________________
૨૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ યથ
“યંતિ વંશવં તાહિ; વમા સમાદિ ગોહિ?” तम्हा समणा न समेति; आय-हियाएँ संनिसेज्जाओ ॥१६॥ बहवे गिहाइँ अवहट्ट मिस्सीभावं पत्थुया एगे। ધુવ-મામ્ વ વવયંતિ-; વાયા વીરિયં સીરા ! | ૨૦ || सुद्धं रवई परिसाए; अह रहसम्मि दुक्कडं करेइ । નાતિ તણાવ વિયા; “મારૂં મહાલવું” તિ || ૨૮ | सय दुक्कडं च नो वयइ आइट्ठो वि प्पकत्थई बाले ।
વાડાવી ના જાડી?”, ચોકસંતો નાદ સે મુનો | ૨૧ II કથા વિ ફ્રંથિ-વસેલુ; પુરિસા થિ-વેચ- ન્ના पण्णा-समन्निया व्-एगे; नारीणं वसं वसं उवकसति ॥२०॥
વિ દૂરથ-વાદ્ય છેઝાઁ ; મહુવા વન્દ્ર-મંત- તે . अवि तेयसाऽभितवणाइँ; तच्छिय खार-सिंचणाई च ॥२१॥ अदु कण्ण-नास-छेजाइँ; कंठ-च्छेदणं तितिक्खंति । इइ एत्थ पाव-संतत्ता; न य ३ति "पुणो न काहं" ति ॥२२॥
“સમાધિયોગથી ભ્રષ્ટ થઈને તેઓ તે(સ્ત્રી) સાથે પરિચય કરે છે” તેથી શ્રમણે પોતાના ભલા માટે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસતા નથી. (૧૬)
ઘણા ઘરોમાં જાય છે (?), કેટલાક મૈથુનનું સેવન કરે છે (અને છતાં) ધ્રુવમાર્ગની વાતો કરે છે. વાતો કરવી એ ખરાબ ચારિત્ર્યવાળાઓનું જોર છે*. (૧૭)
પરિષદોમાં પવિત્ર (શબ્દોની) ગર્જના કરે છે, જ્યારે એકાંતમાં દુકૃત્યો કરે છે. છતાં ય રહ્યા માણસે એને ઓળખી કાઢે છે કે, “આ ધુતારો અને મહાન શઠ છે” (૧૮)
અને જાતે (પોતાનું) દુકૃત્ય કહેતો નથી અને જ્યારે એને બતાવવામાં આવે છે ત્યારે એ નાદાને બણગાં ફૂંકે છે, અને જ્યારે એને શિખામણ આપવામાં આવે છે કે “સ્ત્રી-વેદનો વિચાર કર અને એમ ન કરીશ” ત્યારે ખૂબ ગ્લાનિ પામે છે. (૧૯)
સ્ત્રીઓનું પોષણ કરવાના અનુભવવાળા અને જેઓ સ્ત્રીવેદને સારી રીતે જાણે છે તેવા પુરુષ પણ– અને પ્રજ્ઞાયુક્ત પણ કેટલાક (લોકો) સ્ત્રીઓને વશ થઈ જાય છે. (૨૦)
હાથપગનું કાપી નાખવું, અથવા ચામડી કે માંસ ઊતરડી નાખવું, અગ્નિમાં તપાવવું અને ઘામાં ક્ષારનું સિંચવું. (૨૧)
અથવા કાન અને નાકનું કાપવું, ગળું કાપવું–આ બધું (સ્ત્રીઓ) સહન કરે છે છતાં—અહીં (આ લોકમાં) પાપથી દુઃખી થવા છતાં—“હું ફરી નહિ કરું” એ પ્રમાણે તેઓ કહેતી નથી. (૨૨)
* વધારે સારો અર્થ :
ખરાબ ચાઉચવાળાઓનું જોર વાણીમાં હોય છે. (સરખાવો : વન વીર્ય દિવાના )
--- અનુવાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org