Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti

View full book text
Previous | Next

Page 178
________________ | ૬૭૭ III હવા જ પઠમ પૂજા કરી હતી શિશ કરી છા છij[ fી વિIES S ભૂમિકાઈ વિજે આ પૂજામાં ગિરનાર માહાભ્યની વાતો કરતાં પ્રારંભમાં જ કહેવામાં આવે છે કે જો ગિરનારનો સાથ મળે અને નેમિનાથ પ્રભુનો હાથ મસ્તકે પડી જાય તો આ આત્માને જગતમાં કઈ વાતની ઓછપ હોય!!! કનીઝ, શs 2 sl! [l) ગિરિનો મહિમા વર્ણવતા જણાવવામાં આવે છે કે ગિરનાર સિવાય અન્ય કોઈ પણ સ્થાને પર રહ્યા રહ્યા પણ જો ગિરનારનું ધ્યાન ધરવામાં આવે તો અનાદિકાળથી ચતુર્ગતિમાં ભ્રમણ કરતો આ આત્માચોથા ભવે મુકિતપદ પામવાસમર્થ બની શકે છે. વળી આ ગિરિના શરણે જઈને કેટલાય પાપી-ઘાતક-વ્યસની આત્માઓ શાશ્વતસુખના ભોગી બન્યા છે, જિનશાસનના કંઈક વીરલાઓએ આ તીર્થની ભકિત દ્વારા પોતાના માનવભવને સફળકરેલ છે.! અરે! જે પક્ષીની છાયાપણ આગિરિ ઉપર પડે તેનાદુર્ગતિના ભ્રમણ અટકી જાય છે અને ત્રણ-સ્થાવર જે કોઈ તિર્યંચ જુવો આ ગિરિના સાંનિધ્યમાં રહે છે તેના પરમપદ તરફના ગમનનો પ્રારંભ થતાં કર્મમલને હળવા કરી તેઓ શીઘ મુગતિગામી થાય છે. છળTHS| * s[l[ s[ 5 SSA અંતે ખૂબજ સુંદર વાત કરી છે કે જેમ પારસમણિના સ્પર્શમાત્રથી કથીર પણ કંચન અર્થાત્ સુવર્ણ બની જાય છે અને સાક્ષાત્ હેમના એટલે કે સુવર્ણના જેવા ગુણો હોય તેવા જ ગુણોને પામે છે તેજ રીતે રેવતગિરિના સ્પર્શમાત્રથી અનાદિકાળના ભવભ્રમણ દરમ્યાન અશુદ્ધકર્મમલથી વિક છang Ma | ૨૭૩ ll

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208