Book Title: Buddhiprakash 1955 01 Ank 01
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 25
________________ ભારતીય ઈતિહાસ પરિષદ : : ૨૩ પ્રતીક જ હોઈ શકે. ભારતને સંસ્કાર એ જ અભ્યાસને શાસ્ત્રીય બનાવ હોય તો આપણે ગુજરાતને સંસ્કાર હોઈ શકે. ભારતની કોઈ પણ રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર, એમને ટ્રકે પણ પ્રજા માત્ર પોતાની કાર્યવાહીથી મલકાઈ જાય નહિ. શાસ્ત્રીય અભ્યાસ કરવો જોઈએ. પ્રાદેશિક ઈતિહાસના અભ્યાસથી આપણે મિથ્યા- ગુજરાતના ઈતિહાસના સંગીન અભ્યાસ માટે અભિમાની થઈ શકીએ નહિ. આપણે આવી સમગ્ર બુદ્ધિ રાખવી જોઈએ. શ્રીમદ સાલવારી, પુરાતત્ત્વ વગેરે ઈતિહાસના અભ્યાસના ભાગવતની એક કડી ટાંકી આ સંક્ષિપ્ત સાર આપણે સાધને છે, તેથી પૂરે ઈતિહાસ સમજાય નહિ. પૂરો કરીએ. સ્વતંત્રતા હોય ત્યાં જ ઇતિહાસ પરિણમે છે. માનવી જે અહીં લક્ષ્મીને શાશ્વત વાસ છે તો અહીં પિતાનો પૂર્વવૃત્તાંત ભૂલી શકે નહિ. ઇતિહાસના ભારતી વિદ્યાને પણ શાશ્વત વાસ રહેવો જોઈએ. પ્રદર્શન આ પ્રસંગ પર ગુજરાતના ઇતિહાસ ને પુરા- કુદરતી રીતે લય પામતી ગઈ ને એની જગ્યાએ તત્વને લગતું એક નાનું છત રસિક પ્રદર્શન જુદી રહેણીકરણી ધરાવતા નવા માનવસમૂહ યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ગુજરાત- આવી વસવાટ કર્યો. પરિણામે નીચલા થરોમાં સૌરાષ્ટ્રની અનેક સંશોધન-સંસ્થાઓને સહકાર નીકળતાં માટીના વાસણોના અવશેષ હડપ્પા સંસ્કૃસાધવામાં આવ્યો હતો, પ્રદર્શનમાં સાબરમતી, મહી તિનાં નગરોનાં માટીનાં વાસણોના પ્રકારના જણ્ય ને નર્મદા નદીની ખીણમાંથી મળી આવેલાં પ્રાચીન છે, જ્યારે ઉપલા થરોમાં મળી આવતાં માટીનાં પાષાણ યુગના સૂમ પાષાણુ ઓજારેના તેમ જ વાસણના નમૂના હડપ્પા સંસ્કૃતિનાં વાસણો કરતાં મધ્ય પાષાણ યુગનાં સૂક્ષ્મ પાષાણુ એજાર જુદી જાતનાં ને એના પછીના સમયનાં માલુમ પડે (microliths) ના વિવિધ નમૂના રજુ કરવામાં છે. આ રીતે આ સ્થળે બે જુદી જુદી સંસ્કૃતિના આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં રંગપુર પાસે હાથ લાગેલી વસવાટ મળી આવે છે ને આથી એના ખંડેરોમાં તામ્ર-કાંસ્ય યુગની પુરાતન સંસ્કૃતિના અવશેષોને પૂર્વકાલીન સંસ્કૃતિના અવશેષ હડપ્પા સંસ્કૃતિના વિભાગ એ આ પ્રદર્શનને એક વિશિષ્ટ વિભાગ સમયના અને ઉત્તરકાલીન સંસ્કૃતિના અવશેષ એ હતો. રંગપુર પાસે મળી આવતા માટીકામના પછીના સમયના હોઈ આ ખંડેરોના અવશેષોના અવશેષ હાપા-મોહે જે દરામાં મળેલી હાપા સમયનિર્ણય વિશેના બંને મત સાચા ઠરે છે ને એ સંસ્કૃતિના ગણાય એ છેલ્લાં કેટલાયે વર્ષોથી વિવાદ- બંને વચ્ચે પૂર્વકાલીન-ઉત્તરકાલીન સંબંધ પણ ગ્રસ્ત હતું. સાંકળી શકાય છે. આ સંશોધનના સંચાલક શ્રી. રંગપુર એસ. આર. રાવે રંગપુરના ખોદકામ વિશે લેન્ટને શો સાથે જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં એમણે આ પુરાતત્ત્વ ખાતાના પશ્ચિમ વલ તરફથી તાજેતરમાં થયેલા ખેદકામ પરથી એ સંશોધનના મુદ્દા વિગતવાર સ્પષ્ટ કર્યા હતા. વળી એ વ્યાસંચાલકોને હવે એવું માલૂમ પડયું છે કે આ સ્થાન ખ્યાનમાં એમણે રજુ કરેલી બે નવી બાબત ખાસ ઘણું પુરાતન છે. ત્યાં પ્રથમ વસવાટ પાષાણ યુગના નેધપાત્ર છે. એક તે એ કે હડપ્પા સંસ્કૃતિના જે માનએ કરેલું. એ પછી આ સ્થાને થોડા વખત થર પંજાબમાં હડપા પાસે ને સિંધમાં મોહે જ દરોમાં વેરાન રહ્યું, પછી ત્યાં હડપ્પા સંસ્કૃતિ ધરાવતા મળી આવ્યા છે, તેમાં એ સંસ્કૃતિને એકાએક કત્રિમ વિનાશ થયો જણાય છે, જયારે રંગપુર પાસેના માનવસમૂહે વસવાટ કર્યો. ત્યાં એમની વસ્તી ઘણો લાંબે વખત ટકી. સમય જતાં એ સંસ્કૃતિ ધીમે ધીમે 5 ખંડેરોમાં સંસ્કૃતિ ક્રમશઃ કુદરતી રીતે લય પામી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40