Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૧૪
ગ્રન્થ-યુગલ
આત્મતત્વ પિછાનીને, ભિન્ન ભાવી રહ્યા છતાં; ભ્રાંતિના પૂર્વસંસ્કારે, ભ્રાંતિમાં ફરી કે જતાં. ૪૫ દૃશ્ય તે હું જડ જાણું, આત્મા અદ્રશ્ય માનતે, કરું ક્યાં રોષ કે તેષ ? રહું મધ્યસ્થ તેથી તે. ૪૬ બાહ્ય ત્યાગે, હે મૂઢ, જ્ઞાનની ગુપ્ત વર્તન નિષ્ઠિતાત્મા ન ત્યાગે કે, ગ્રહે બાહ્યાંતરે જરા. ૪૭
જે આત્મા મન સાથે, વાણુ-કાયાથી છેડીને; મનથી વાણું–કાયાના, વર્તન વૃત્તિ છોડ . ૪૮ દેહાત્મદ્રષ્ટિને ભાસે, વિશ્વાસ્ય, રમ્ય આ બધાં; સ્વાત્મામાં આત્મદ્રષ્ટિને, ભવે વિશ્વાસ, રાગ ક્યાં? ૪૯ આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત ઘો ચિરકાળ ના આત્માર્થે વાણું-કાયાથી, વર્તે તન્મયતા વિના. ૫૦ જે દેખું ઇન્દ્રિયેથી તે, મારું ના, મુજ રૂપ કેઇંદ્રિયે રેકી અંતમાં, દેખું સાનંદ દીપ હે. ૨૧ યેગારંભે સૂઝે સુખ,– બાહ્યમાં, દુઃખ અંતરે; અભ્યસ્તત્મા સુખી અંતર્, દુઃખી બાહ્ય સુખે, અરે ! પર તે કહે, તે પૂછે સૌને, તે ઈચ્છે, તન્મય રહે; જેથી મિથ્યાત્વ મૂકીને, જ્ઞાનાવસ્થા તમે ગ્રહે. પ૩ ભ્રાંતિથી વાણ-કાયામાં, આત્મા અજ્ઞાન માનતા બ્રાંતિ–મુક્ત ખરું જાણે, ત્રણેનું તત્વ ભિન્ન છે. ૫૪ ઇંદ્રિય વિષયમાં શું, આત્માને હિતકારી છે ? બાલ તેમાં જ રાચે હા ! માત્ર અજ્ઞાનતાવશે. પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372