Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પરિશિષ્ટ ૩ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય રચિત
સમાધિશતક સમરી ભગવતી ભારતી, પ્રણમી જિન જગબંધુ કેવળ આતમબોધક, કરસું સરસ પ્રબંધ. ૧ કેવળ આતમબેધ છે, પરમારથ શિવપંથ; તમેં જિનકે મગનતા, સેઈ ભાવ નિગ્રંથ. ૨ ભેગન ક્યું બલકે, બાહ્ય જ્ઞાનકી દૌર તરુણ–ભેગ અનુભવ જિસ્ય, મગનભાવ કછુ ઔર. ૩ આતમજ્ઞાને મગન જે, સે સબ પુદ્ગલ ખેલઈન્દ્રજાલ કર લેખવે, મિલે ન તહં મન-મેલ. ૪ જ્ઞાન વિના વ્યવહારક, કહા બનાવત નાચ; રત્ન કહે કે કાચકે, અન્ત કાચ સે કાચ. ૫ રાચે સાચે ધ્યાનમેં, સાચે વિષય ન કેઈ; નાચે, માચે મુગતિ-રસ, આતમજ્ઞાની સેઈ. ૬ બાહિર, અંતર, પરમ એ, આતમ પરિણતિ તીન દેહાદિક-આતમ–ભરમ, બહિરાતમ બહુ દીન. ૭ ચિત્તદોષાત્મ-વિશ્વાતિ, અંતર આતમ ખેલ; અતિ નિર્મલ પરમાતમા, નાંહિ કર્મક ભેલ. ૮ નરદેહાદિક દેખકર, ' આતમજ્ઞાને હીન, ઇંદ્રિય-બલ બહિરાતમા, અહંકાર મન લીન. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372