Book Title: Itthi parinna
Author(s): Ludvig Alsford
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 22
________________ ૫૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ પ્રસ્થ • 46 છન્દની દષ્ટિએ અશુદ્ધ છે. છઠ્ઠો ગણ'-ને બદલે – છે. શુદ્ધ પાઠ હું જણાવી શકું તેમ નથી. 6d ચ૦ અને ટી માં આપેલા વાવ = નાપિત એ અર્થને છોડીને શુ એ શબ્દને મહાવીરના પ્રસિદ્ધ નામ વાસવ ઉપરથી ઘટાડે છે. અને આ પ્રમાણે ભાષાંતર કરે છે: “ અને સાધુ તરીકે તારી પાસે રહેતું રજોહરણ (સાફ કરવાની પીંછી) (શબ્દશઃ મહાવીરની પીંછી) મને આપ. પરંતુ રમો, ૨ સિવ વ એમ બે કારનો ઉપયોગ આ અર્થનો વિરોધી છે. રા૫ અને ઓળનો સંબંધ દૂર કરીને (નવા! પાદમાં) આપેલા સમyગાળાદિનો માત્ર વાવ જડે સંબંધ ધટાવવા એ દુષ્કર છે. વાસવ ની વ્યુત્પત્તિ ભલે ગમે તે હોય, પરંતુ એનો અર્થ “નાપિત થાય છે એ નિઃશંક છે. રાજકુમારની પ્રવજ્યાના આગમગ્રંથોમાં આવતાં વર્ણનો (નાથામા -વિયાણપન્નત્તિ) નો આરંભ રાજકુમારના વાળને ચાર આંગળ જેટલા ટૂંકાવવા માટે અસવ ને બોલાવવા મોકલવાથી જ હમેશા થાય છે. (“ ..મારસ ર૩રપુછ–વને નિવમળ-પાકો મરા-વેફે વહિ”.) આપણું સન્દર્ભમાં સ્ત્રી સાધુને બહાર જઈને પોતાને માટે નાપતને બોલાવવાનું સ્પષ્ટ રીતે કહે છે. 76 કુચ –શબ્દનું સાચું સ્વરૂપ (જુઓ–ભિન્ન ભિન્ન પાઠાંતરો) કે એનો અર્થ ચોકકસ રીતે કહેવો તે અશકય છે. હુંgણ એવો ટી. નો પર્યાય, જેનો અર્થ નાની વીણા થાય છે, માત્ર વ્યુત્પત્તિની દષ્ટિએ એક અનુમાન માત્ર છે. હૈ. એનો અર્થ “કંકાવટી(ઉંઘુમવાની) એમ કરે છે. આ કંઈક, જે ખરા હોય તો, વધુ શક્ય લાગે છે. 7d શીલાંકની દષ્ટિએ ગુપસયા એટલે (યા ના શબ્દોમાં) “એક છેડો દાંતમાં રાખી બીજે છેડો ડાબે હાથે પકડી જમણા હાથે વીણાની માફક વગાડવામાં આવતી વાંસની ચીપ કે ઝાડની છાલ” એવો થાય છે. શુ એનો અર્થ “ બસની લંગળી’ કરે છે. એમણે પોતે જ ઉદ્ધત કરેલા શીલાંકના વર્ણન સાથે આ અર્થનો ભાગ્યે જ મેળ બેસે છે. દ્વિતીય અને ચતુર્થ પાદમાં પ્રસાધનની વસ્તુઓની ગણનામાં ગીતવાદ્યોને માની લીધેલો ઉલેખ શંકાસ્પદ લાગે છે. 8 આ શ્લોકમાં મોટે ભાગે પ્રસાધનની—ખાસ કરીને સુગંધી દ્રવ્યોની યાદી આપવામાં આવી છે. શબ્દકોષાનુસાર ને પવના અર્થમાં વાપરી શકાય છે. 8c અનુકૃતિ સર્વાનુમતે મુ” એવો પાઠ સ્વીકારે છે. પરંતુ છંદની દષ્ટિએ મુદા - જરૂરી છે. મિgિ “ચોપડવું ક્રયાપદ આયારંગ ૨. ૧૩. ૪ (અને ત્યાર પછીની પુનરાવૃત્તિઓમાં મળે છે....તેન વા ઘા વા વસાઇ વા મનવેક વા મિસ્ટિક્સ વા (દાંતન-વિહંક્સ વા). આ સ્થળે વાડમ એવું પાઠાંતર સ્વીકારીએ–એટલે કે મિઢિrtને બદલે આમિ&િા ક્રિયાપદ માનીએ-તો તે વાંધા ભરેલું નથી કારણકે સૂયગડ ૧. ૪. ૨. ૮માં અંદની દષ્ટિએ મિઢિયાને બદલે મ°– એ પ્રમાણે સ્વીકારવું જ પડે છે. ચૂર્ણિકા નોંધે છે: માય નિ તમાસણ मक्खणम् एव. 9a અનુકૃતિનો સર્વસ્વીકૃત પાઠ પદરહિ છન્દની દષ્ટિએ અશુદ્ધ કરે છે. ટીકાકારોને પ્રદતિ ને “આપવું, લાવવું' એવા પ્રાચીન અર્થની ખબર ન હતી તેથી તેમણે તે શબ્દને ક દર એ રીતે સમજાવ્યો. (જુઓઃ ચૂ૦ મૃ૨ આદરાદિ; ટી. કોર્ષા.......માદર) આમ આ + આહિર પરથી અપભ્રષ્ટ થઈ પાદરાદિ બન્યું. 9b gવાદન–એવું એકવચનાંત ૨૫ યાન ખેંચે એવું છે. ચૂ૦ કહે છે : છત્ત નાનાદિ કવાળë વા નાનાદિ ત્તિ માહિા ની નાળાસ તતો . “છોવાથી નાણાહિ’ એ પાઠ સ્વીકારવા મન લોભાય એ રવાભાવિક છે. છેલ્લા પદ નાદિના ચર્ણિકાર “લાવ, કારણકે તું જાણે છે (કે એ કયાં છે) અથવા “ જ્યાંથી જાણે ત્યાંથી” એવો અર્થ કરે છે. નાનાદિનો આ સ્થળે અને ૧૨bમાં તેમ જ ૧૦dમાં વિશાળ િનો ઉપર પ્રમાણેનો અર્થ અશક્ય ભલે ન હોય છતાં જરા ખેંચતાણીને કરેલો લાગે છે. સર્વત્ર “ભાવ” એવા જ અર્થની અપેક્ષા રખાય, “ જાણ” એવા અર્થની નહિ. (૧૪dમાં આવેલા નાની બાબત જુદી છે). વળી પૂર્ણતયા સમાંતર એવા ૧૧'માં rફ' એવો પાઠ મળે છે. ઉપર હમણાં જ નિર્દિષ્ટ કરેલાં ત્રણે રૂપો કેવળ અત્યંત પ્રાચીન ભ્રષ્ટ પાઠાં છે અને તેમનું જ નાના અને ઉપ યાદિ (અથવા ચારેય સ્થળે માહિ) એમ શુદ્ધીકરણ શક્ય છે ખરું? મૂળ ગ્રન્થમાં આ પાઠને સામેલ કરવાની ધૃષ્ટતા હું નથી કરતો છતાં મારી શંકાને ઉવેખી પણ શકતો નથી, 9c અર્થ પુત્ર-રાવ કર્યો છે. શીલાંકને એ માટે પ્રમાણભૂત માનવો જ રહ્યો. એનો અર્થ સંરકૃત “ફૂલ'= જવ, એક જાતનું ઘાસ, વગેરે” એવો અર્થ લઈ શકાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24