Book Title: Dharmdravya Vyavastha Aa Rite Thay Che Tatha Devdravyana Shastrapatho
Author(s): Jayghoshsuri, Rajendrasuri, Hemchandrasuri, Jaysundarsuri
Publisher: Divyadarshan Trust
View full book text ________________
જેન ધાર્મિક સાત ક્ષેત્રો આદિ સંબંધી શાસ્ત્રીય + પરંપરા આધારિત શુદ્ધ વહીવટ
- જાવક
(૧૦) પાઠશાળા ખાતુંઃ
પાઠશાળા માટેનું મકાનનું બાંધકામ,રીપેરીંગ/કલરકામ/ફર્નીચર,લાઈટ મેઈન્ટેનન્સ/સાફ-સફાઈ ખર્ચ વગેરે. પાઠશાળાના મકાનનું ભાડું. ધાર્મિક શિક્ષકોને પગાર લોન વગેરે. ધાર્મિક પુસ્તક/સાપડા વગેરે વસાવવા. યાત્રા પ્રવાસ ખર્ચ. પાઠશાળામાં પ્રભાવના/અલ્પાહાર. બાળકોનું સમૂહસામાયિક/શિબિરો.
પાઠશાળા માટે તકતી છાપકામ વગેરે કામ. (૧૧) આયંબીલ ખાતું:
આયંબીલ ભવન બાંધકામનો/તકતીનો ખર્ચ/ભાડું/રીપેરીંગ/મેઈન્ટેનન્સ હાઉસટેકસ-વાસણ-ગેસ વગેરે. આયંબીલ ખાતાની લાઈટ/રસોઈયા-માણસોનો, મહેતાજીનો પગાર વગેરે. આયંબીલ માટે અનાજ વગેરે ખરીદીનો ખર્ચ. ઓળીના પારણાનો ખર્ચ.
(૧૨) પ્રભાવના ખાતું :
પ્રતિક્રમણ પ્રભાવના ખર્ચ. પૌષધ પ્રભાવના ખર્ચ. તપસ્વી પ્રભાવના ખર્ચ. પૂજા પ્રભાવના ખર્ચ. જન્મવાંચન પ્રભાવના ખર્ચ. બહુમાનના શ્રીફળ/હાર-શાલ વગેરે ખર્ચ.
(11)
Loading... Page Navigation 1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20