________________
ચીરા ઃ ૨૫૯
10d અનુશ્રુતિ પ્રમાટેનું મે પ હન્ત પ્રમાણે પ્રક્ષિપ્ત પુરવાર થાય છે. જંતુ-વિય = નાપર્નિવાર = પંખો ખે પ્રમાણે હું સમતપ લઉં છું, ચાૌત્યે (રા'ની પોતાની આવૃત્તિમાં ૨.૮ની નોંધમાં) હિંસુ ને સપ્તમી બહુવચન તરીકે સમાવે છે તે ગળે ઊતરતું નથી. આ શબ્દ વૈદિક ‘પ્રંસ’ (પિશેલ § ૧૦૧, ૧૦૫) ઉપરથી ઊતરી આવ્યો હોય કે તેની સાથે સંબંધ ધરાવતો હોય એમ માનવામાં ભાગ્યે જ કોઈ ને શંકા હોય. 12 (′′ એ નની એ ખામી ભરેલા કૂચ ને સુધારવા સ્વીકારેલા) ને બદલે પૃચ એવો પાઠ પણ શક્ય છે. વાવસાયો * વાત છે એવું ૫ નોંધે છે.
દ્રષ્ટિએ
સૂયાજ
प्फल
18ed, 14ab માં બંને પંક્તિઓ આ રળે યોગ્ય છે કારણકે આ પંક્તિઓ બાળકનો જન્મ થઈ ગયા પછી જ સાર્થક બને છે. જ્યારે સર્વપ્રથમ ૧૫dમાં જ સ્ત્રીના દોહદની વાત આવે છે અને ત્યાર પછી ૧૬, ૧૭માં બાળકનો જન્મ અને ત્યાર બાદ સાધુએ ન છાજતી વસ્તુઓ કરવાની વાત આવે છે. થળે ૧૩માં આયેલા અતિ અને ૧૪૯ માં આપેલા પાર્ક સમિયાયજ્ઞમની વચ્ચે આવેલી આ બંને પંકિતભામાં કોઈ પણ આજ્ઞાર્થના ૨૫ સાથે સંબંધ કરી શકાતો નથી તેથી આ પંક્તિ ક્રિયાપદરહિત બની જાય છે. આમ છતાં આ પંકિતઓને આગળ પછીની પંક્તિઓમાં પણ આનુપૂર્વીના ક્રમમાં ગોઠવી પરિસ્થિતિ બદલાઈ શકાતી નથી, અને ચોક્કસ કઈ જગાએ આ પંક્તિઓન સમાવવા તે કહેવું પણ અપરું છે. આણી પાસે જે રીતે ધન્ય છે તેમાં કોઈ ઢંગધડા વગરના સંગ્રાહકે સંતોષજનક થીંગડા મા જેવું કામ કર્યું છે એવી મારી ચોક્કસ ખાતરી છતાં એમાં ફેરફાર કરવાનું મેં માંડી વાળ્યું છે. 13c શુ॰ સરવાજનો સ્વરપાત્ર એવો કામચલાઉ પર્યાય આપી ‘રણશિંગુ ' એવો અર્થ કરે છે. રાત = ‘ ધનુષ ’ એવા અનુશ્રુતિના અર્થને ન સ્વીકારવા માટે તેઓ બે કારણો આપે છે: (૧) પાત નો અર્થ ધનુપ્' નહિ પણ
("
"
માણનું છૂટવું' એવો થાય છે અને (૨) “ ગ્રન્થકારે સમજૂતીની રીતે આપેલા ચતુર્થીના રૂપો પ્રમાણે આળક ઉત્તરોત્તર મોડું થતું જાય છે; નાજુક બાળવયમાં ધનુષ એના કશાય ઉપયોગનું નથી, " હવે શુ એ બાત'નો • નવ-ખાત ’ એવો કરેલો અર્થ જ બરોબર છે એમ પણ નથી. એનો અર્થ સામાન્ય રીતે પુત્ર, પુમાન અપય એવો થાય છે. એમાં ઉપરની સ્પષ્ટતા નથી.
*
C
૦ અને ટીહ પ્રમાણે સામ = શ્રમનો પુત્ર' પરંતુ પાછી સામોર અને બૌદ્ધ સંસ્કૃત શ્રમપીર એ બંનેનો અર્થ • શીખાઉં " થાય છે. અને આ શબ્દ અહીં એ જ અર્થમાં મારીમાં વપરાયો હોય એંમ બને. કુમારનો અર્થ
F
-
:
રાજકુમાર ', ટીકાકારો ને સાયા હોય—અને હું માનું છું કે તે સાચા —તો મારી ઉપરની ધારણા ખી છે. भुमोटी कुमारभूताय श्वरूपाय राजकुमारभूताय वा मत्पुत्राय ५० एसो मम देवकुमारभूतो ઇત્યાદિ, અામ એમાં ઉંમરની મર્યાદા નથી (વળી ધ્યાનમાં રાખો કે ધરાનો ઘડો મોટી ઉંમર સાથે—ખાસ કરીને જરાય મેળ નહિ ખાય.
.
13d શીલાંકને અનુસરીને હત્યાનો અર્થ ચા ખુદ' કરે છે અને શુ (લાકડાનો!) વાછરડો” એમ કરે છે. પરંતુ તદ્દન સ્પષ્ટ એવા આ શબ્દની સમજૂતી શીલાંક ‘ત્રિહાયનું માવર્તમ્' એ પ્રમાણે કેમ આપે છે તે મને સમજાતું નથી. સેન્ટ પિટર્સબર્ગના લઘુકોશ પ્રમાણે શોધવાનો અર્થ · બળદ કે ગાય વડે હંકાતું ગાડું' એમ થાય છે, અને મોઢું-તે-દારોના ખોદકામે બતાવ્યું કે કે છેક ત્રીજી સહસ્રાબ્દી જેટલા પ્રાચીન કાળમાં બળદગાડાંનાં રમકડાં પ્રચતિત હતાં.
15ab નયનનુત્તમ્ ના શબ્દ એમ સૂચવતો લાગે છે કે અહીં શ્રમને નળી ખુશી લાવવાનું નથી હું પણ એને નથી પાટી નાખી આપવાનું કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણે તેને નવી તૈયાર પાદુકાઓ લાવવા માટે નહિ પરંતુ સું— (બ્રાસમાંથી જાતે ગૂંથવાનું કહેવામાં આવ્યું છે.
16 યા॰ અને શુ કહે છે તેમ પ્રથમ પાને સતિ સપ્તમી તરીકે જરૂર સમજી શકાય. પણ હું તેને સ્રીના કથનના ભાગ તરીકે લેવાનું વધુ પસંદ કરું છું. દ્વિતીયપાદ છંદ્રની દૃષ્ટિએ એટલો બધો ભ્રષ્ટ છે કે ગ્રન્થને શુદ્ધ માની શકાચ તેમ નથી. તેમ છતાં શકય ફેરફારનું સૂચન કરવાની મારી શકિત નથી,
tt
'
19a “આ (સ્ત્રીઓ)ની બાબતમાં આ પ્રમાણે જણાવવું જોઈએ ” આ પ્રકારનું શુ॰ ભાષાન્તર કૃત્રિમ લાગે છે કારણકે આ અર્થમાં વિશષ્યનો સંબંધ સપ્તમ્યન્ત તાલુ, સાથે જોડવાનું મુશ્કેલ છે. યા॰ વિશાળ નો અર્થ ‘ વિનતિ ' સમજી આમાંય તાજુ એ પદ વિચિત્ર લાગે છે. સાહસ કરું છું. ગૃહસ્થ પાસે એની
33
“ સ્ત્રીઓની વિનતિઓ પ્રત્યે દરકાર રાખવી નહિ ” એમ ભાષાન્તર કરે છે. વિજ્ઞપ્પ નો અર્થ 15d*માં આવેલા આળપ્પાથી ભિન્ન નથી એમ સૂચવાનું હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org