Book Title: Deshna Chintamani Part 02 Author(s): Vijaypadmsuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 3
________________ હિત શિક્ષા ભાવના. હરિગીત છંદ. હે જીવ! વત્તે હાલ કેવા કાલ તે ના ભૂલજે, આચાર તેમ વિચાર વલિ ઉચ્ચાર શીઘ્ર સુધારજે; સમયની સમતા વિષમતા કના ઉદયે કરી, પુણ્યથી સમતા વિષમતા પાપના ઉદયે કરી, સત્ય નીતિ તિમ દયા ત્રણ કષ્ટમાં પણ પાળજે, કષ્ટ કાલે પાપ મલ ધાવાય ધીરજ રાખજે; મનથી અને તનથી કરતા ધ પુણ્ય પ્રબલ મને, પાપનુ અલ પણ ઘટે છે પુણ્ય લે પાપને, બલવંત દુ લને દબાવે દુઃખ સુખ સાગર તણાં, મેાજા સમા તું માનજે કાયમ ન દિવસા દુઃખના; સુખના દિવસ પણ તેડવા તિક્ષ્ણ નવીન કર્માં બાંધતાં ચેતજે સ્વાધીન ક્ષણ એ અધના પ્રભુ ભાષતા. વિષય તેમ કષાય દુતિ આપનારા છેડજે, હિત મિત પ્રિય વેણ વદ ખાટા વિચારા છેડજે; તિમ જરૂરી પ્રવૃત્તિ કરજે ધર્માંથી મુખિયા થજે, શીલ સમતા સંચમી થઇ ભાવ ચાખ્ખા રાખજે, Jain Education International સને મલજો ભવાભવ ધ જિનના શિવ મળેા, સર્વાંના દુઃખ દૂર થજો સૌ શાંતિના સુખને વરે; આ ભાવનાને ભાવતાં નિજ ગુણ રમણતા પામતા, પદ્મસૂરિ અનંત જીવા માક્ષ મ્હેલે મ્હાલતા. પ્રકાશકઃ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા વતી, શા. પ્રવાસ મુલચ, અમદાવાદ. For Personal & Private Use Only ૧ ૐ ४ મુદ્રકઃ મણિલાલ છગનલાલ શાહ. ધી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકિટા રાડ. અમદાવાદ. www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 284