Book Title: Itthi parinna
Author(s): Ludvig Alsford
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 9
________________ થીરિજા : ૨૪૫ एवं पिता वदित्ताणं; अदुवा कम्मुणा अबकरेंति । सुयम् एयम् एवम् एगेसिं; इत्थी-वेदे वि ह सुयक्खायं ॥२३ ।। अन्नं मणेण चिंतेंति; वाया अन्नं च, कम्मुणा अन्नं । तम्हा न सद्दहे भिक्खू ; बहु-मायाओ इथिओ नच्चा ।। २४ ।। जुवई समणं बूया वि: "चित्त्-अलंकारगाणि परिहित्ता। વિરથા વરિ-મહું ટૂહું; ધH માફક છે, મચંતા” || ૨ || મદ્ સાવિયા-વાણ ; “ગંતિ સાHિળી ૨ સમri 1 2 जउ-कुंभे जहा उवज्जोई संवासे विदू वि सीएजा ॥ २६ ॥ जउ-कुंभे जोइ-उवगूढे; आसुऽभितत्ते नासम् उवयाइ ।। एव-इत्थियाहि अणगारा; संवासेण नासम् उवयंति || ૨૭ ||. कुवंति पावगं कम्म; पुट्ठा व्.एगे एवम् आहेसु-। નોડહું શનિ વં તિ; “અં–મારૂની મમ-g” ત્તિ | ૨૮ || बालस्स मंदयं बिइयं; जम् अवकडं अवजाणई भुज्जो । दुगुणं करेइ से पावं; पूयण-कामए विस्-अन्नेसी ॥२९ ।। संलोकणिजम् अणगारं; आय-गयं निमंतणेणाऽऽहु। . “વલ્થ વ, તાવ! પાચં વા; મજં વાન પલrદે!” ! રૂ૦ | અથવા (કદાચ) તેમ કહીને પણ કાર્ય દ્વારા પાપનું આચરણ કરશે. સ્ત્રીવેદમાં જે ખરેખર કહેવાયું છે તે આ પ્રમાણે કેટલાકે સાંભળ્યું છે. (૨૩) (સ્ત્રીઓ) મનથી એકનો, વાણુથી અન્યનો, તો વળી કર્મથી અન્યનો વિચાર કરે છે; માટે સ્ત્રીઓને બહુ કપટવાળી જાણીને ભિક્ષુએ એમનો વિશ્વાસ કરવો નહિ. (૨૪) યુવતી શ્રમણને એમ પણ કહે કે : “ જાતજાતના અલંકારોનો ત્યાગ કરીને હું સંસારનો ત્યાગ કરીશ અને તપનું આચરણ કરીશ, હે ભદંત, મને ધર્મનો ઉપદેશ આપો” (૨૫) અથવા શ્રાવિકાના બહાના નીચે “હું શ્રમણોની સહધર્મચારિણી (સાથે ધર્મનું આચરણ કરનારી) છે એમ કહેશે). (સ્ત્રીઓ) સાથે રહેવાથી વિદ્વાન સાધુ પણ અગ્નિ પાસે રાખવામાં આવેલ લાખના ધડાની માફક નાશ પામશે. (૨૬) અગ્નિથી ઘેરાયેલો અને તપેલો લાખનો ઘડો જલદીથી નાશ પામે છે તેમ અનગારો (સાધુઓ) સ્ત્રીઓ સાથે રહેવાથી નાશ પામે છે. (૨૭) કેટલાક (સ્ત્રીઓ સાથે) પાપ કર્મ કરે છે અને પૂછવામાં આવે ત્યારે આ પ્રમાણે કહે છે: “હું પાપ કરતો નથી, આ તો મારા ખોળામાં સૂતી છે” (૨૮) નાદાનની મૂર્ખાઈ એ છે કે એ પોતાના દુષ્કૃત્યને વારંવાર નકારે છે. આ રીતે બેવડું પાપ કરે છે. માનની કામનાવાળો છે અને અશુદ્ધિને ઈચ્છે છે. (૨૯) દેખાવડા સાધુને જોઈને પોતાની જાતને અર્પતાં (કેટલીક સ્ત્રીઓ) કહેશેઃ “હે તાત, વસ્ત્ર કે પાત્ર કે અન્ન અથવા પીણાનું ગ્રહણ કરો. (૩૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24