SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ રૂથીરિજા : ૨૫૭ છેટાવે છે. (યા જ એમ જ માત્ર થાય વારા મહુવત્તિ જાતિ 21-24 ચૂટ અને ટીના આધારે યા નું ભાષાંતર માને છે કે ૨૧૨૩ માં પુરુષો(“વ્યભિચારીઓ”)નું વર્ણન છે. ૨૩માંના પર્વ તા (સ્ત્રી) !) વઢિાપા નું ભાષાંતર “(લોકો) તેમ જાણવા છતાં પણ’ એમ કરે છે (એમનો પાઠ વિદ્વતાળ ! હોય એમ લાગે છે); જ્યારે ૨૪aમાં તે (સ્ત્રીઓને) વાકયના કર્તા તરીકે સમજે છે. શુ. ૨૧-૨૪ બધ માં સધુઓ જ લે છે. જેથી સાધુએ સ્ત્રીઓનો વિશ્વાસ ન કરવો કારણકે (ત) તેઓ શ્લોકના પૂર્વાર્ધમાં વર્ણવ્યા પ્રમાણે વર્તે છે' એ પ્રકારની દલીલનો ભંગ થાય. ૨૧-૨૪ બધા શ્લોકોમાં સ્ત્રીઓની દુષ્ટતાનું જવલંત ઉદાહરણ છે એમાં મને શંકા નથી. ૨૧ અને પછીના શ્લોકોમાં જે સજાઓ, ખાસ કરીને નાક-કાન કાપીને વિકૃત બનાવવાની તે જમાનાએ રવીકારેલી સજાઓ વ્યભિચાણિી સ્ત્રીઓ માટે છે, નહિ કે વ્યભિચારી પુરુષો માટે. ૨૩માંની પંક્તિઓનો પરંપરાપ્રાપ્ત કમ ફેરવી નાખવાથી સુશ્લિષ્ટ, સયુતિક સંદર્ભ ઘટે છે. (બદલાયેલી પ્રથમ પંક્તિમાં સ્ત્રી, “રા' રૂપ પણ બતાવે છે કે ૨૨dમાં “પુળો ન વાહિમ્' એમ બોલનાર સ્ત્રી છે. ૨૩dમાં આવેલા ભુજને વાવ અને શુ પૂર્વજન્મના કર્મો એટલે કે વેર્મનના પારિભાષિક અર્થમાં ધટાવે છે. (યા“ કર્મથી પ્રેરાઈને) પરંતુ મુળનો અર્થ કાર્ય, વાણીથી જુદું, એમ જ માત્ર થાય છે. (ટી. મવામર્દ ન વરિષ્યામિ, વિનવવાદવિ યાત્રા મહુવ ત્તિ તથાપિ પાર્મા યિયા અપર્વતાતિ વિરુપમાનિતા); સરખા ૨૪6માં વર્ણવેલો વાયા અને તનુજનો વિરોધ'. આ પાદમાં ચૂડ, ટીઅને ભાષાંતર પરિણિત્તાને રિ, જિાતિમાંથી આવતું બતાવે છે. એને પલણામે b અને વચ્ચે સીધો વિરોધ ઊભો થાય છે. એ ઉપ પરદ પૂરિનહાતિમાંથી પણ લઈ શકાય છે, અને સંદર્ભ પણ નિઃશંક રીતે એવી અપેક્ષા રાખે છે. 28b રા નું ભાષાંતર શુ “ જ્યારે પકડાઈ જાય ત્યારે” (એટલે કે પૃET) એમ કરે છે. ટપણમાં તેઓ સમાચાર ૧, ૨, ૧ઃ પુઠ્ઠા વિ જ નિયäતિ મંલા મોળ પાડી અને ૧, ૬, ૨૪ પુટ્ટા વેને નિયટ્ટુતિ નાવિયવ વૈરાને ઉદધૃત કરે છે. પણ આ બંને ખંડોનું એમનું ભાષાંતર સૂયટ ૧, ૪, ૧, ૨૮થી તદ્દન જુદું છે. જુઓ ૧, ૨, ૧નો અનુવાદ: “આકર્ષણોને લીધે કેટલાક આળસુ લોકો મોહથી ઘેરાઈને (સંસારમાં) પાછા ફરે છે.” (યા. કેટલાક ખોટ શિખામણને અનુસરી સંયમમાંથી પાછા ફરે છે. તેઓ મોહથી ઘેરાયેલા મૂર્ખ લોકો છે.) ૧. ૬. ૨૪ નો અનુવાદ : “ દુઃખોથી ઘેરાયેલા કેટલાક છવ (બચાવવા) માટે પાછા ફરે છે.” (યાજ્યારે તેઓ (સાધુજીવનના) દુઃખોનો અનુભવ કરે છે ત્યારે જીવનના મોહને કારણે તેઓ પાછા ખસી જાય છે.) આ ખંડોમાં પુરસ્કૃષ્ટ છે. અને તેનો અર્થ “ ઘેરાયેલા' એટલે કે “પાશથી પીડાયેલા' (ાસ! જુઓ નીચે ૨.૨૧d સવ-Fારે સંજ્ઞા અvજરે) તેવો થાય છે. એનું સમર્થન માયાવંજ ૧. ૫. ૨. ૨ “જે મસરા પાર્દિ મેહિં ૩યાદુ ! તે સાયંકા Fસંતતિ, ૩યાહુ વારે, તે જાણે પુષ્ટ્રેડરિયાદ.” પણ આ અર્થ “પકડાઈ જાય ત્યારે, ગુનો કરતા પકડાય ત્યારે” ના કરતાં તદ્દન જુદો છે અને આ અર્થ અહીં જરા ય ચાલે એમ મને લાગતું નથી. તેથી મેં યા પ્રમાણે એનો અનુવાદ « જ્યારે પૂછવામાં આવે ત્યારે એમ કર્યો છે. અથવા બહુ બહુ તો આપણે એમ કહી શકીએ કે “ક્યારે જવાબ માગવામાં આવે ત્યારે.” 29તે વિસા ની અસંયમ' એ રીતે આપેલી સમજૂતી મનાય તેવી નથી. વિષા નો સામાન્ય અર્થ “કંટાળેલો, નિરાશ, ઉદાસ,” એવો થાય છે. વિસર્સ = * વિષomસિન એમ માનવું બહુ શકય નથી. •વિપાર્વેષિમાં વિ૬ “વિષ્કા” શબ્દ મેળવવાનું શકય છે? સરખાવ વિન્ ! ને બદલે વિષ-વાળું સંસ્કૃત રૂપ વિપનિ. 80p મમતાં નિમગ્નનેન ને અક્ષરશઃ અર્થ= “પોતાની જાતના સમર્પણ સાથે” સરખાવો ૬b નિવવું સાયલા નિમર્તતિ. c Rાને ત્રાચિન! (ચ ટી.) કે ત્યાન (શુ) એ રીતે સમજાવવાની ભાગ્યે જ જરૂર છે. આ તો માત્ર તા તાતની ખોટી જોડણી છે. la એ ઉપર ૧.૧૧ જુઓ. 2c શુ “મિંઢિયાળ = રિમિળ, ઈન કરીને, વિકૃત બનાવીને ” એમ સમજાવે છે અને એનું ભાષાંતર “ઉઝરડીને ? એમ કહે છે. હું એને ઇતિમ= ઠપકો આપવો, ગાળ દેવી” એમ સમજવાનું પસંદ કરું છું. ૩૦ સે વ મહું એવો ચૂટને પાઠ, પ્રાચીન પૂર્વીય રૂપ સાળિ (યું. ૦ બ૦ વ)ને દૂર કરી તેને વ્યવસ્થિત બનાવવાનો ચોકખો પ્રયત્ન બતાવે છે. સુ૦ ગ્ર૦૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230038
Book TitleItthi parinna
Original Sutra AuthorN/A
AuthorLudvig Alsford
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Criticism
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy