Book Title: Buddhiprakash 1955 01 Ank 01
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 18
________________ ૧૬ : : બુદ્ધિપ્રકાશ અને ખોરાક ઉપર પણ આ વિદેશી જાતિઓની પણ ચાલતી હતી અને તેના પડઘા ઉત્તરમાં અસર થયેલી છે. શકે અને કુષાણેએ હિંદુ પડતા હતા. મૂતિઓમાં સૂર્યની નવી જ ક૯૫ના ઉમેરી છે, તે આ ઉપરાંત, દક્ષિણનાં રાજ્યો વહાણવટાને કારણે આભીરેએ કણની કથામાં ગોપાલકૃષ્ણને ઉમેરો આરબના સંપર્કમાં આવ્યાં હતાં. બંનેને વેપારને કર્યો છે. મારા ધારવા પ્રમાણે હૂણોને ફાળે ઘણે સ્વાર્થ સમાન હતા. આથી ઘણી વાર દક્ષિણનાં મોટો છે. મધ્ય ભારતનાં સંખ્યાબંધ ગામનાં નામ રાજયો ઉત્તરનાં રાજ્યો સામે ઇસ્લામી રાજ્યની તેમના ઉપરથી પડેલાં છે, અને એ ભાગમાં એક મદદ લેતાં હતાં. જાતિનું નામ પણ દૂણ છે. આ અસરો વધારેમાં - આ બધાને સમગ્રપણે વિચાર કરીએ તે લાગે વધારે એવા ભાગોમાં જોવામાં આવે છે જ્યાં એક કે આમાંથી નવું મંથન જાગ્યું હોય અને જેનાં મૂલ્ય જાતિઓ ઠરી ઠામ થઈને વસી : રાજસ્થાન, ગુજ. રૂઢિઓ અને ધોરણ નવું રૂપ પામ્યાં હોય એ તદન રાત, મધ્ય ભારત અને પંજાબના હિમાલયની સંભવિત છે. અને આ સમયમાં જોવામાં આવતી તળેટીના પ્રદેશે. પ્રેરણાનું જોમ અને પ્રાણશક્તિનો ખુલાસો કેટલેક આ જાતિઓની અસર શરૂઆતમાં તે સુપ્ત અંશે આમાં મળી રહે છે એમ મને લાગે છે. જો રહી, પણ “શિષ્ટમાન્ય’ કલા અને સંસ્કૃતિનું જોમ, થાક અને શ્રમનાં ચિહા દેખાતા હોય તે આ ગાળાના પરિમાણ અને પ્રાણશક્તિ ઘટતાં એમણે જે અંતમાં કંઈક દેખાય છે. પકડયું. આ ઉપરાંત આ જ અરસામાં કાશ્મીર, નેપાલ વધુ તપાસ અને પરીક્ષણને અંતે આ ખોટું અને તિબેટ જેવા હિમાલયની તળેટીના પ્રદેશમાં માલુમ પડે, અથવા આંશિક રીતે ખરું માલુમ પડે પણ ભારતના રાજકારણ અને જીવનમાં પ્રવેશ કર્યો અને છોડી દીધા જેવું લાગે છે તેમ કરી આપણે એને પરિણામે પણ કેટલીક સામાજિક અને કોઈ નવા અર્થની શોધમાં પડવું. સાંસ્કૃતિક બાંધછોડ કરવાની જરૂર પડી. હિંદુસ્તાનમાં ઠેઠ ગઈ કાલ સુધી સમાજમાં વળી, સાતમી સદીના મધ્ય સુધી તે ઉત્તરના રાજા કે રાજ્ય કેન્દ્રસ્થાને હતાં જ નહિ. ગ્રામ લેકે દક્ષિણ ઉપર ચડાઈ લઈ જતા હતા. પછીથી પંચાયતે જ પ્રધાન હતી. આથી આપણે આ એ પ્રવાહ ઊલટો થયો. દક્ષિણના રાજાઓ ઉત્તર સમયના સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક ઉપર ચડાઈ કરવા લાગ્યા. આ જ સમયમાં અને રાજકીય એમ બધા પાસાઓને અભ્યાસ દક્ષિણમાં સ્થાપત્યની અને ધર્મની ભારે પ્રવૃત્તિઓ કર જોઈએ. વિભાગ ૩ : [ઈ. સ. ૧ર૦૬-૧૫૨૬ ] પ્રમુખઃ શ્રી. એન. એલ. અહમદ [ મુંબઈની સંસ્કૃત, અરબી અને ફારસીનું જ્ઞાન આવશ્યક છે. એલફિન્સ્ટન કોલેજના આચાર્ય. ] વળી મધ્યકાળના સતેનાં જીવન અને ઉપદેશને એમણે પિતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે અને લોકોના રોજિંદા જીવન ઉપર તે સમયે અને આપણી સરકારે પૂર્વના દેશોની ભાષા શીખવાની આજે એની શી અસર થઈ હતી તેને તથા એમણે સગવડ ઊભી કરવી જોઈએ, જેથી અભ્યાસીઓ તે તે ભાષા અને સાહિત્યને સમૃદ્ધ કરવામાં કેટલે પશ્ચિમ એશિયાના દેશો ઉપર ભારતના વિચાર અને ફાળો આપ્યો હતો અને અભ્યાસ થવાની જરૂર સંસ્કૃતિની શી અસર પડી છે એને અંગે સંશોધન છે એમ જણાવ્યું હતું. કરી શકે. અરબી અને ફારસી ભાષા બોલનારા જૈન ભંડારોમાં મધ્યકાલીન ભારતના ઇતિહાસને દેશ સાથેના ભારતના સંપર્કના અભ્યાસ માટે લગતી કીમતી સામગ્રી સંગ્રહાયેલી પડી છે, જેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40