Book Title: Granthyugal
Author(s): Bramhachari
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પરિશિષ્ટ-૨
૩૧૫
અંધારે બહુ ઊંધ્યા જે, મૂહાત્માઓ કુનિમાં હું, “મારું માનતા જાગે, દેહાદિ અન્ય ભાવમાં. ૧૬ અનાત્મદ્રષ્ટિએ દેખે, દેહ નિજ નિરંતર અજીવ અન્ય દેહે જે, આત્મામાં હે સદા સ્થિર. ૫૭ સ્વરૂપ ઉપદેશ્ય તે, મૂહાત્મા જાણતા નથી, જાણે કહ્યું નથી કાંઈ, વળે શું ઉપદેશથી ? ૫૮ જે ઉપદેશવા ઇચ્છું, તે હું ના, મુજ રૂપ જેતે તે ના અન્યથી ગ્રાહ્ય, બધું હું કેમ અન્યને ? ૫૯ આવરી અંતરે તિ, બાહાત્મા બાહ્ય રાચતે અંતઃસંતોષ જ્ઞાની તે, બાહ્ય કૌતુક ટાળતે. ૬૦ શરીરે સુખ-દુઃખને, જાણે ના, તેય મૂઠ આલાલને, પીડને બુદ્ધિ, રાખે દેહે તથાપિ હા ! ૬૧ કાયા, વાણું, મન માને, જ્યાં સુધી જીવ આપણું ત્યાં સુધી હેય સંસાર, મેક્ષ લે ભિન્ન ભાવતાં. ૬૨ જાડાં વચ્ચે ન પિતાને, જાડે જાણે વિવેકી કે જાડે દેહ થતાં તેમ, આત્મા જાડ ન માન. ૬૩ જીર્ણ વચ્ચે ન પિતાને, જીર્ણ જાણે વિવેક કે જીર્ણ દેહ થતાં તેમ, આત્મા જીર્ણ ન માન. ૬૪ વસ્ત્રના નાશથી જેમ, દેહને નાશ ના ગણે; દેહના નાશથી જ્ઞાની – આત્માને નાશ ન ભણે ૬૫ લાલ વચ્ચે ન પિતાને, લાલ જાણે વિવેક કે લાલ દેહ થતાં તેમ, આત્મા લાલ ન માન. ૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372