________________
રૂરિજા ઃ ૨૫૩
15c ચૂ૦ : ભ૩; અo: પુરસ દોહ;
d ટી, વૈ૦, હ૦ : ત્રાસ વા. 166 ઈ : વ ા (૨૦ : ઇસ તે દિ ઇ િવ vi)
c ટીહ૦ : મહું પુ;
d ૨૦ : મારવા મવતિ ૩ઢા . 17: ટી. વૈ૦ હૈ : સુદિરા ચૂટ દિ°િ (અઈટ : સુદિર°) 18a હૈ૦ : લઇ°; ચૂ૦ : ૮ c ટી હૈ૦ : મિવ (અ. ઈ. : મણ 4), ચ૦ : વરસે
વાર d ટીહે : મંતવ; : મૂત. 198 ટી. વૈ૦ હૈ૦ : ઇવં (પરંતુ ટી. ની ટીકામાં તત્ત્વ અને અ૦ ઈ: પડ્યું!) ૨૦ : પર્વ અને યં; ટી. વૈ૦ હૈ ?
વિન્નí, ચૂ૦ : તારિ વૈદું અને વેર b ટી. વૈ૦ હૈ : સંવં સંવાë
c ટી. વૈ૦ હૈ: ૩ વણાઇ (પણ ટીની ટીકામાં અાવ્યાતા અ૦, ઈડ : માયા), 202 ૧૦ઃ મયUT; cહેચૂ૦ : કૃત્યિ;
d ટી : સય 21a ચૂટ : ;
d ટી. વૈ૦ હે : સરફે મળ° 22b ટી. ધુમરણ પુત્ર; વૈ૦ : ધુચરy; હે. ઘૂમરણ ધૂમ અ૦ : પૂતરણ d ટી. વૈ. હૈ૦ : સુવિમુકે મામો સાવ : વિ યામુવા; હૈ૦ : પરિવાનાસિ પછી કસમાં વિરે મામુઠ્ઠાઇ ઉમેરે છે.
ટિપ્પણ (૧) (યા: યાકોબી શુઃ શુબ્રિગ) 1b પરંપરા પ્રમાણે વિધ્વનહાય એ સંબંધક ભૂતકૃદંત છે. તેથી “ને' થી શરૂ થતા ગૌણ વાકયમાં મુખ્ય ક્રિયાપદ
આવતું નથી. વિનહાર (વિકજ્ઞાતિ) એમ સુધારવાથી ક્રિયાપદ મળી જાય છે. ય ની દૃ કરવી એ માત્ર જોડણીને
જ પ્રશ્ન છે. • ટીકાકારો ફરમાવે છે (અને અનુવાદકો રવીકારે છે) કે દિ નો અર્થ સહિતી ફન-ટુન-ગ્રારિ, સ્વ
વા હિતઃ તિઃ (૨૦ : સહિત ના હિં; માતમને વા હિત: સ્વતઃ)- એ પ્રમાણે કરે છે. પણ આ પ્રકારના વૈકલ્પિક વ્યાખ્યાનો એમની લાચારી સૂચવે છે. મારું સૂચન છે કે ઇgિ (અથવા વધારે સારું—g - વરgિ ?) એટલે કે સાહિતઃ એમ વાંચવું. આમ કરવાથી આગળ આવેલા છે નો અર્થ સમર્થિત થાય છે. અને ગ્રન્થમાં સાધુને એકલા અને એકાંતમાં રહેવા માટે જે વારંવાર આગ્રહ કરવામાં આવ્યો છે તેની સાથે એ અર્થ બંધ બેસે છે. તા. ૧૧-૧-૬૫ ના પત્રમાં પ્રોઆલ્સૉર્ડ લખે છે કે ઉપરનું સૂચન “હg = () સપ્ટ બરોબર નથી. શુબિંગની માફક “સિદ્ધ” એવો અર્થ કરવો. ચર્ચા માટે જુઓ: પ્રૉ. આલ્સડૉ સત્તર-સાય
studies, ઈન્ડો-ઇરાનિયન જર્નલ, ૬-૨, પૃ૦ ૧૨૧. 26 શીલાંક અને ચ૦ મંદ્ર ને તત્સમ ગણે છે (જે અર્થ નીચે આગળ મળે છે), માત્ર આ પ્રમાણે ભાષાંતર કરે છે :
“ગમે તેવી મૂર્ખ હોય તો પણ સ્ત્રીઓ નિપુણ બહાનાઓ દ્વારા તેની પાસે જાય છે.” પણ આ અર્થ સંતોષજનક નથી. આ અનુવાદને સુધારતાં શુ મંા નો અર્થ “ખરાબ ઈરાદાથી એમ કરે છે. મેવાનો અર્થ અહીં મુન્દ્રા થાય છે એમાં મને જરાય શંકા નથી. ટીકાકારોને આ શબ્દના પ્રાચીન (વૈદિક) અર્થની ખબર નહોતી. તેથી મન્દ્ર શબ્દના પ્રાચીન અર્થના અજ્ઞાનને લીધે-મુન્દ્રમાાન શબ્દનું પાલીમાં “તમાળી” એવા ખોટો અનુવાદ થયો છે. (જુઓ યુઝર્સ: Bemerkungen über die sprache des buddhistischen Urkanons $ 167).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org