________________
अह तत्थ पुणो नमयंती; बद्धे मिए व पाण;
अह से पई पच्छा; एवं विवेगम् आदाय; तम्हा उ वज्जए इत्थी; ગૌર્ યુાળ વસ-વત્તી-; जे एयम् उछम् अणु गिद्धा; तस्सिए वि से भिक्खू; अधूराहि सुहाहि ; मह वा कुमारीहि ; अदु नाइणं च सुहिणं वा; મિઠ્ઠા, સત્તા નામેહિ !; समणं पिद-उदासीणं; अदुभयहि नत्थे हि ;
रहकारो व नेमिम् अणुपुव्वं । फंदते न मुच्चए ताहे
इcatfor : ૨૪૩
|| $ 11
|| ↑ ||
भोच्चा पायसं व विस- मिस्सं । संवासो न कप्पए दविए વિન-જિલ્લું વાટ નખ્ખા | आघाए न से विनिग्गंथे अन्नयरा हु ते कुसीलाणं । नो विहरेज्ज सहणम् इत्थी ॥ १२ ॥ हि अदुव दासीहि ।
1 ?°
संथ से न कुज्ज अणगारे ॥ १३ ॥ अप्पियं दहु एगया होइ રવલ-પોસળે મનુસ્મોઽસ! ’’|| ૪ || तत्थ वि ताव एगे कुप्पंति । इत्थी - दोस- संकिणो होन्ति
|| ↑ ॥
અથવા નિર્ભય અને એકલા ફરનાર સિંહને જેમ મરેલા પશુવડે (લોકો ખાંધે છે) તેમ સ્ત્રીઓ સંયમી અને એકલા ફરનાર સાધુને પાશવડે ખાંધે છે. (૮)
પછી વિષમિશ્રિત દૂધપાક ખાઈ ને (જેમ કોઈ પસ્તાય) તેમ તે પાછળથી પરતાય છે. એ રીતે એકાંત સ્વીકારીને સાધુને (!) માટે (કુટુંબ) સાથેનો વાસ યોગ્ય નથી. (૧૦)
તેથી (સ્ત્રીઓને) વિષથી ખરડાયેલા કાંટા જેવી જાણીને (તેમનો) ત્યાગ કરવો જોઈએ. જે ઓજસ્વી છતાં કુટુંબને વશવત્ રહેનાર છે તે પણ નિગ્રંથ કહેવાતો નથી. (૧૧)
Jain Education International
જેઓ આવી ભિક્ષાના લોભી હોય છે તેઓ કુશીલો (ખરાબ ચારિત્ર્યવાળા) પૈકીના જ કેટલાક છે. ઉત્તમ તપ કરનારા ભિક્ષુએ પણ સ્ત્રીઓની સાથે ફરવું નહિ. (૧૨)
અનાગાર (ધરરહિત) સાધુએ (પોતાની) પુત્રીઓ કે પુત્રવધૂઓ, ધાત્રીઓ કે દાસીઓ, મોટી ઉંમરની કે કુંવારીઓ સાથે પરિચય ન કરવો. (૧૩)
(સાધુને સ્ત્રીઓ સાથે ભળતો જોઈ ને) સગાંવહાલાં તથા મિત્રોને પણ કોઈકવાર માઠું લાગે છે* (અને કહે છે કે—) હે લોભી, વાસનાઓમાં આસક્ત ! તું ય (સામાન્ય) માણસ છે—જો તું (સ્ત્રીઓનું રક્ષણ અને પોષણ કરે તો. (૧૪)
ઉદાસીન શ્રમણને પણ જોઈ ને કેટલાક તેના પર ગુસ્સે થાય છે. અથવા (સાધુને) ભોજન આપતી વખતે (પોતાની) સ્ત્રીઓમાં (ચારિત્ર્ય) દોષની શંકા કરે છે. (૧૫)
* અને ન ગમતું જોઈ ને સગાંવહાલાં કે મિત્રોને પણ એકાદ વખત (મનમાં વિચાર) થઈ આવે છે.’—આ પ્રમાણે અર્થ વધુ સુસંગત લાગે છે.
For Private & Personal Use Only
—— અનુવાદક
www.jainelibrary.org