાળ હોવાને કારણે મુજ સ્ત્રી સાથે તું નહિ રહે તો હું મારા વાળનો લોચ કરીશ; પણ મારા સિવાય બીજે ક્યાંય તું રહી શકીશ નહિ.” (૩).
પછી જયારે એ હાથમાં આવી જાય છે ત્યારે એને નીચે પ્રમાણે કામે મોકલે છે : “તુમડું કોચવાનો (સોયો) લઈ આવ; સુંદર ફળો આણી આપ.” (૪)
“શાકભાજી રાંધવા માટે અથવા રાત્રે પ્રકાશ માટે લાકડાં લઈ આવ; મારા પગ રંગી આપ. આવ જરા મા બરડે ચોળી આપ.” (૫)
WWW.jainelibrary.org
Page #11
--------------------------------------------------------------------------
________________
<6
वत्थाणि मे पडिले हे हि ; "गंधं च रओहरणं च;
अदु " अंजणि अलंकारं; लोद्धं च लोद्ध-कुसुमं च; कुडं तगरं अगरुं च; तेलं मुहाऽभिलिंगाय;
नंदीचुणगाइँ पहराहि; सत्थं च सूत्र- छेज्जाए;
सुफणिं च साग-पागाए; तिल - करणिम्, अंजन - सलागं
<<
संदासगं च फणिहं च; आदंसगं पयच्छाहि;
पूगा फल- तंबोलं च; कोर्स च मोय - मेहाए;
अन्नं पाणं च आहराहि " त्ति । कासवगं च समणुजाणाहि " कुक्कययं च मे पयच्छाहि । वेणु - पलासियं च गुलियं च सेपि समं उसीरेण । वेणु-फलाइँ सन्निधाणाए छत्तोवाणहं च जाणाहि । आणीलं वत्थयं रयावेहि
आमलगाइँ उदगहरणं च । घिसु-विहूणयं विजाणेहि
सी हलि- पासगं च आणाहि । दंत - पक्खाणं पवेसाहि
इत्थीपरिन्ना : २४७
॥ ६ ॥
116 11
112 11
મારાં વસ્ત્રોની કાળજી રાખ; ખોરાક અને પાણી, સુગંધિ દ્રવ્યો અને (સાક્સફી માટે) પીંછી सावी या; अने भने सुन्नम पासे वा हे." (१)
॥ ९ ॥
॥ १० ॥
सूई सुत्तगं च जाणाहि । सुप्प्-उक्खलगं च खारगळणं च ॥ १२ ॥
अथवा “ भने भेंशनी उम्मी, असंारो, वीणा (?) (अवटी ?) सोधनो पावडर ने सोल વેણુપલાસિકા અને ગોળી લાવી આપ. ” (૭)
॥ ११ ॥
66
કુષ્ઠ, તગર(-ભૂકી) અને વાળાની સાથે પીસેલું અગરુ, મોંઢે લગાડવા માટે તેલ, અને આ બધી (वस्तुमो) भूवा भाटे वांसनां नानां टेमस सावी आय.” (८)
૧.
“ ગળી કરી આપ ” ગળી કરવાનો રિવાજ તે સમયે હશે ખરો ? ---अनुवाद
ર
રાંધવામાં વપરાતી ‘ સાણસી ' એવો અર્થ પણ યોગ્ય લાગે છે, ----अनुवाद
મને ઓફ રંગવાનો પાવડર, છત્રી, જોડા, અને શાક સમારવાની છરી લાવી આપ. મારાં વસ્ત્રોને लूरां रंगी साय. " (E)?
શાકભાજી રાંધવાનું વાસણ, આમળાં, પાણી ભરવાનાં વાસણો, ચાંલ્લો કરવાની સળી, મેંશ આંજવાની સળી અને પંખો લાવી આપ.’ (૧૦)
“ (વાળ ખેંચી કાઢવા માટે) ચીપીઓ, કાંસકો અને વાળ ખાંધવાની રીબન લાવી આપ. અરીસો सात्र नेहांत मोतरी आशी साप. " ( 11 )
(6
“ સોપારી અને પાન તથા સોય–દોરો લાવી આપ. પેશાબ કરવાનું વાસણ, સુપડું અને ઊખળ અને ખારો ગાળવાનું વાસણ લાવી આપ.” (૧૨)
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
वच्चघरं च
वंदालगं च करगं च; सरपादगं च जायाए;
માડતો, લળાદિ गोरगं च सामणेराए
66
ઘડિñ ન સ-વિંત્તિમય ; वासं समभियावन्नं; आसंदियं च नव-सुत्तं; મધુ પુત્ત રોહણ્ અત્યા; “નાર્ કે સમુધ્વજે; अह पुत्त-पोसिणो एगे;
राओ वि उडिया संता; सुहिरीमणा वि ते संता; Ë નહિ ચ-પુi; दासे मिए व पेसेवा;
एयं खु तासु न्नप्पं तज् जाइया इमे कामा;
(C
ગ્રેગોરું યુમા-મૂયાદ્ | आवसहं च जाण भत्तं च વાડછાએઁ સંમ્ઞાર્’ आणप्पा हवंति दासा व गण्हसु वा णं अहवा जहाहि " । भार वहा हवंति उट्टा व
दागं संठवंति घाई व । वत्थ-धोवा हवंति हंसा व भोग- अत्थाऍ जेsभियावन्ना । पसु-भूए व सेन वा केई
૪
|| o ૨ ||
(પૂજા માટે) તામ્રપાત્ર અને કરવડો લાવી આપ. મહેરબાન ! ણુ જાજરુ ખોદ. (આપણા)
*
પુત્ર માટે ધનુષ અને નાનકડા શ્રમણ માટે બળદગાડું લાવ. ’” (૧૩)
રાત્રે પણ ઊઠીને ધાઈની માફક છોકરાને ઊંધાડે છે. માફક લૂગડાં ધુએ છે. (૧૭)
|| o૪ ||
॥ શ્ ॥
“ નાનકડી ડોલ, નગારું અને ચીંથરાનો દડો આપણા કુંવરસાહેબ માટે લાવ. વર્ષાઋતુ આવી રહી છે; મકાનની અને અનાજની તપાસ કર.” (૧૪)
**
|| *૬ ||
संवासं संथवं च वज्जेजा । वज्ज-करा य एवम् अक्खाया ॥ १९ ॥
ખુરશીને નવી પાટી લગાડ, ચાલવા માટે પાવડીઓ લાવ.” વળી પુત્ર (મેળવવા માટે) ગર્ભિણી સ્ત્રીના દોહદની પૂર્તિ માટે તેમને નોકરોની માફક હુકમ કરવામાં આવે છે : (૧૫)
|| ′ ૩ ||
(આપણા જીવનના) ફળરૂપે પુત્ર ઉત્પન્ન થયો છે. હવે એનો સ્વીકાર કર, કે (મારી પાસે) છોડી દે. ' હવે કેટલાક પુત્રનું પોષણ કરે છે. તેઓ ઊંટની માફક ભાર વહે છે. (૧૬)
""
ખૂબ શરમ આવવા છતાં તેઓ ધોબીની
11:26 11
—અનુવાદક
ભોગ ભોગવતા જે ઉપાધિમાં પડ્યા છે એવા અનેકોએ ઉપર પ્રમાણે કર્યું છે. એવા લોકો ગુલામ જેવા, પશુ જેવા, નોકર જેવા, જાનવર જેવા કે પછી કંઈ જ નહિ એવા હોય છે. (૧૮)
આ રીતનું સ્ત્રીઓનું વૈતરું, સહવાસ અને પરિચય (એ બધાંનો) ત્યાગ કરવો જોઈ એ, (કારણકે) એમ કહેવાય છે કે આ બધી વાસનાઓ એમનામાંથી ઉત્પન્ન થાય છે અને વર્ત્ય કર્મ કરાવે છે. (૧૯)
3
f = વગાડવાની ઘડિયાળ, અને દિદિન = એને વગાડવાનો દાંડીઓ (નાની મોગરી) એ અર્થ અભિપ્રેત લાગે છે. ~અનુવાદક
""
અક્ષરશ :~‘ નવી પાટીવાળી ખુરશી લાવ.
Page #13
--------------------------------------------------------------------------
________________
इत्थीपरिन्ना : २४९
" एयं भयं, न सेयाय"; इइ से अप्पगं निरूभित्ता। नो इत्थी, नो पसु भिक्खू ; नो सयँ पाणिणा निलिज्जेजा ॥२०॥ सुविसुद्ध-लेसे मेहावी; पर-किरियं च वज्जए णाणी । मणसा वयसा कारण सव्व-फासे सहेज अणगारे ॥२१॥ इच्च्-एवम् आहु से वीरे; धुय-राए धुय-मोहे से भिक्खू ।
तम्हा अज्झत्त-विसुद्धे; आमोक्खाए परिव्वएजासि, त्ति बेमि ॥ २२ ॥ “આ ભય છે અને એ કલ્યાણકારી નથી” એમ માનીને પોતાની જાતને કાબૂમાં રાખીને, સાધુએ स्त्रीने : (स्त्रीतीय) ५शुने पोतानी जतने लायथा १४ नलि. (२०)
અત્યન્ત વિશુદ્ધ ચારિત્ર્યવાળા, બુદ્ધિમાન અને જ્ઞાની એવા એણે પારકાંના કામો વર્ષ કરવાં. અને મન, વચન અને કર્મથી બધા પાશો સહન કરવા. (૨૧)
જેણે રાગ અને મોહ છોડી દીધા છે એવા (મહા) વીર સાધુએ આ પ્રમાણે કહ્યું છે. તેથી તમે (પણ) મોક્ષ પ્રાપ્ત થતાં સુધી પવિત્ર આત્માવાળા થઈને ફરો. આ પ્રમાણે હું કહું છું. (૨૨)
Critical Apparatus-समीक्षा सामग्री (1) 1b जहाय 10, पै०,०, (२० : 'विप्रधाय'). ___d विवित्तेसुदी० (पाठ ०त्तेसी) वै०, ० (त्तेसी स०८०). 2a परिक्कम्मी० (५टी-पराक्रम्य) १०,०
परिकम्मा ७० b इत्थीओ है. c उव्वायं पि ताउ (मुद्रकोष-ताड) जाणंसु : टी०, वै०; उवायं पि ताउ जाणंसु : ०; (जाणिंसु म०७०) जाणंति ता __उवायं च : ५० (१० अने वै०ना उव्वायं ! मने अनपेक्षित मयतन३५ जाणिंसु से ये पाहोन मने व्या३२९नी
દષ્ટિએ વ્યવસ્થિત કરવાનો ચોખો પ્રયત્ન) d जहा : टी०, वै०, ०, यू० 3c अधिविदंसेंति : यू० d बाहू उ° १०, वै०, .. बाहु उ° : यू० बाहुद्ध :४० (बाहुमु : स०).
अभुव्वजे : 00; अणुव्वजे :... 4b इयांओ : ०; इत्थी यू०
निमंतंति : टी०,०, (°ति : यू०). 5a तास : यू० b (समनुजानीयात् : यू०). c सहियं : १०, वै०, ०; सज्झियं : यू० (सद्धियं : २५०४०). d अप्पा रखित्तु सेउ : यू० 6a उरसविया भि' : टी०, वै०, °य मि : . (उरसवियं वा २०४०); ओसवियं वा मने ओसवियाणं : यू०
b निमंतति : टी०,०, तेति यू० c जाणि : यू०
Page #14
--------------------------------------------------------------------------
________________
રપ૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ id आणवायंति : है० आमतितेनं : ५० 8a जहा च : है. एवंत्थियाउ : 00 एवंत्थियाओ : है. एवित्थिया यू० एगतियं : टी०, ०, एगइयं वै० 9a नमयंति : है०, यू० bणेमि आणुपुत्वीए : टी०, वै०, णेमि अणुपुन्वी : १०, ०।
c बद्धो : वै० फंदते बि : टी. वै०,०, मुच्चती : २५०; ताहि : . • 10a 'तप्पड : 10, डै० स णुतप्यती : २०
c विवागम् अणिस्सा... ... . 'विवेग इति चेत् भवति ......."एवं विवेगम् आतात : यू०; आयाय : वै०
d न वि क° : २०, २०, ०; न क° : १००, संवासो न कल्पते : यू० 11b लित्तं च :..
c ओये : २०; उए : छै०; कुलाणि : टी०, वै०,०, ५०
d आघाते : टी०, ०, °ति : यू० 12a एयम् उंछं : १०, वै०, ० एवम् इच्छं : यू० अन्नयरा होति कु : वै० अन्नयरा हुंति कु° : १०,. अण्णयरा उ ते
कु° : यू० d विहरे सह° : दी०, १०,.. 13a राहिं : यू०
bधातीहिं : टी०, है. c महतीहि : टी०,०; महल्लीहिं : यू०
d से ने : स०,० 14a णाईणं : है; अउ नातीणं च सुहीणं च : यू० सुहीणं वा : १०, १०, ..
_b एगता होति : 210; होंति : है। 15a पि : २१०मा नथा. यू० पाठ : उदासीणिं.
c अदुवा : १०, २०, ०; अह वा : १० (यू० अदु भो'). d°दोसं सं : १०, २०, ० (दोससं° : यू०). 16cd ५० टी०को ५४ : तम्हा समणा उ जहाहि अहिताओ सन्निसेज्जाओ. __d संनिसेज्जाए : ५०० 17a गिहाणि यू०
b (पत्थुया एगे : 200,७०), पत्थुया य एगे : ०,१०, पत्थुया (पणता) य एगे:०; पण्णता : सा० पण्हया : यू०.
c एव भासिंसुः न्यू० 18a रवति: २०, २०, ५०
b रहसम्मि: १०, वै०,०, २० कातिः १०, १०, ० कुणतिः स० करेंति मन करेइ त्ति: ५० cतहाविहा : टी०, विया :..; °विदा : ४० °विऊ : पे०, वेता ("तथा वेदा जानन्ति"): २०. 20, 240
स भा 'तथाविदस'ने महले 'तथावेदास' ५४ माछ. 19a न वय: ३०; न वदति : टी०,०; सय दुक्कर अवदते : २०
b वि पक° : ३० वि पकत्थतिः १०,०
c बेदानुवीयी : २० 20a ओसिया:टी०, वै०,है. (उसिया : २०७०) उसिता......पोसेहिं : २०
b खेयन्ना : १०, 30 d उवणामति : २०
Page #15
--------------------------------------------------------------------------
________________
इत्थीपरिन्ना : २५१
21a अदु हत्थ° ५० पायछेयाए : ३०; छेदाए : टी० च्छेदाय : है.
c अउ ते° : यू० °हितवणाई : 10 °भितावणाणि : टी०, २०,..
d भत्थिय खा: 20°णाई य : १० 22a 'नासछेयं : १०; °णासच्छेदं : टी०, ०; °नासियाछेज्ज : 40; णासच्छेज्ज : ४०
b तितिक्खंती : टी०; तिइक्खती : १० c इति : टी०, ५०,०मां सला.
d न वेति : १०; काहिंति : १०, २०,० 23a एयं........."वइत्ताणं : २०
b अह पुण कम्मुणा : यू० c सुयमेवं यू० सुतम् एतम् एवम् : टी०,..
d वेदे ति हु: 200, ०; वेय त्ति हु : २०; वेदे वि हु : 240; वेदे वे हु : 24a चिंतेति : १०,.
b अन्नं वायाइ : ५० 25a बूया य : ५०; °याओ७०
b°कारवत्थगाणि : 20, १०, ..
c रुक्खं : टी०, बै०, ०; लूड: ६० मोणं : १० (लूहं : २०) 26a पवादेण : २० ____b अहम् असि : टी०, वै०,०
d विऊ वि : १० 27d नासणम् उति : १० 28b आहिंसु : दी०, १०, ० (O० : आइस्युरिति) __C नाहं : २० 29a बितियं : २०; बीयं : टी०, १०,०
bजं च कडं अ° १०, वै०,०
८. कामो : १०, २०, ० (कामए : २७०८०). 30b °तणेणाहंसुटी०, १०, ०; आहंसु त्ति आहु : ५०
_c वटुं च ताइ : ०,१०; च ताय : ०; च ताति पातं : ५० 31a एवं : टी०, २०, ० (एव : ५०). ____b अगारम् आगंतुं इति अगारत्वं अथवा आगारम् आवत्तं : यू०; अगारम् अवा, ति पाठांतर संभवः : सा.
c विसयदामेहिं : २० d आवज्जति.......... मंदो : २० आगच्छती: 40
1a यू०; सदा... ज्ज; b०: ज
य० : भोगे सण्णाण. 2a २५० : तं दु; वै० : भेयं bयू० : कामेसु अतिअट्टम् c यू० : दियाण; d २० मुद्धणि पहणति
Page #16
--------------------------------------------------------------------------
________________
ર૫ર : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ થW
3a 10,,80 : केसिया णं मए भि० (यू० : केसियाए मए भि); 40, ६० : केसिया मए b१०, ०.०: विहरे (यू० : रेज्ज) ca: केसाणवि हा वै०, ० : केसाणवि है; 240, 50; केसाणि विह; २०: केसे वि अहं; 240, ७० : °चिसु. 4a00:स होइ १० १०, .. °लद्धो (२० : °द्धे). b२० : ततो णं देसेति; स० : पेसेति; ६० : पंसंति cao, १०, ० : च्छेदं; पै० : च्छेय; d यू : °फलाणि 5a ५० : दारुगाणि अण्णपाणा या;
b यू.: °स्सति ca,०, २० : पाताणि य मे; ० : पायाणि य मे dao, १०, ० : एहि ता मे पिट्ठ ओमद्दे; यू० : एहि अतो मे पट्टि उम्माहे (२००, ४० : एहि य ता) 6a ao, वै०, २० : °णि य मे; . b२०: अण्णपाणं वा आहएहि,..: °ण आह;
सा० : गंथं इति स्यात् पाठान्तरम् । २०: गंथं, गंधं मन्ने भणे छ; ५० रणं वा; dao, वै०, ० : °वगं च मे स (२५०, ४० मे ही नामे छे.) 7a २० : अउ; balo : कुक्कुइयं; २५० : कुक्कुहयं; ८० : कुकुकयं; २० : कुकुहम; 10, वै०, ०, यू० : च दी नाणे छ; c.० : लोइं च लोद्द; d० : वेलु°. 8a २० : कोट्टं टी०, वै०, डै० : तगरं च अगलं; स०, ४०, तगरं च अगरं च (यू० : तगरं अगरं च) ba., वै०, १० : सम्म उ'; अ० : सह उ° (यू० : समं उ)
वै० : मुहमिजाए; ० ० : मुहभिजाए; 24० : मुहभिलिंगाए. ७० : मुसिलिंगाए; सा० : मुहभिंडलिजाए;
२.: मुहभिलंगाय d यू० : वेलु०; २० : संनिहाणाए 9a 10, पै०, २०, यू० : पाहराहि; १० : पहि° (5० : पह) cao,वै०, ०: °च्छेज्जाए; ५० : च्छेदाए
d l०, १०, डे० : आणीलं च व 10a .: सुफणितं सागपाताए भने सूवपाताए
bटी., वै०, ..: दगहारणं, यू० : दगहरणी भने दगधारणा c ,वै०,०: तिलगकर, यूतिलकरणिम् अंजनि स
dao,०,.: प्रिंसु मे वि॰, यू.: पिंसुरिति गिम्हासु मम.......: बिसि. 11b : आणाहि साहलिपासगंच; यू० : सेह° भने सीह
यू० : आतंस 12a 10 ० : पूयफलं तंबोलयं; वै० : पूग बोलयं; टी०, ३०, २० : च दी नामे छ (५० : पूयाफलतंबोलं च मने
पूयाफलग्रहणात् ....) b५० : सूइं जाणाहि सुत्तगं; d०, ०० : खारगालणं (यू० : 'गलणं); स० : गोरगलणोए 13a 10,०, २०, ५० : चंदा; ई शु० ५ ५४ने अनुस .
cao, १० : सरपायगं, डे० : सरपायं. 14a यू. : घडिकम्मेहि डिंडिमएणं;
c240: वासं समणाहिआव'; २० : वासं इमं समभिआ° d २० : आवसहं जाणाहि भ ।
Page #17
--------------------------------------------------------------------------
________________
રૂરિજા ઃ ૨૫૩
15c ચૂ૦ : ભ૩; અo: પુરસ દોહ;
d ટી, વૈ૦, હ૦ : ત્રાસ વા. 166 ઈ : વ ા (૨૦ : ઇસ તે દિ ઇ િવ vi)
c ટીહ૦ : મહું પુ;
d ૨૦ : મારવા મવતિ ૩ઢા . 17: ટી. વૈ૦ હૈ : સુદિરા ચૂટ દિ°િ (અઈટ : સુદિર°) 18a હૈ૦ : લઇ°; ચૂ૦ : ૮ c ટી હૈ૦ : મિવ (અ. ઈ. : મણ 4), ચ૦ : વરસે
વાર d ટીહે : મંતવ; : મૂત. 198 ટી. વૈ૦ હૈ૦ : ઇવં (પરંતુ ટી. ની ટીકામાં તત્ત્વ અને અ૦ ઈ: પડ્યું!) ૨૦ : પર્વ અને યં; ટી. વૈ૦ હૈ ?
વિન્નí, ચૂ૦ : તારિ વૈદું અને વેર b ટી. વૈ૦ હૈ : સંવં સંવાë
c ટી. વૈ૦ હૈ: ૩ વણાઇ (પણ ટીની ટીકામાં અાવ્યાતા અ૦, ઈડ : માયા), 202 ૧૦ઃ મયUT; cહેચૂ૦ : કૃત્યિ;
d ટી : સય 21a ચૂટ : ;
d ટી. વૈ૦ હે : સરફે મળ° 22b ટી. ધુમરણ પુત્ર; વૈ૦ : ધુચરy; હે. ઘૂમરણ ધૂમ અ૦ : પૂતરણ d ટી. વૈ. હૈ૦ : સુવિમુકે મામો સાવ : વિ યામુવા; હૈ૦ : પરિવાનાસિ પછી કસમાં વિરે મામુઠ્ઠાઇ ઉમેરે છે.
ટિપ્પણ (૧) (યા: યાકોબી શુઃ શુબ્રિગ) 1b પરંપરા પ્રમાણે વિધ્વનહાય એ સંબંધક ભૂતકૃદંત છે. તેથી “ને' થી શરૂ થતા ગૌણ વાકયમાં મુખ્ય ક્રિયાપદ
આવતું નથી. વિનહાર (વિકજ્ઞાતિ) એમ સુધારવાથી ક્રિયાપદ મળી જાય છે. ય ની દૃ કરવી એ માત્ર જોડણીને
જ પ્રશ્ન છે. • ટીકાકારો ફરમાવે છે (અને અનુવાદકો રવીકારે છે) કે દિ નો અર્થ સહિતી ફન-ટુન-ગ્રારિ, સ્વ
વા હિતઃ તિઃ (૨૦ : સહિત ના હિં; માતમને વા હિત: સ્વતઃ)- એ પ્રમાણે કરે છે. પણ આ પ્રકારના વૈકલ્પિક વ્યાખ્યાનો એમની લાચારી સૂચવે છે. મારું સૂચન છે કે ઇgિ (અથવા વધારે સારું—g - વરgિ ?) એટલે કે સાહિતઃ એમ વાંચવું. આમ કરવાથી આગળ આવેલા છે નો અર્થ સમર્થિત થાય છે. અને ગ્રન્થમાં સાધુને એકલા અને એકાંતમાં રહેવા માટે જે વારંવાર આગ્રહ કરવામાં આવ્યો છે તેની સાથે એ અર્થ બંધ બેસે છે. તા. ૧૧-૧-૬૫ ના પત્રમાં પ્રોઆલ્સૉર્ડ લખે છે કે ઉપરનું સૂચન “હg = () સપ્ટ બરોબર નથી. શુબિંગની માફક “સિદ્ધ” એવો અર્થ કરવો. ચર્ચા માટે જુઓ: પ્રૉ. આલ્સડૉ સત્તર-સાય
studies, ઈન્ડો-ઇરાનિયન જર્નલ, ૬-૨, પૃ૦ ૧૨૧. 26 શીલાંક અને ચ૦ મંદ્ર ને તત્સમ ગણે છે (જે અર્થ નીચે આગળ મળે છે), માત્ર આ પ્રમાણે ભાષાંતર કરે છે :
“ગમે તેવી મૂર્ખ હોય તો પણ સ્ત્રીઓ નિપુણ બહાનાઓ દ્વારા તેની પાસે જાય છે.” પણ આ અર્થ સંતોષજનક નથી. આ અનુવાદને સુધારતાં શુ મંા નો અર્થ “ખરાબ ઈરાદાથી એમ કરે છે. મેવાનો અર્થ અહીં મુન્દ્રા થાય છે એમાં મને જરાય શંકા નથી. ટીકાકારોને આ શબ્દના પ્રાચીન (વૈદિક) અર્થની ખબર નહોતી. તેથી મન્દ્ર શબ્દના પ્રાચીન અર્થના અજ્ઞાનને લીધે-મુન્દ્રમાાન શબ્દનું પાલીમાં “તમાળી” એવા ખોટો અનુવાદ થયો છે. (જુઓ યુઝર્સ: Bemerkungen über die sprache des buddhistischen Urkanons $ 167).
Page #18
--------------------------------------------------------------------------
________________
૫૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
3a મિત્રં = પપદમ્ એવો શીલાંકનો અનુવાદ યોગ્ય છે. પોક્ષ (પૌષ – ઉત્સવ, રજા ?) નો અર્થ સંદિગ્ધ છે. ટીકાકારો એનો અર્થ પોષક ' એટલે પ્રેમને પોષે એવાં' એવો કરે છે તે સ્થિત વહીન છે. પ્રોં સૉ એમના ૧૧–૧–૬૫ના પત્રમાં પોસનો વિશેષ ખુલાસો કરતાં જણાવે છે કે પોલ = પુરુષ, વોસ શબ્દ અર્ધમાગધીમાં સચવાયો નથી, પણ એ જરૂર પ્રાચીન પાલી રૂપ છે. તે પાલીમાં સારો રીતે સમર્થિત થયેલું છે,
d (- ને બાલે – – ખૂમ આવતો) ખંતુ બતાવે છે કે બ્લોકને અંતે પાઠ ખોટો છે તેથી સંતોષકારક અર્થ અશકય બને છે. [ચા~ જેથી તે તેમની પાછળ જાય (અનુવ્વને !) શુ૦—“(તેમના વસ્ત્ર) ખભા સુધી પડે છે.] બેલ્જિયમના ભારતીય વિદ્યાના નિષ્ણાત ડૉ ફૅલોંચ (Deleu) આ પાદને ઝુમુહદુ ધમજીયાર એમ સમજી ન = નીય (સં. જ્યતિ) એમ ઘટાને છે. પણ્ ણુ સાથે આ રૂપ જાણીતું નથી). આનો અર્થ આમ થાય : તેઓ હાથ ઊંચા કરે છે અને બગલને પંખો નાખે છે.” આમ છતાં મને અવીણ એ રૂપ અસ્પષ્ટ જ રહે છે.
**
–
4d વિત્ત્વ નો અર્થે પરંપરા અને અનુવાદો પ્રમાણે ‘જાતજાતના, ભાતભાતના' એવો છે. પણ આ જ પ્રકારની પંક્તિ 6 c-d માં આ જ પ્રમાણેનું બાષાંતર અઘરું બને છે. ત્યારે ાસનળકોમાં આપેલા ખરાબ, કુત્સિત, વિરુદ્ધ, પ્રતિકલ' આ અર્થો ઉપરથી વિરૂપ = ‘‘ ગંદા, ખરાબ, ભયંકર'' એવો અર્થ બંને સંદર્ભોમાં બરોબર ઘટશે. આયરિંગ ૨-૩-૮ વમાં વિહાર કરનારા સાધુ માટે વર્જ્ય કરવાના ભયંકર શોના વિશેષણ તરીકે ચિત્રતાધિ વપરાયું છે, ત્યાં પણ આ જ અર્થ છે.
છે
6a રવિયા પાઠ સ્વીકારીશું તો એ સં॰ ભૂ॰ કૃદંતો થશે. પણ પરંપરા °વિયમ્ પાઠની તરફેણમાં છે. d સત્ત શબ્દો સામાન્ય રીતે બીન વિષયોનું ઉપલક્ષણ છે (થા ની પાદરીપ) એવું માનવાની જરાચ જર નથી. 7d ૨૦ : મેવારો | મિત્રના ડી. - નિપયામાં યાન ધર્મયુનીર્વૉનિ। આ બંને વ્યાખ્યાઓ નિરાધાર છે. સંસ્કૃત મિસ્ર શબ્દનો અથૈ ‘ખુલ્લા, વિસ્તૃત’. પાણીના સબમાં મુક્ત વહેવાળું, ધસમસતું " ઇત્યાદિ થઈ શકે છે. આ જાતનો અર્થ પાણીના વિશેષણ માટે તદ્ન અપ્રસ્તુત નહિં ગણાય.
આળવતિ નો અર્થ અલબત્ત આપતિ થાય. અને ૨૦, ટી॰ તથા યા૰ એ પ્રમાણે જ કરે છે. નવમા શ્લોકમાં પકારની ઉપમા સાથે નાદુનો પ્રયોગ બતાવે છે કે શું એનો ગામમાંત (અને પોતાને માટે નમાવે છે) એવો અર્થ કરે છે તે બરોબર છે.
8.9 આ બંને શ્લોકોનો ક્રમ મૈં કામચલાઉ બક્ષી નાખ્યો છે. આનાથી તેમાં આવેલા બાળપચાસનોહામાં
આવેલા નમયંતિ સાથે સીધો સંબંધ થાય છે એટલું જ નહિં, પરંતુ સાથે સાથે જાળમાં ફસાયેલા સિંહની ઉપમાને *સાયેલા હરણની ઉપમા પછી તરત આણી દે છે. તેથી ૮aમાં આવેલા નન્હા હૈં (= વા) નું સમર્થન થાય છે.
9 પ્રાકૃત અનુપુછ્યું અને અનુપુરના જેવા સંસ્કૃતમાં પણ એ જ અર્થના અનુપૂર્વમ્ અને આનુપૂર્યા એવા એ ક્રિયાવિશેષણો છે. પરંપરા છંદથી વિરુદ્ધ જઈને આનુપુથ્વી સ્વીકારે છે; જ્યારે છંદની દૃષ્ટિએ અણુપુજ્યં નિઃસંદેહ વધુ બંધ બેસે છે. ‘હૈ ' અને ‘ અ૦ ’નો આળુપુથ્વી પાઠ કદાચ મૂળ પાઠનો અંશ જાળવતો લાગે છે.
9
8d we ft (= uત્ત) ને ° (=અષિ) એમ સુધારવાનું પ્રલોભન સ્ત્રાભાર્વિક રીતે થાય છે. ચ ત માટે વાર્ષ, પરંપરા ) સરખાવોઃ પાલી-વાવિયો (ચે૦ ગા૦ ૧,૫૪૧)
'
10ણ નિનામા આ પાઠ નિઃસંતૅત ભ્રષ્ટ છે. (ચા૰ આ પાઠ વીકારે છે. પરિણામોનો વિચાર કરીને '') પશુ વિવે શબ્દનો પણ શુ॰ ખોટો અર્થ કરે છે. તેઓ એનો · નિર્ણય, વિવેક ' એવો સામાન્ય અર્થ કરે છે, ૨૦ નો પાઠ વિવાન શમ્મા (= -ષ્ય) અનો સાચો અર્થ સ્પષ્ટ રીતે બતાવે છે. ૧૮ માં આવેલા વિવિત્તાનું એ સમાંતરૂપ છે. *નિન પછીના પાઠમાં આવેલા સંયાનું નિદ્ધાર્થક છે. સરખાયો ! પાક્ષી શ્લોક (ચૈ ગા૦ ૨ અને ૨૩૩) : द कुर्स पोकिलम् उसी पम्जम् । उरसा पनुदरसामि विवेकमनुगृहम् ॥
:
તુ શુ નું ભાષાંતર વિષ્પ (પૂ૦ ૧૪૫, ડીપ ૮) પાને અનુસરે છે; પણ્ દ્ર ભારર્વક ‘વિ'નું દૃીકરણ ઇચ્છે છે અને અ, ઈ, ને ચૂમાં એ દૂર કરાયો છે. વણ માં સપ્તમી (f) જરા શંકાપૂર્ણ છે, એનો ચોક્કસ અર્થ શક્ય નથી. 110 આઇ (સરખાવો મુહની સ્પાયારાંગની સ્પાદનની શબ્દાનુક્રમણી)ને ચૂ૰ આ પ્રમાણે સમજે છે બોનો નામ ૨ો-હિતો; ટી 1 જાવઃ સo ૨, ૧૨ માં શૂ૰ પોતાની વ્યાખ્યાની પુનરાવન કરે છે. અને ટી આ વખતે એના સાથે સંમત થાય છે. સંસ્કૃતમાં પણ એવું વિશેષણ જાણ્યામાં નથી, પણ ગાયત્ત અને નિષ્ઠ એવા તત્સમવાચક રૂપો ઉપરથી એનું અનુમાન કરવું જોઈ એ. વુાળનો ॥ એવો શુનો સુધારો ખરેખર અનિવાર્ય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
ફ્રીપરિન્ના :૨૫૫
તે માત્ર ૨૦, ટી અને અનુવાદકો એને ત્તિ એ પ્રમાણે ૩ પુ, એ, ૧૦ સમજાવે છે અને ‘ તે ઉપદેશ કરે છે ’ એવો અર્થ કરે છે. પણ ‘આવ્યા'નો આવો અર્થ નથી. આધાપ એટલે આઘ્યાતઃ એમાં મને જરાય શંકા નથી.
12ä અણુને લંડન એમ દ્વતીયા સાથે જતું કર્મપ્રવચનીય સમજી કે નવુ વિઝા ' એમ બે શબ્દો ના લખવા એ જણનું છે. ચારાનો ય “પાપી (સંબંધ)' એવો કરે છે. અને યુ॰ · કચરો ' (નોંધ : “આ સ્ત્રીઓને લાગુ પડે છે ’') અર્થ ’ એવો અર્થ કરે છે. પાલીમાં ાનો અર્થ જંગલમાં મુનિઓએ ભેગાં કરેલાં કુળ અને મૂળ એવો થાય છે. દા॰ ત॰, જાતક॰ IV પૃ૦ ૨૩ : ૩ચ્છા-ન-છેદ યાપેંતો જાતક૦ ૫૦૭,૧૮ : પાસારું રિસ્વાન વનનુંટાય વાંસ ચે ગાઢ ૧, ૧૫૫ અને Py, IV છમાં હન્ધ્યાપારો તો સાપાત્રમાં જે કંઈ આવે તેનાથી સંતોષા એવું વચન છે. અને PV પરની ટીકા અહીં એને પુંછેન મિત્રાચારેળ રુદ્રે પત્તાતે બહારે તો'' એ રીતે સમજાવે છે. આ રીતે એ શબ્દનો અર્થ ‘દાન ’ થાય છે. અને આયારાંગ ૨.૩.૧.૨ માં પિન્ટુ અથવા મિલા ના પર્યાય તરીકે વપરાયા છે. આ ફૅકરામાં અમુક ગામ કે નગરને ચોમાસુ ગાળવા માટે અયોગ્ય ઢરાવનારી શરતોની ગણતરી કરવામાં આવી છે : નો સુમે ાસુ છે અહેળિો. યા॰ આનું “જે સહેલાઇથી ન મેળવી શકાય...યુદ્ધ, સ્વીકાર્ય દાન છે એ પ્રમાણે સાચું ભાષાંતર કરે છે. ’”
ઇ ટી, મૈં તુમાં દંતની વિષ્ટિએ અશુદ્ધ પાર્ટ; ચમાં શુ; આ બંને પાટો વચ્ચે છંદની દિએ સાચા સમાધાનના પ્રયત્ન કર્યો છે.
d પરંપરાએ સર્વાનુમતે સ્વીકારેલો ‘વિ' એ પાઠ છંદની દૃષ્ટિએ ખોટો છે. એને ૨, ૩ò ઉપરથી શુદ્ધ કરવા તેઈ એ. ત્યાં વિહરા આપે છે, બંને પાહમાં આવતો સર્ગ (સજ્જ નં) પાઠ શંકાસ્પદ રહે છે, ગમે તેમ ‘સાથે’ એ અર્થવાળા શબ્દની સાથે આપણે સપ્તમીની નહિ પણ તૃતીયાની આશા રાખી શકીએ. હવે ૨, ૩ માં આવેલું ચીપ આ બન્ને વિભક્તિ માટે ચાલી શકે તેવું છે. ૧, ૧૨ તુ માં આવેલા ચાંદા" માટે ડ્યુડર્સ (Bemerkungen über die sparche des biddh. Urkamons, ૐ 220-235) કહે છે કે— પ્રાચીન પૂર્વીય પ્રાકૃતમાં સપ્તમી અને તૃતીયા બહુવચનના (બંનેમાં—દિ અંતવાળા) એકસરખા રૂપો હોવાથી પાલી તેમ જ બૌદ્ધ સંસ્કૃતમાં—હિ અંતવાળા તૃતીયાના પ્રાચીન રૃપને ભૂલથી શુષુ ભૈયા સપ્તમીનાં રૂપો તરીકે બદલી નાખ્યા છે. ફ્ર્ત્યીશુ— જે માત્ર ભૂલ ન હોય તો—તે ઉપર જણાયા મુજબ સમાવી શકાય. સરખાવો પશેલનું વ્યાકરણ § ૩૭૧ અને ૩૭૬, અહીં (તૃતીયાને સપ્તમીના અર્થમાં ઘટાવાનો) ઊલટો ગોટાળો નો છે.
13a શુ (ધરની) પુત્રીઓ અને પુત્રવધુઓ સાથે” એમ અનુવાદ કરે છે. અને નોંધ કરે છે કે “અલબત્ત, એની પોતાની નહિં (SBE ૪૫. ૨૭૩)!” હું માનું છું કે શુ॰ ની નોંધ જેને લાગુ પડે છે અને ૨૦ ટી॰ સાથે સંમત છે એવું યા॰નું ભાષાંતર તદ્દન સાચું હતું. ચૂ॰ “મામિવિનમિશ્ર નરસ્યાસમ્મો મવેત્। યાનિન્દ્રિયગ્રામઃ વાજો પત્ર મુત। આ શ્લોક ટાંકે છે. જ્યારે ટી સમવે છે કે—જી ખતે બધે શુદ્ધ રહી શકે, પરંતુ બીનઓ એને માટે શંકા કરશે. આવી સ્થિતિ દૂર કરવી જોઈએ. આ દષ્ટિબિંદુ પર પછીના શ્લોકોમાં ભાર મૂકવામાં
આવ્યો છે.
14–16 આ શ્લોકોનું શુએ કરેલું તદ્દન જુદું વ્યાખ્યાન મારે ગળે ઊતરતું નથી. એક, મારો પોતાનો પ્રયત્ન પણ હંમેશા સફળ નીવડે છે એમ પણ ચોસ રીતે કહી શકું ન..
14c યા॰ નું ભાષાંતર——બધા પ્રાણીઓ કામમાં આસક્ત છે.” સત્ત નો અર્થ સત્ત્વ નહિ પણ સTM (અથવા આત્ત = આયત્ત ) સમજવાનું હું ગુ ની માક પસંદ કરું છું. અને કારાન્ત કોના, સત્તાને રસ્તે માં આવેલા શીત પુરુષ એ વના ‘તિ’ સાથે સંબંધ ધરાવતા સંબોધનના રૂપો સમજવાનું પસંદ કરું છું. 'd' નો અર્થ શંકાસ્પદ રહે છે. “તું માણસ છું. તે(સ્ત્રી)નું રક્ષણ અને પોષણ કર.” એવું ચાનું ભાષાંતર ટી॰ ને આધારે છે. ડી અને ૨૦ મલુમ્સ ને નોકર' એવા અર્થમાં એટલે કે 'પુરુષ'ના પંચ તરીકે સમજતા લાગે છે. કદાચ ગુસ્સે થયેલો ગૃહસ્થ સાધુને સૂચવતો હશે કે સ્ત્રીઓને મળવા કરતાં અને એમણે આપેલી ભિક્ષા ખાવા કરતાં સાધુએ પોતાના સ્રીવર્ગનું રક્ષણ અને પોષણ ન કરવું1 સરખાવો ચગડ ૧.૩.૨.૨ વગેરે. આ શ્લોકોમાં સાધુને કુટુંબમાં પાછા આવવા લલચાવતા સોંપતાલો, સગાંવહાલનું પોષણ કરવાની તેની લૌકિક (સોય) તે વિષે વારંવાર દબાણ કરે છે, (પોમ ો, વાચ...''; “માનવું પિયર વાસી પુત્તા તે, સાય, '' ઇત્યાદિ.)
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૫૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી
15a લારી- નિર્લેપ, તટસ્થ”. ભિક્ષા સમયે સ્ત્રીઓ સાથે જે શુદ્ધ આચરણ કરે છે તેવા સાધુ આ પ્રમાણે
ઓળખાય છે. 16ab આ શબ્દો ૧૫માં ઉલલેખાયેલા ના હોઈ શકવાની કદાચ શક્યતા છે. જોકે, એમ છાતી ઠોકીને કહેવાની
જરૂર નથી. શ૦ ૧૬cd માટે પણ તેમ જ માને છે, પણ એમનો અનુવાદ મારીમચડીને કરેલો લાગે છે. હું
માનું છું કે આ ઉત્તરાર્ધમાં આ પ્રકરણના કર્તાનો આદેશ સમાયેલો છે એમ લેવું એ વધારે શકય છે. 16d સંન્નિક્ષેગા નો અનુવાદ શુક “એક પ્રદેશમાં’ એમ કરે છે. પણ તેનો અર્થ “એક જ આસન પર જોડાજોડ
બેસવું” એમ વધુ અક્ષરશઃ લેવો જોઈ એ. ઉત્તરા ૧૬ માં બ્રહ્મચર્ય પાલન કરવા માટે (કંમર-સમાદિઠા) દશ નિયમો ગણાવે છે. તેમાંના પહેલા છ આ પ્રમાણે છે : (૧) સુવા-બેસવા માટે એકાંત સ્થાનનો ઉપયોગ (વિવિજ્ઞારું તયાાસા યાવનું “જુદાજુદા' એવું ભાષાંતર
બનાવે છે કે તેઓ “વિસ્તારું' એવો ખોટો પાઠ અનુસરે છે.) અને નહિ કે “ જયાં સ્ત્રીઓ, પશુઓ કે
પંઢો વારંવાર આવતા-જતા હોય તેવા સ્થાનો , (૨) સ્ત્રીઓ સંબંધી વાત ન કરવી. (૩) ને
સન્નિસેન્ના- વિરિરૂપ (૪) સ્ત્રીઓના લાવણ્ય કે સૌન્દર્યનું દર્શન ન કરવું. (૫) પડદા કે દીવાલ પાછળ ઊભેલી સ્ત્રીઓના હસવાના કે બીજા પ્રકારના જુદા જુદા અવાજે ન સાંભળવા. (1) ભૂતકાળમાં અનુભવેલા વિષયસુખોનું સમરણ ન કરવું.
આ યાદીમાં ખાસ કરીને નં૦ (૧) પછી “જિજ્ઞા’નો “ એક જ પ્રદેશમાં” એવો વધારે વ્યાપક અર્થ ભાગ્યે જ લઈ શકાય. એક જ આસન પર ” એમ વધારે સંકુચિત અર્થમાં જ એ શબ્દ સમજવો જોઈએ. “સ્ત્રીઓ સાથે એક આસન પર બેસવું નહિ જોઈ એ” એવું ચા નું ભાષાંતર નિશ્ચિત સાચું છે. સમવાયમાં આવેલા સંભોગના સભ્યો અંગેની બાર છૂટછાટોમાં પણ આ જ અર્થ જણાય છે. History of Jaina Monachism, પૃ. ૧૫ર ઉપર એસ. બી. દેવ આ પ્રમાણે સમજાવે છે : “(૧૧) સન્નિતિજ્ઞા : એક જ
સંભોગ ”)ના બીજા આચાર્ય સાથે ધાર્મિક બાબતોની ચર્ચા કરતી વખતે એક જ આસન પર બેસવું તે. 17ab આ પંક્તનો અન્વય “ (જ...વદ...પશુપા પો), ટૂંકમાં કહીએ તો, ઘણો જ શથિલ છે. ૨૦ અને ટીને
અનુસરતું યા૦નું ભાષાંતર આમ છે : “ યદ્યપિ ઘણા લોકો ઘર છોડે છે છતાં (તેમાંના) કેટલાક જ (ગૃહસ્થ અને સાધુની) વચલી અવસ્થાને પ્રાપ્ત કરે છે.” ટી ના કહ્યા મુજબ સાચ નો અર્થ પરિત્યજ્ય કરવો એ અસંભવિત છે. શુ ને આ સમાયું છે. છતાં એમનું ય ભાષાંતર : “ઘણા (સાધુઓ) (ાણે કે) (કેટલાંક) ધરોને વળગી રહ્યા છે”, ગળે ઊતરે એવું નથી. હેમચંદ્ર (૪.૧૬૨) પ્રમાણે અવર એ છે ને ધાવાદેશ (અવસતિ પરથી?) થઈ શકે છે. આ અર્થ છે કે અલબત્ત ચોક્ટર તો નથી જ, છતાં કંઈક અંશે સંતોષજનક છે. મિરસમાવને અર્થ શુક “સામાજિક સંબંધો” કરે છે. પરંતુ સંકૃત “નિશ્રામાવ' અને પાલી “નિરમાવ’ બનેનો અર્થ મૈથુન’ થાય છે. ખાસ કરીને સરખાવો : જાતક. ૨૬૪, ૧ (= ૫૦૭, ૨૪): “મિરસીમાવિથિયા વા’
સ્ત્રીઓ સાથે મૈથુન (જેનાથી બંને બાબતોમાં સાધુ પોતાની ઢિ ગુમાવે છે) કરીને.” પ્રાકૃત મિરર્સમાવનો અહીં પણ એ જ અર્થ ન માનવાનું હું કોઈ કારણ તો નથી.
Tયુવાને બદલે ચા પયા, અને સાત પૂpuતા આપે છે. હે કૌસમાં પૂળતા એવો વૈકલ્પિક પાઠ આપે છે. સારી રીતે સમર્થિત થયેલું આ પાઠાંતર મને સમજાતું નથી. અને ચૂતની વ્યાખ્યા “અથવા પના નિવાસેવિ પત્તા
નામ કૌરવ પ્રસ્તુત થવપામ્ ' પણ સમજાતી નથી. 18‘c' નો અંતભાગ ચ૦ સિવાય બધે દુષિત છે તેથી તર્કથી હું ચોક્કસ કહી શકું છું કે આપણે તાવ = તથાપિ એમ કે વાંચવું. પણ છેલ્લા શબ્દનું સાચું રૂપ કેવું હશે તે હું ચોક્કસ કહી શકતો નથી. 19d 0િાર સે મુગ્ગો : યા “તે ફરી ફરી નબળો થાય છે.” શુક “તે ફરી ફરી આધીન થાય છે.” બંને અર્થે
સંદર્ભમાં ખૂબ સારી રીતે બેસતા નથી.
Page #21
--------------------------------------------------------------------------
________________
રૂથીરિજા : ૨૫૭
છેટાવે છે. (યા
જ એમ જ માત્ર થાય
વારા મહુવત્તિ જાતિ
21-24 ચૂટ અને ટીના આધારે યા નું ભાષાંતર માને છે કે ૨૧૨૩ માં પુરુષો(“વ્યભિચારીઓ”)નું વર્ણન છે.
૨૩માંના પર્વ તા (સ્ત્રી) !) વઢિાપા નું ભાષાંતર “(લોકો) તેમ જાણવા છતાં પણ’ એમ કરે છે (એમનો પાઠ વિદ્વતાળ ! હોય એમ લાગે છે); જ્યારે ૨૪aમાં તે (સ્ત્રીઓને) વાકયના કર્તા તરીકે સમજે છે. શુ. ૨૧-૨૪ બધ માં સધુઓ જ લે છે. જેથી સાધુએ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો કારણકે (ત) તેઓ શ્લોકના પૂર્વાર્ધમાં વર્ણવ્યા પ્રમાણે વર્તે છે' એ પ્રકારની દલીલનો ભંગ થાય. ૨૧-૨૪ બધા શ્લોકોમાં સ્ત્રીઓની દુષ્ટતાનું જવલંત ઉદાહરણ છે એમાં મને શંકા નથી. ૨૧ અને પછીના શ્લોકોમાં જે સજાઓ, ખાસ કરીને નાક-કાન કાપીને વિકૃત બનાવવાની તે જમાનાએ રવીકારેલી સજાઓ વ્યભિચાણિી સ્ત્રીઓ માટે છે, નહિ કે વ્યભિચારી પુરુષો માટે. ૨૩માંની પંક્તિઓનો પરંપરાપ્રાપ્ત કમ ફેરવી નાખવાથી સુશ્લિષ્ટ, સયુતિક સંદર્ભ ઘટે છે. (બદલાયેલી પ્રથમ પંક્તિમાં સ્ત્રી, “રા' રૂપ પણ બતાવે છે કે ૨૨dમાં “પુળો ન વાહિમ્' એમ બોલનાર સ્ત્રી છે. ૨૩dમાં આવેલા
ભુજને વાવ અને શુ પૂર્વજન્મના કર્મો એટલે કે વેર્મનના પારિભાષિક અર્થમાં ધટાવે છે. (યા“ કર્મથી પ્રેરાઈને) પરંતુ મુળનો અર્થ કાર્ય, વાણીથી જુદું, એમ જ માત્ર થાય છે. (ટી. મવામર્દ ન વરિષ્યામિ, વિનવવાદવિ યાત્રા મહુવ ત્તિ તથાપિ પાર્મા યિયા અપર્વતાતિ વિરુપમાનિતા); સરખા ૨૪6માં વર્ણવેલો વાયા અને તનુજનો વિરોધ'. આ પાદમાં ચૂડ, ટીઅને ભાષાંતર પરિણિત્તાને રિ, જિાતિમાંથી આવતું બતાવે છે. એને પલણામે b અને વચ્ચે સીધો વિરોધ ઊભો થાય છે. એ ઉપ પરદ પૂરિનહાતિમાંથી
પણ લઈ શકાય છે, અને સંદર્ભ પણ નિઃશંક રીતે એવી અપેક્ષા રાખે છે. 28b રા નું ભાષાંતર શુ “ જ્યારે પકડાઈ જાય ત્યારે” (એટલે કે પૃET) એમ કરે છે. ટપણમાં તેઓ સમાચાર
૧, ૨, ૧ઃ પુઠ્ઠા વિ જ નિયäતિ મંલા મોળ પાડી અને ૧, ૬, ૨૪ પુટ્ટા વેને નિયટ્ટુતિ નાવિયવ વૈરાને ઉદધૃત કરે છે. પણ આ બંને ખંડોનું એમનું ભાષાંતર સૂયટ ૧, ૪, ૧, ૨૮થી તદ્દન જુદું છે. જુઓ ૧, ૨, ૧નો અનુવાદ: “આકર્ષણોને લીધે કેટલાક આળસુ લોકો મોહથી ઘેરાઈને (સંસારમાં) પાછા ફરે છે.” (યા. કેટલાક ખોટ શિખામણને અનુસરી સંયમમાંથી પાછા ફરે છે. તેઓ મોહથી ઘેરાયેલા મૂર્ખ લોકો છે.) ૧. ૬. ૨૪ નો અનુવાદ : “ દુઃખોથી ઘેરાયેલા કેટલાક છવ (બચાવવા) માટે પાછા ફરે છે.” (યાજ્યારે તેઓ (સાધુજીવનના) દુઃખોનો અનુભવ કરે છે ત્યારે જીવનના મોહને કારણે તેઓ પાછા ખસી જાય છે.) આ ખંડોમાં પુરસ્કૃષ્ટ છે. અને તેનો અર્થ “ ઘેરાયેલા' એટલે કે “પાશથી પીડાયેલા' (ાસ! જુઓ નીચે ૨.૨૧d સવ-Fારે સંજ્ઞા અvજરે) તેવો થાય છે. એનું સમર્થન માયાવંજ ૧. ૫. ૨. ૨ “જે મસરા પાર્દિ મેહિં ૩યાદુ ! તે સાયંકા Fસંતતિ, ૩યાહુ વારે, તે જાણે પુષ્ટ્રેડરિયાદ.” પણ આ અર્થ “પકડાઈ જાય ત્યારે, ગુનો કરતા પકડાય ત્યારે” ના કરતાં તદ્દન જુદો છે અને આ અર્થ અહીં જરા ય ચાલે એમ મને લાગતું નથી. તેથી મેં યા પ્રમાણે એનો અનુવાદ « જ્યારે પૂછવામાં આવે ત્યારે એમ કર્યો છે. અથવા બહુ બહુ તો આપણે એમ કહી શકીએ
કે “ક્યારે જવાબ માગવામાં આવે ત્યારે.” 29તે વિસા ની અસંયમ' એ રીતે આપેલી સમજૂતી મનાય તેવી નથી. વિષા નો સામાન્ય અર્થ “કંટાળેલો, નિરાશ,
ઉદાસ,” એવો થાય છે. વિસર્સ = * વિષomસિન એમ માનવું બહુ શકય નથી. •વિપાર્વેષિમાં વિ૬ “વિષ્કા”
શબ્દ મેળવવાનું શકય છે? સરખાવ વિન્ ! ને બદલે વિષ-વાળું સંસ્કૃત રૂપ વિપનિ. 80p મમતાં નિમગ્નનેન ને અક્ષરશઃ અર્થ= “પોતાની જાતના સમર્પણ સાથે” સરખાવો ૬b નિવવું સાયલા નિમર્તતિ. c Rાને ત્રાચિન! (ચ ટી.) કે ત્યાન (શુ) એ રીતે સમજાવવાની ભાગ્યે જ જરૂર છે. આ તો માત્ર તા તાતની
ખોટી જોડણી છે.
la એ ઉપર ૧.૧૧ જુઓ. 2c શુ “મિંઢિયાળ = રિમિળ, ઈન કરીને, વિકૃત બનાવીને ” એમ સમજાવે છે અને એનું ભાષાંતર “ઉઝરડીને ?
એમ કહે છે. હું એને ઇતિમ= ઠપકો આપવો, ગાળ દેવી” એમ સમજવાનું પસંદ કરું છું. ૩૦ સે વ મહું એવો ચૂટને પાઠ, પ્રાચીન પૂર્વીય રૂપ સાળિ (યું. ૦ બ૦ વ)ને દૂર કરી તેને વ્યવસ્થિત
બનાવવાનો ચોકખો પ્રયત્ન બતાવે છે.
સુ૦ ગ્ર૦૧૭
Page #22
--------------------------------------------------------------------------
________________
૫૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ પ્રસ્થ • 46 છન્દની દષ્ટિએ અશુદ્ધ છે. છઠ્ઠો ગણ'-ને બદલે – છે. શુદ્ધ પાઠ હું જણાવી શકું તેમ નથી. 6d ચ૦ અને ટી માં આપેલા વાવ = નાપિત એ અર્થને છોડીને શુ એ શબ્દને મહાવીરના પ્રસિદ્ધ નામ વાસવ
ઉપરથી ઘટાડે છે. અને આ પ્રમાણે ભાષાંતર કરે છે: “ અને સાધુ તરીકે તારી પાસે રહેતું રજોહરણ (સાફ કરવાની પીંછી) (શબ્દશઃ મહાવીરની પીંછી) મને આપ. પરંતુ રમો, ૨ સિવ વ એમ બે કારનો ઉપયોગ
આ અર્થનો વિરોધી છે. રા૫ અને ઓળનો સંબંધ દૂર કરીને (નવા! પાદમાં) આપેલા સમyગાળાદિનો માત્ર વાવ જડે સંબંધ ધટાવવા
એ દુષ્કર છે. વાસવ ની વ્યુત્પત્તિ ભલે ગમે તે હોય, પરંતુ એનો અર્થ “નાપિત થાય છે એ નિઃશંક છે. રાજકુમારની પ્રવજ્યાના આગમગ્રંથોમાં આવતાં વર્ણનો (નાથામા -વિયાણપન્નત્તિ) નો આરંભ રાજકુમારના વાળને ચાર આંગળ જેટલા ટૂંકાવવા માટે અસવ ને બોલાવવા મોકલવાથી જ હમેશા થાય છે. (“ ..મારસ ર૩રપુછ–વને નિવમળ-પાકો મરા-વેફે વહિ”.) આપણું સન્દર્ભમાં સ્ત્રી સાધુને બહાર જઈને પોતાને
માટે નાપતને બોલાવવાનું સ્પષ્ટ રીતે કહે છે. 76 કુચ –શબ્દનું સાચું સ્વરૂપ (જુઓ–ભિન્ન ભિન્ન પાઠાંતરો) કે એનો અર્થ ચોકકસ રીતે કહેવો તે અશકય છે.
હુંgણ એવો ટી. નો પર્યાય, જેનો અર્થ નાની વીણા થાય છે, માત્ર વ્યુત્પત્તિની દષ્ટિએ એક અનુમાન માત્ર છે.
હૈ. એનો અર્થ “કંકાવટી(ઉંઘુમવાની) એમ કરે છે. આ કંઈક, જે ખરા હોય તો, વધુ શક્ય લાગે છે. 7d શીલાંકની દષ્ટિએ ગુપસયા એટલે (યા ના શબ્દોમાં) “એક છેડો દાંતમાં રાખી બીજે છેડો ડાબે હાથે પકડી
જમણા હાથે વીણાની માફક વગાડવામાં આવતી વાંસની ચીપ કે ઝાડની છાલ” એવો થાય છે. શુ એનો અર્થ “ બસની લંગળી’ કરે છે. એમણે પોતે જ ઉદ્ધત કરેલા શીલાંકના વર્ણન સાથે આ અર્થનો ભાગ્યે જ મેળ બેસે છે.
દ્વિતીય અને ચતુર્થ પાદમાં પ્રસાધનની વસ્તુઓની ગણનામાં ગીતવાદ્યોને માની લીધેલો ઉલેખ શંકાસ્પદ લાગે છે. 8 આ શ્લોકમાં મોટે ભાગે પ્રસાધનની—ખાસ કરીને સુગંધી દ્રવ્યોની યાદી આપવામાં આવી છે. શબ્દકોષાનુસાર
ને પવના અર્થમાં વાપરી શકાય છે. 8c અનુકૃતિ સર્વાનુમતે મુ” એવો પાઠ સ્વીકારે છે. પરંતુ છંદની દષ્ટિએ મુદા - જરૂરી છે. મિgિ “ચોપડવું
ક્રયાપદ આયારંગ ૨. ૧૩. ૪ (અને ત્યાર પછીની પુનરાવૃત્તિઓમાં મળે છે....તેન વા ઘા વા વસાઇ વા મનવેક વા મિસ્ટિક્સ વા (દાંતન-વિહંક્સ વા). આ સ્થળે વાડમ એવું પાઠાંતર સ્વીકારીએ–એટલે કે મિઢિrtને બદલે આમિ&િા ક્રિયાપદ માનીએ-તો તે વાંધા ભરેલું નથી કારણકે સૂયગડ ૧. ૪. ૨. ૮માં અંદની દષ્ટિએ મિઢિયાને બદલે મ°– એ પ્રમાણે સ્વીકારવું જ પડે છે. ચૂર્ણિકા નોંધે છે: માય નિ તમાસણ
मक्खणम् एव. 9a અનુકૃતિનો સર્વસ્વીકૃત પાઠ પદરહિ છન્દની દષ્ટિએ અશુદ્ધ કરે છે. ટીકાકારોને પ્રદતિ ને “આપવું, લાવવું' એવા
પ્રાચીન અર્થની ખબર ન હતી તેથી તેમણે તે શબ્દને ક દર એ રીતે સમજાવ્યો. (જુઓઃ ચૂ૦ મૃ૨ આદરાદિ;
ટી. કોર્ષા.......માદર) આમ આ + આહિર પરથી અપભ્રષ્ટ થઈ પાદરાદિ બન્યું. 9b gવાદન–એવું એકવચનાંત ૨૫ યાન ખેંચે એવું છે. ચૂ૦ કહે છે : છત્ત નાનાદિ કવાળë વા નાનાદિ ત્તિ
માહિા ની નાળાસ તતો . “છોવાથી નાણાહિ’ એ પાઠ સ્વીકારવા મન લોભાય એ રવાભાવિક છે. છેલ્લા પદ નાદિના ચર્ણિકાર “લાવ, કારણકે તું જાણે છે (કે એ કયાં છે) અથવા “ જ્યાંથી જાણે ત્યાંથી” એવો અર્થ કરે છે. નાનાદિનો આ સ્થળે અને ૧૨bમાં તેમ જ ૧૦dમાં વિશાળ િનો ઉપર પ્રમાણેનો અર્થ અશક્ય ભલે ન હોય છતાં જરા ખેંચતાણીને કરેલો લાગે છે. સર્વત્ર “ભાવ” એવા જ અર્થની અપેક્ષા રખાય, “ જાણ” એવા અર્થની નહિ. (૧૪dમાં આવેલા નાની બાબત જુદી છે). વળી પૂર્ણતયા સમાંતર એવા ૧૧'માં
rફ' એવો પાઠ મળે છે. ઉપર હમણાં જ નિર્દિષ્ટ કરેલાં ત્રણે રૂપો કેવળ અત્યંત પ્રાચીન ભ્રષ્ટ પાઠાં છે અને તેમનું જ નાના અને ઉપ યાદિ (અથવા ચારેય સ્થળે માહિ) એમ શુદ્ધીકરણ શક્ય છે ખરું? મૂળ ગ્રન્થમાં આ પાઠને સામેલ કરવાની ધૃષ્ટતા હું નથી કરતો છતાં મારી શંકાને ઉવેખી પણ શકતો નથી, 9c અર્થ પુત્ર-રાવ કર્યો છે. શીલાંકને એ માટે પ્રમાણભૂત માનવો જ રહ્યો. એનો અર્થ સંરકૃત “ફૂલ'=
જવ, એક જાતનું ઘાસ, વગેરે” એવો અર્થ લઈ શકાય?
Page #23
--------------------------------------------------------------------------
________________
ચીરા ઃ ૨૫૯
10d અનુશ્રુતિ પ્રમાટેનું મે પ હન્ત પ્રમાણે પ્રક્ષિપ્ત પુરવાર થાય છે. જંતુ-વિય = નાપર્નિવાર = પંખો ખે પ્રમાણે હું સમતપ લઉં છું, ચાૌત્યે (રા'ની પોતાની આવૃત્તિમાં ૨.૮ની નોંધમાં) હિંસુ ને સપ્તમી બહુવચન તરીકે સમાવે છે તે ગળે ઊતરતું નથી. આ શબ્દ વૈદિક ‘પ્રંસ’ (પિશેલ § ૧૦૧, ૧૦૫) ઉપરથી ઊતરી આવ્યો હોય કે તેની સાથે સંબંધ ધરાવતો હોય એમ માનવામાં ભાગ્યે જ કોઈ ને શંકા હોય. 12 (′′ એ નની એ ખામી ભરેલા કૂચ ને સુધારવા સ્વીકારેલા) ને બદલે પૃચ એવો પાઠ પણ શક્ય છે. વાવસાયો * વાત છે એવું ૫ નોંધે છે.
દ્રષ્ટિએ
સૂયાજ
प्फल
18ed, 14ab માં બંને પંક્તિઓ આ રળે યોગ્ય છે કારણકે આ પંક્તિઓ બાળકનો જન્મ થઈ ગયા પછી જ સાર્થક બને છે. જ્યારે સર્વપ્રથમ ૧૫dમાં જ સ્ત્રીના દોહદની વાત આવે છે અને ત્યાર પછી ૧૬, ૧૭માં બાળકનો જન્મ અને ત્યાર બાદ સાધુએ ન છાજતી વસ્તુઓ કરવાની વાત આવે છે. થળે ૧૩માં આયેલા અતિ અને ૧૪૯ માં આપેલા પાર્ક સમિયાયજ્ઞમની વચ્ચે આવેલી આ બંને પંકિતભામાં કોઈ પણ આજ્ઞાર્થના ૨૫ સાથે સંબંધ કરી શકાતો નથી તેથી આ પંક્તિ ક્રિયાપદરહિત બની જાય છે. આમ છતાં આ પંકિતઓને આગળ પછીની પંક્તિઓમાં પણ આનુપૂર્વીના ક્રમમાં ગોઠવી પરિસ્થિતિ બદલાઈ શકાતી નથી, અને ચોક્કસ કઈ જગાએ આ પંક્તિઓન સમાવવા તે કહેવું પણ અપરું છે. આણી પાસે જે રીતે ધન્ય છે તેમાં કોઈ ઢંગધડા વગરના સંગ્રાહકે સંતોષજનક થીંગડા મા જેવું કામ કર્યું છે એવી મારી ચોક્કસ ખાતરી છતાં એમાં ફેરફાર કરવાનું મેં માંડી વાળ્યું છે. 13c શુ॰ સરવાજનો સ્વરપાત્ર એવો કામચલાઉ પર્યાય આપી ‘રણશિંગુ ' એવો અર્થ કરે છે. રાત = ‘ ધનુષ ’ એવા અનુશ્રુતિના અર્થને ન સ્વીકારવા માટે તેઓ બે કારણો આપે છે: (૧) પાત નો અર્થ ધનુપ્' નહિ પણ
("
"
માણનું છૂટવું' એવો થાય છે અને (૨) “ ગ્રન્થકારે સમજૂતીની રીતે આપેલા ચતુર્થીના રૂપો પ્રમાણે આળક ઉત્તરોત્તર મોડું થતું જાય છે; નાજુક બાળવયમાં ધનુષ એના કશાય ઉપયોગનું નથી, " હવે શુ એ બાત'નો • નવ-ખાત ’ એવો કરેલો અર્થ જ બરોબર છે એમ પણ નથી. એનો અર્થ સામાન્ય રીતે પુત્ર, પુમાન અપય એવો થાય છે. એમાં ઉપરની સ્પષ્ટતા નથી.
*
C
૦ અને ટીહ પ્રમાણે સામ = શ્રમનો પુત્ર' પરંતુ પાછી સામોર અને બૌદ્ધ સંસ્કૃત શ્રમપીર એ બંનેનો અર્થ • શીખાઉં " થાય છે. અને આ શબ્દ અહીં એ જ અર્થમાં મારીમાં વપરાયો હોય એંમ બને. કુમારનો અર્થ
F
-
:
રાજકુમાર ', ટીકાકારો ને સાયા હોય—અને હું માનું છું કે તે સાચા —તો મારી ઉપરની ધારણા ખી છે. भुमोटी कुमारभूताय श्वरूपाय राजकुमारभूताय वा मत्पुत्राय ५० एसो मम देवकुमारभूतो ઇત્યાદિ, અામ એમાં ઉંમરની મર્યાદા નથી (વળી ધ્યાનમાં રાખો કે ધરાનો ઘડો મોટી ઉંમર સાથે—ખાસ કરીને જરાય મેળ નહિ ખાય.
.
13d શીલાંકને અનુસરીને હત્યાનો અર્થ ચા ખુદ' કરે છે અને શુ (લાકડાનો!) વાછરડો” એમ કરે છે. પરંતુ તદ્દન સ્પષ્ટ એવા આ શબ્દની સમજૂતી શીલાંક ‘ત્રિહાયનું માવર્તમ્' એ પ્રમાણે કેમ આપે છે તે મને સમજાતું નથી. સેન્ટ પિટર્સબર્ગના લઘુકોશ પ્રમાણે શોધવાનો અર્થ · બળદ કે ગાય વડે હંકાતું ગાડું' એમ થાય છે, અને મોઢું-તે-દારોના ખોદકામે બતાવ્યું કે કે છેક ત્રીજી સહસ્રાબ્દી જેટલા પ્રાચીન કાળમાં બળદગાડાંનાં રમકડાં પ્રચતિત હતાં.
15ab નયનનુત્તમ્ ના શબ્દ એમ સૂચવતો લાગે છે કે અહીં શ્રમને નળી ખુશી લાવવાનું નથી હું પણ એને નથી પાટી નાખી આપવાનું કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણે તેને નવી તૈયાર પાદુકાઓ લાવવા માટે નહિ પરંતુ સું— (બ્રાસમાંથી જાતે ગૂંથવાનું કહેવામાં આવ્યું છે.
16 યા॰ અને શુ કહે છે તેમ પ્રથમ પાને સતિ સપ્તમી તરીકે જરૂર સમજી શકાય. પણ હું તેને સ્રીના કથનના ભાગ તરીકે લેવાનું વધુ પસંદ કરું છું. દ્વિતીયપાદ છંદ્રની દૃષ્ટિએ એટલો બધો ભ્રષ્ટ છે કે ગ્રન્થને શુદ્ધ માની શકાચ તેમ નથી. તેમ છતાં શકય ફેરફારનું સૂચન કરવાની મારી શકિત નથી,
tt
'
19a “આ (સ્ત્રીઓ)ની બાબતમાં આ પ્રમાણે જણાવવું જોઈએ ” આ પ્રકારનું શુ॰ ભાષાન્તર કૃત્રિમ લાગે છે કારણકે આ અર્થમાં વિશષ્યનો સંબંધ સપ્તમ્યન્ત તાલુ, સાથે જોડવાનું મુશ્કેલ છે. યા॰ વિશાળ નો અર્થ ‘ વિનતિ ' સમજી આમાંય તાજુ એ પદ વિચિત્ર લાગે છે. સાહસ કરું છું. ગૃહસ્થ પાસે એની
33
“ સ્ત્રીઓની વિનતિઓ પ્રત્યે દરકાર રાખવી નહિ ” એમ ભાષાન્તર કરે છે. વિજ્ઞપ્પ નો અર્થ 15d*માં આવેલા આળપ્પાથી ભિન્ન નથી એમ સૂચવાનું હું
Page #24
--------------------------------------------------------------------------
________________ ર૬૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ પની, નોકર કે ગુલામ તરીકેની સેવાઓ લેતી હોવાથી એની જે અણછાજતી સ્થિતિ બને છે તેના નિર્દેશ આ શબ્દ કરે છે. 20 વેદ અને વેબ્ધ એવા બે વિચિત્ર પઠાન્તરો આપે છે. આ બન્નેમાંનો [ કદાચ એવું સૂચવે છે કે મૂળમાં વેaq એ વિશ્વ=વિનતિ, પરથી સાધેલા વૈજ્ઞાણ એવું રૂપ હોવું જોઈએ. સમગ્ર સંદર્ભ અને 15d *માં આવેલા માપ ને ધ્યાનમાં લેતાં એને કામચલાઉ અર્થ “વિનતિ, આજ્ઞાંકિતપણું, વૈતરો” એવો થઈ શકે. 20d ()inળાનો અર્થ શુ છે પોતાના હાથે' એમ કરે છે. પરંતુ ત્રણ વખત આવતો ન શબ્દ રણ નિષેધ દશાવે છે. છેલ્લો નિષેધ હસ્તમૈથુનનો છે. 2ad ટી, વૈ૦ અને હે. (20 પાદ ઉદ્ધત કરતી નથી) જાસદે પાઠ સ્વીકારવામાં સંમત છે. પરંતુ એમાં બે માત્ર ધટે છે. 22d સુવિમુને બદલે ગાવા ને કાઢી નાખીશું તોય છન્દને ન્યાય આપવાનું એટલું જ શક્ય બનશે. પરંતુ અર્થની દષ્ટિએ આ ફેરફાર અનુકૂળ નથી. સા. અને હ૦ માં મળતું “વિદો મામોવર’ એવું પાઠાન્તર અધ્યાયને અને મંગળ શબ્દ મોવહુ લાવવાની ઈચ્છાથી કદાચ સ્વીકારાયું લાગે છે. * મળ લેખમાં 13d ને બદલે ભૂલથી 16c છપાયું છે. - અનુવાદક . નોંધઃ ઈન્ડો-ઇરાનીઅન જર્નલ (ગ્રંથ 2, અંક 4, પૃ. ૨૪૯-૨૭૦)માં પ્રગટ થયેલ અંગ્રેજી લેખનો અનુવાદ કરવાની મંજરી આપવા માટે પ્રૉ૦ ડૉઆલ્સડોર્ફનો આભાર માનું છું –અરુણોદય નવ જાની * * * *