Book Title: Gunanurag Kulak Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે માત્ર જીજ નકલેજ શીલક છે માટે હેલા તે પહેલા. મલયાસુંદરી.. (રચનાર ૫'ન્યાશ કેશરવિજયજી.) કૃત્રીમ નૈવેલાને ભુલાવનાર, તત્વજ્ઞાનને સમજવનાર, કર્મની વિચીત્ર ગતીના અપુર્વ નમુનો એ આ ગ્રન્થ હોવાથી તેની ૧૨૦૦ નકલો જુજ વખતમાં ખપી ગઈ છે. કીમત માત્ર ૦–૧૦–૦. બુદ્ધિપ્રભાના ગ્રાહકો માટે કી. ૦–૬–૦ રાખવામાં આવી છે. પણ જે ગ્રાહુકાનું લવાજમ વસુલ આવ્યું હોય તેને જ તે કીમતે મળે છે. - બુદ્ધિપ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક ખીજ લાભો પણ અપાય છે માટે તેના ગ્રાહુક ના હાવ તો જરૂર થાઓ, મીત્રોને થવા ભલામણ કરી. એક પંથ બે કાજ સરે છે. બાડગને સહાય કરવાનું પુણ્ય હાંસીલ થાય છે અને સજ્ઞાનનું વાંચન મળે છે. લખેા. જૈન બોર્ડીંગ અમદાવાદ. છે. નાગારીસરાહુ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28