Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પરિશિષ્ટ-૨
અવિદ્યારૂપ સંસ્કાર, તેથી તા દ્રઢ તેથી પુનર્ભવે જીવ, પેાતાને
દેહ
દેહાત્મબુદ્ધિ દેહાનાં, કારણા મેળવે નકી; આત્મામાં આત્મબુદ્ધિમાન, દેહની કેદ દે મૂકી. ૧૩ દેહમાં આત્મબુદ્ધિથી, પુત્રાદિ નિજ કલ્પતે; મહત્તા માની પેાતાની—તેમાં, હા ! જગ−હાણુ, જો. ૧૪ મૂળ સંસાર–દુઃખાનું, દેહમાં આત્મબુદ્ધિ તે; તજી ઇન્દ્રિયવ્યાપાર – ખાદ્ય, અંતર પેસ. ૧૫ ઇન્દ્રિયદ્વારથી ચૂકી, પડ્યો હું વિષયા વિષે; ભેગા પામી ન મેં પૂર્વે,જાણ્યું રૂપ યથાર્થ જે. ૧૬ બાહ્ય વાણી તજી આવી, અંતર્વાચા તો સમાસે ચેાગ-વાર્તા આ, પરમાત્મા
૩૧૧
જામતા; માનતા. ૧૨
જે મને રૂપ દેખાય, તે તે જાણે ન સર્વથા;
જાણે તે તે ન દેખાય, કેાની
Jain Education International
પૂરી;
પ્રકાશતી. ૧૭
સાથે કરું કથા ? ૧૮
હા આત્મા તે
‘સ્વરૂપ સમજાવું છું', ‘મને ઉન્મત્ત મત એ મારો, અગ્રાહ્યને ગ્રહે ના જે, ગ્રહેલું મૂક્તા નથી; સર્વથા સર્વેને જાણે, તે સ્વ-સંવેદ્ય હું નકી. ૨૦ હૂંડાને ભૂલથી માની— મનુષ્ય, જેમ વર્તતા; પ્રવર્તો તેમ પૂર્વે હું, દેહાર્દિ નિજ માનતા. ૨૧ મનુષ્ય-માન્યતા ટાળી, હૂડા પ્રત્યે પ્રવર્તતા તેમ ભ્રાંતિ ટળી ત્યારે, દેહાર્દિક ભિન્ન માનતા. ૨૨
For Private & Personal Use Only
ઉપદેશક', નિર્વિકલ્પક. ૧૯
www.jainelibrary.org

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372