SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી 15a લારી- નિર્લેપ, તટસ્થ”. ભિક્ષા સમયે સ્ત્રીઓ સાથે જે શુદ્ધ આચરણ કરે છે તેવા સાધુ આ પ્રમાણે ઓળખાય છે. 16ab આ શબ્દો ૧૫માં ઉલલેખાયેલા ના હોઈ શકવાની કદાચ શક્યતા છે. જોકે, એમ છાતી ઠોકીને કહેવાની જરૂર નથી. શ૦ ૧૬cd માટે પણ તેમ જ માને છે, પણ એમનો અનુવાદ મારીમચડીને કરેલો લાગે છે. હું માનું છું કે આ ઉત્તરાર્ધમાં આ પ્રકરણના કર્તાનો આદેશ સમાયેલો છે એમ લેવું એ વધારે શકય છે. 16d સંન્નિક્ષેગા નો અનુવાદ શુક “એક પ્રદેશમાં’ એમ કરે છે. પણ તેનો અર્થ “એક જ આસન પર જોડાજોડ બેસવું” એમ વધુ અક્ષરશઃ લેવો જોઈ એ. ઉત્તરા ૧૬ માં બ્રહ્મચર્ય પાલન કરવા માટે (કંમર-સમાદિઠા) દશ નિયમો ગણાવે છે. તેમાંના પહેલા છ આ પ્રમાણે છે : (૧) સુવા-બેસવા માટે એકાંત સ્થાનનો ઉપયોગ (વિવિજ્ઞારું તયાાસા યાવનું “જુદાજુદા' એવું ભાષાંતર બનાવે છે કે તેઓ “વિસ્તારું' એવો ખોટો પાઠ અનુસરે છે.) અને નહિ કે “ જયાં સ્ત્રીઓ, પશુઓ કે પંઢો વારંવાર આવતા-જતા હોય તેવા સ્થાનો , (૨) સ્ત્રીઓ સંબંધી વાત ન કરવી. (૩) ને સન્નિસેન્ના- વિરિરૂપ (૪) સ્ત્રીઓના લાવણ્ય કે સૌન્દર્યનું દર્શન ન કરવું. (૫) પડદા કે દીવાલ પાછળ ઊભેલી સ્ત્રીઓના હસવાના કે બીજા પ્રકારના જુદા જુદા અવાજે ન સાંભળવા. (1) ભૂતકાળમાં અનુભવેલા વિષયસુખોનું સમરણ ન કરવું. આ યાદીમાં ખાસ કરીને નં૦ (૧) પછી “જિજ્ઞા’નો “ એક જ પ્રદેશમાં” એવો વધારે વ્યાપક અર્થ ભાગ્યે જ લઈ શકાય. એક જ આસન પર ” એમ વધારે સંકુચિત અર્થમાં જ એ શબ્દ સમજવો જોઈએ. “સ્ત્રીઓ સાથે એક આસન પર બેસવું નહિ જોઈ એ” એવું ચા નું ભાષાંતર નિશ્ચિત સાચું છે. સમવાયમાં આવેલા સંભોગના સભ્યો અંગેની બાર છૂટછાટોમાં પણ આ જ અર્થ જણાય છે. History of Jaina Monachism, પૃ. ૧૫ર ઉપર એસ. બી. દેવ આ પ્રમાણે સમજાવે છે : “(૧૧) સન્નિતિજ્ઞા : એક જ સંભોગ ”)ના બીજા આચાર્ય સાથે ધાર્મિક બાબતોની ચર્ચા કરતી વખતે એક જ આસન પર બેસવું તે. 17ab આ પંક્તનો અન્વય “ (જ...વદ...પશુપા પો), ટૂંકમાં કહીએ તો, ઘણો જ શથિલ છે. ૨૦ અને ટીને અનુસરતું યા૦નું ભાષાંતર આમ છે : “ યદ્યપિ ઘણા લોકો ઘર છોડે છે છતાં (તેમાંના) કેટલાક જ (ગૃહસ્થ અને સાધુની) વચલી અવસ્થાને પ્રાપ્ત કરે છે.” ટી ના કહ્યા મુજબ સાચ નો અર્થ પરિત્યજ્ય કરવો એ અસંભવિત છે. શુ ને આ સમાયું છે. છતાં એમનું ય ભાષાંતર : “ઘણા (સાધુઓ) (ાણે કે) (કેટલાંક) ધરોને વળગી રહ્યા છે”, ગળે ઊતરે એવું નથી. હેમચંદ્ર (૪.૧૬૨) પ્રમાણે અવર એ છે ને ધાવાદેશ (અવસતિ પરથી?) થઈ શકે છે. આ અર્થ છે કે અલબત્ત ચોક્ટર તો નથી જ, છતાં કંઈક અંશે સંતોષજનક છે. મિરસમાવને અર્થ શુક “સામાજિક સંબંધો” કરે છે. પરંતુ સંકૃત “નિશ્રામાવ' અને પાલી “નિરમાવ’ બનેનો અર્થ મૈથુન’ થાય છે. ખાસ કરીને સરખાવો : જાતક. ૨૬૪, ૧ (= ૫૦૭, ૨૪): “મિરસીમાવિથિયા વા’ સ્ત્રીઓ સાથે મૈથુન (જેનાથી બંને બાબતોમાં સાધુ પોતાની ઢિ ગુમાવે છે) કરીને.” પ્રાકૃત મિરર્સમાવનો અહીં પણ એ જ અર્થ ન માનવાનું હું કોઈ કારણ તો નથી. Tયુવાને બદલે ચા પયા, અને સાત પૂpuતા આપે છે. હે કૌસમાં પૂળતા એવો વૈકલ્પિક પાઠ આપે છે. સારી રીતે સમર્થિત થયેલું આ પાઠાંતર મને સમજાતું નથી. અને ચૂતની વ્યાખ્યા “અથવા પના નિવાસેવિ પત્તા નામ કૌરવ પ્રસ્તુત થવપામ્ ' પણ સમજાતી નથી. 18‘c' નો અંતભાગ ચ૦ સિવાય બધે દુષિત છે તેથી તર્કથી હું ચોક્કસ કહી શકું છું કે આપણે તાવ = તથાપિ એમ કે વાંચવું. પણ છેલ્લા શબ્દનું સાચું રૂપ કેવું હશે તે હું ચોક્કસ કહી શકતો નથી. 19d 0િાર સે મુગ્ગો : યા “તે ફરી ફરી નબળો થાય છે.” શુક “તે ફરી ફરી આધીન થાય છે.” બંને અર્થે સંદર્ભમાં ખૂબ સારી રીતે બેસતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230038
Book TitleItthi parinna
Original Sutra AuthorN/A
AuthorLudvig Alsford
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy