Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પરિશિષ્ટ-૩
૩૨૩
અભિનિવેશ પુદ્ગલ વિષય, જ્ઞાનીકું કડું હેત; ગુણકે ભી મદ મિટ ગયે, પ્રગટ સહજ ઉદ્યોત. ૩૨ ધર્મ ક્ષમાદિક ભી મિટે, પ્રગટત ધર્મ સંન્યાસ તે કલ્પિત ભવ-ભાવમેં, ક્યું નહિ હેત ઉદાસ? ૩૩ રજુ અવિદ્યાજનિત અહિ, મિટે રજજુકે જ્ઞાન આતમજ્ઞાને ત્યું મિટે, ભાવ અબેધ નિદાન. ૩૪ ધર્મ અરૂપી દ્રવ્ય કે, નહિ રૂપી પર હેત; અપરમ ગુન રાચે નહીં, યૂ જ્ઞાની મતિ દેત. ૩૫ નગમ નકી કલ્પના, અપરમ ભાવ વિશેષ; પરમ ભાવમેં મગનતા, અતિ વિશુદ્ધ નય રેખ. ૩૬ રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ ખેજ; ઘટમેં ભી પ્રગટે તદા, ચિદાનંદકી મેજ. ૩૭ રાગાદિક પરિણામ–ચુત, મન હિ અનંત સંસાર; તેહિજ રાગાદિ રહિત, જાનિ પરમપદ સાર. ૩૮ ભવ-પ્રપંચ મન જાલકી, બાજી જૂઠી મૂલ; ચારપાંચ દિન સુખ લગે, અંત ધૂલકી ધૂલ. ૩૯ મેહ–બગુરી-જાલ મન, તામે મૃગમત હેઉં; થામે જે મુનિ નહિ પરે, તાર્ક અસુખ ન કઉ. ૪૦ જબ નિજ મન સન્મુખ હુએ, ચિત્તે ન પર ગુણદેષ; તબ બહુરાઈ લગાઈયે, જ્ઞાન ધ્યાન રસ પિષ. ૪૧ અહંકાર પરમેં ધરત, ન લહે નિજ ગુણગંધ; અહંકાર નિજ ગુણ લગે, છૂટે પર હિ સંબંધ. ૪ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372