Book Title: Buddhiprakash 1955 01 Ank 01
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 10
________________ : : બુદ્ધિપ્રકાશ જષ્ણુાતી નથી. હડપ્પા સંસ્કૃતિના પ્રશ્ન એની લિપિ ઉકેલી શકાતી ન હોવાથી જટિલ રહ્યો છે. અત્યાર સુધીમાં એ લિપિ ઉકેલવાના અનેક પ્રયત્ન થયા છે, પરંતુ એમાંના કાઈ હજુ સાચા ઠર્યા નથી. લિપિ તે ભાષા એ અંતે અજ્ઞાત હાઈ એના ઉકેલ મળવા હજુ મુશ્કેલ છે. હડપ્પા લિપિના મરેડ સાતેક સદીઓ સુધી એક સરખા રહ્યો છે એ એક મૂંઝવતા પ્રશ્ન છે. જેમાંની એક ભાષા જાણીતી હાય એવા ક્રાઈમ વૈભાષિક લેખ પણ હજુ સુધીમાં હાથ લાગ્યા નથી. વળી એ લિપિના જે લેખ મળ્યા છે તે સહુ ભ્રૂણા ટૂંકા છે. આથી અત્યાર સુધીના તમામ તર્ક કાલ્પ નિક ગણાય. છતાં જેમ ક્રીટની પુરાતન લિપિને હવે પ્રાચીન ગ્રીક લિપિ સાથે બરાબર બંધ બેસાડી શકાઈ છે તેમ આ લિપિના પણ ઉકેલ વહેલામેાડી હાથ લાગશે એવી આશા અસ્થાને નથી. ખીજું, હડપ્પા નગરના નાશ આર્યાના હાથે થયા એ મત તાજેતરમાં ઠીક પ્રચલિત થયા હતા, પરંતુ હવે એ મતના આધારનું પ્રમાણ પાંગળું ઠર્યું છે, કેમકે એ આના ગણાતા વસવાટના જે અવરોષ હડપ્પાના ઉપલા શ્મશાનમાં મળ્યા છે તેવા અવશેષ સિપ્રદેશનાં અન્ય સ્થળેાએ કાંય મળી આવતા નથી. પરંતુ ઈ. પૂ. ૫૦૦-૩૦૦ ના અરસાનાં કાળાં વાસણાના થરની નીચે મળી આવતાં કાળા રંગની વિશિષ્ટ ભાતાનાં ચિતરામણવાળાં રાખોડિયા રંગનાં વાસણાના થર આદ્ય આર્મીના વસવાટના પ્રદેશ સાથે એવા બંધ બેસે છે કે એ અવશેષોને આર્યાં સાથે સાંકળવા સ્વાભાવિક લાગે. સતલજને કાંઠે આવેલા રૂપડમાં તાજેતરમાં થયેલા ખાદકામમાં આઅપરાજિતનું સ્થાન તે એના રાજ્યના સમય પ વાસણાના થર હડપ્પા સંસ્કૃતિના થરની ઉપર નીકળ્યા છે, પરંતુ એ એ થર વચ્ચે ચારપાંચ સદીના ખાલી ગાળા રહેલા જણાય છે. આથી ત્યાં હજુ અનિશ્ચિત છે. ઉદ્દેદૂરના ચાળાના ઇતિહાસ ચેાથીથી નવમી સદી સુધી શ્રેણા અસ્પષ્ટ છે. સધમ્ કાલ પછીના પાંડત્ય રાજાએની `શાવળી હડપ્પા સંસ્કૃતિના અસ્ત તે આય' સંસ્કૃતિના ઉદય તેમ જ એમના સમય પણ નિશ્ચિત નથી. કશšદેશના વચ્ચે કઈ સીધા સંબંધ નીકળતા નથી. ગંગ રાજાઓના વતન ને સમયના પ્રશ્ન એટલા જ અનિશ્ચિત છે. ગંગ ને કખ રાજાઓ વચ્ચેના સબધા પણ સ્પષ્ટતા માગે છે, કદા તે ચાલુ ઐતિહાસિક યુગના પ્રશ્નોમાં કુષાણુ આરસના પ્રશ્ન ખાસ ધિપાત્ર છે. કુષાણુ Jain Education International એના લેખમાં મિતિના ઉલ્લેખ ફક્ત ૧૫ ફૂટ સુધી જ મળે છે. પછીના લેખામાં શતકના અંક અધ્યાહાર રાખવામાં આવતા એવા એક મત છેએ ઊંડા અભ્યાસ કરતાં ખરાબર ન હેાવાનું માલૂમ પડે છે. કૌશાંખીના રાજાએના લેખામાં વર્ષ ૨૧ થી ૧૪૯ સુધીની મિતિએ મળે છે. એ નગરીના ખાદકામનાં તાજેતરનાં પરિણામેા પરથી આ રાન એના તેમ જ કુષાણુ રાજાઓના લેખાની મિતિએના સંવતને ઈ. સ. ૭૮માં શરૂ થયેલા ગણવા વધુ ઉચિત લાગે છે. મૌર્ય કાલની બાબતમાં પણ ચ`દ્રશુમના અંતિમ નિવાસસ્થાન વિશે તેમ જ અશક્રના સમય પછીના ઇતિહાસ વિશે હજુ ઘણું અનિશ્ચિત રહ્યુ છે. સાતવાહન રાજ્ય સંબંધી એમના મૂળ વતનને તેમ જ એમની સત્તાની સ્થાપનાના સમયના પ્રશ્ન હજુ પૂરેપૂરા ઊકલ્યા નથી. દક્ષિણ ભારતના ઇતિહાસમાં પણવ, ચાળ, પાંડય, ચાલુકય, રાષ્ટ્રકૂટ તે ગંગા જેવા લગભગ મહત્ત્વના વાની ઉત્પત્તિ તેમ જ એમના આરંભિક ઇતિહાસ હજુ અંધારામાં છે. કાલના રાજા સંસ્કૃત ને પ્રાકૃત શાસનાના પલ્લવા અને શિલાલેખાના પલ્લવા વચ્ચે હજુ કાઈ સીધા નિશ્ચિત સબંધ પ્રતિપાદિત થયા નથી. ન‘દિવાઁ પલ્લવમલ્લ પછીના પલવેાના ઇતિહાસની અને આરભના ચેાળ રાજાઓ સાથેની એમની સમકાલીનતાની ખાખતમાં પણ હજુ અનેક મૂઝવણા રહી છે. ચાળાને હાથે થયેલા પલવસત્તાના અંતિમ હાસના સમય વિશે નવા પ્રશ્ન ઉપસ્થિત થયા છે. પલવવ'શમાં For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40