Book Title: Itthi parinna
Author(s): Ludvig Alsford
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 19
________________ ફ્રીપરિન્ના :૨૫૫ તે માત્ર ૨૦, ટી અને અનુવાદકો એને ત્તિ એ પ્રમાણે ૩ પુ, એ, ૧૦ સમજાવે છે અને ‘ તે ઉપદેશ કરે છે ’ એવો અર્થ કરે છે. પણ ‘આવ્યા'નો આવો અર્થ નથી. આધાપ એટલે આઘ્યાતઃ એમાં મને જરાય શંકા નથી. 12ä અણુને લંડન એમ દ્વતીયા સાથે જતું કર્મપ્રવચનીય સમજી કે નવુ વિઝા ' એમ બે શબ્દો ના લખવા એ જણનું છે. ચારાનો ય “પાપી (સંબંધ)' એવો કરે છે. અને યુ॰ · કચરો ' (નોંધ : “આ સ્ત્રીઓને લાગુ પડે છે ’') અર્થ ’ એવો અર્થ કરે છે. પાલીમાં ાનો અર્થ જંગલમાં મુનિઓએ ભેગાં કરેલાં કુળ અને મૂળ એવો થાય છે. દા॰ ત॰, જાતક॰ IV પૃ૦ ૨૩ : ૩ચ્છા-ન-છેદ યાપેંતો જાતક૦ ૫૦૭,૧૮ : પાસારું રિસ્વાન વનનુંટાય વાંસ ચે ગાઢ ૧, ૧૫૫ અને Py, IV છમાં હન્ધ્યાપારો તો સાપાત્રમાં જે કંઈ આવે તેનાથી સંતોષા એવું વચન છે. અને PV પરની ટીકા અહીં એને પુંછેન મિત્રાચારેળ રુદ્રે પત્તાતે બહારે તો'' એ રીતે સમજાવે છે. આ રીતે એ શબ્દનો અર્થ ‘દાન ’ થાય છે. અને આયારાંગ ૨.૩.૧.૨ માં પિન્ટુ અથવા મિલા ના પર્યાય તરીકે વપરાયા છે. આ ફૅકરામાં અમુક ગામ કે નગરને ચોમાસુ ગાળવા માટે અયોગ્ય ઢરાવનારી શરતોની ગણતરી કરવામાં આવી છે : નો સુમે ાસુ છે અહેળિો. યા॰ આનું “જે સહેલાઇથી ન મેળવી શકાય...યુદ્ધ, સ્વીકાર્ય દાન છે એ પ્રમાણે સાચું ભાષાંતર કરે છે. ’” ઇ ટી, મૈં તુમાં દંતની વિષ્ટિએ અશુદ્ધ પાર્ટ; ચમાં શુ; આ બંને પાટો વચ્ચે છંદની દિએ સાચા સમાધાનના પ્રયત્ન કર્યો છે. d પરંપરાએ સર્વાનુમતે સ્વીકારેલો ‘વિ' એ પાઠ છંદની દૃષ્ટિએ ખોટો છે. એને ૨, ૩ò ઉપરથી શુદ્ધ કરવા તેઈ એ. ત્યાં વિહરા આપે છે, બંને પાહમાં આવતો સર્ગ (સજ્જ નં) પાઠ શંકાસ્પદ રહે છે, ગમે તેમ ‘સાથે’ એ અર્થવાળા શબ્દની સાથે આપણે સપ્તમીની નહિ પણ તૃતીયાની આશા રાખી શકીએ. હવે ૨, ૩ માં આવેલું ચીપ આ બન્ને વિભક્તિ માટે ચાલી શકે તેવું છે. ૧, ૧૨ તુ માં આવેલા ચાંદા" માટે ડ્યુડર્સ (Bemerkungen über die sparche des biddh. Urkamons, ૐ 220-235) કહે છે કે— પ્રાચીન પૂર્વીય પ્રાકૃતમાં સપ્તમી અને તૃતીયા બહુવચનના (બંનેમાં—દિ અંતવાળા) એકસરખા રૂપો હોવાથી પાલી તેમ જ બૌદ્ધ સંસ્કૃતમાં—હિ અંતવાળા તૃતીયાના પ્રાચીન રૃપને ભૂલથી શુષુ ભૈયા સપ્તમીનાં રૂપો તરીકે બદલી નાખ્યા છે. ફ્ર્ત્યીશુ— જે માત્ર ભૂલ ન હોય તો—તે ઉપર જણાયા મુજબ સમાવી શકાય. સરખાવો પશેલનું વ્યાકરણ § ૩૭૧ અને ૩૭૬, અહીં (તૃતીયાને સપ્તમીના અર્થમાં ઘટાવાનો) ઊલટો ગોટાળો નો છે. 13a શુ (ધરની) પુત્રીઓ અને પુત્રવધુઓ સાથે” એમ અનુવાદ કરે છે. અને નોંધ કરે છે કે “અલબત્ત, એની પોતાની નહિં (SBE ૪૫. ૨૭૩)!” હું માનું છું કે શુ॰ ની નોંધ જેને લાગુ પડે છે અને ૨૦ ટી॰ સાથે સંમત છે એવું યા॰નું ભાષાંતર તદ્દન સાચું હતું. ચૂ॰ “મામિવિનમિશ્ર નરસ્યાસમ્મો મવેત્। યાનિન્દ્રિયગ્રામઃ વાજો પત્ર મુત। આ શ્લોક ટાંકે છે. જ્યારે ટી સમવે છે કે—જી ખતે બધે શુદ્ધ રહી શકે, પરંતુ બીનઓ એને માટે શંકા કરશે. આવી સ્થિતિ દૂર કરવી જોઈએ. આ દષ્ટિબિંદુ પર પછીના શ્લોકોમાં ભાર મૂકવામાં આવ્યો છે. 14–16 આ શ્લોકોનું શુએ કરેલું તદ્દન જુદું વ્યાખ્યાન મારે ગળે ઊતરતું નથી. એક, મારો પોતાનો પ્રયત્ન પણ હંમેશા સફળ નીવડે છે એમ પણ ચોસ રીતે કહી શકું ન.. 14c યા॰ નું ભાષાંતર——બધા પ્રાણીઓ કામમાં આસક્ત છે.” સત્ત નો અર્થ સત્ત્વ નહિ પણ સTM (અથવા આત્ત = આયત્ત ) સમજવાનું હું ગુ ની માક પસંદ કરું છું. અને કારાન્ત કોના, સત્તાને રસ્તે માં આવેલા શીત પુરુષ એ વના ‘તિ’ સાથે સંબંધ ધરાવતા સંબોધનના રૂપો સમજવાનું પસંદ કરું છું. 'd' નો અર્થ શંકાસ્પદ રહે છે. “તું માણસ છું. તે(સ્ત્રી)નું રક્ષણ અને પોષણ કર.” એવું ચાનું ભાષાંતર ટી॰ ને આધારે છે. ડી અને ૨૦ મલુમ્સ ને નોકર' એવા અર્થમાં એટલે કે 'પુરુષ'ના પંચ તરીકે સમજતા લાગે છે. કદાચ ગુસ્સે થયેલો ગૃહસ્થ સાધુને સૂચવતો હશે કે સ્ત્રીઓને મળવા કરતાં અને એમણે આપેલી ભિક્ષા ખાવા કરતાં સાધુએ પોતાના સ્રીવર્ગનું રક્ષણ અને પોષણ ન કરવું1 સરખાવો ચગડ ૧.૩.૨.૨ વગેરે. આ શ્લોકોમાં સાધુને કુટુંબમાં પાછા આવવા લલચાવતા સોંપતાલો, સગાંવહાલનું પોષણ કરવાની તેની લૌકિક (સોય) તે વિષે વારંવાર દબાણ કરે છે, (પોમ ો, વાચ...''; “માનવું પિયર વાસી પુત્તા તે, સાય, '' ઇત્યાદિ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24