Book Title: Buddhiprakash 1955 01 Ank 01
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 26
________________ ૨૪:: બુદ્ધિપ્રકાશ હેવાની નિશાનીઓ મળે છે. બીજુ એ કે સૌરાષ્ટ્રના જોવાલાયક હતા. ઐતિહાસિક કાલની સંસ્કૃતિઓના જદા જુદા વિભાગોમાં થયેલા અન્વેષણ ને પ્રાયોગિક આ અવશેષોમાં જુદા જુદા સમયની માટીનાં વાસણોના. ઉખનન પરથી એવું માલુમ પડે છે કે રંગપુર એ જુદાજુદા પ્રકાર એ દૃષ્ટિએ ખાસ લક્ષમાં લેવા. હડપ્પા સંસ્કૃતિનું સૌરાષ્ટ્રમાં આવેલું એક એકલવાયું જેવા હતા. એમાં ખાસ કરીને તક્ષશિલાના મૌર્યકેન્દ્ર નથી, પરંતુ એ સંસ્કૃતિ વસ્તુતઃ સમસ્ત કાલીન થરોમાં મળે છે તેવાં ઉત્તરનાં પાલિષ્ઠ ૌરાષ્ટ્રમાં પ્રસરી હતી તે હાલારમાં એનાં એટલાં વાસણના પ્રાચીન પ્રકારનો સમાવેશ થતો હતો. સ્થાન મળી આવે છે કે સંસ્કૃતિ આ પ્રદેશમાં આ કાલના પ્રદર્શિત અવશેષોમાં માટીનાં વાસણ પશ્ચિમ સમુદ્રના મા પ્રવેશી હોય એવું માનવાનું ઉપરાંત વિવિધ મણુકાઓ, મુદ્રાઓ, સિક્કાઓ, મન થાય. ઓજારો વગેરે બીજા અનેક પ્રકારના અવશેષ પણ અમેટા ને વડનગર રજૂ કરવામાં આવ્યા હતા. એતિહાસિક કાલનાં નગરના અવશેષોમાં અકોટા સિક્કાઓ ને વડનગર પાસે તાજેતરમાં થયેલા ખેદકામમાં મળી ગુજરાત વિદ્યાસભા તેમ જ સૌરાષ્ટ્ર સરકારના આવેલા પ્રાચીન અવશેષોના નમૂના એ પ્રદર્શનને પુરાતત્વ ખાતા તરફથી ગુજરાતના સિક્કાઓના એક બીજે વિશિષ્ટ વિભાગ ગણાય. હાલનું વડોદરા નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જૂનામાં અગાઉ અંકાઢક નામે નગરનું પડ્યું હતું એ હકીકત જુના સિક્કા પ્રાકૃ-ક્ષત્રપાલના માત (punchલાટના રાફટ રાજા સુવર્ણમય કર્કરાજના શક marked) સિક્કા છે, જેના પર સિક્કા પાડનાર સંવત ૭૩૪ (ઈ. સ. ૮૧૨)ને દાનાસન પરથી સંસ્થાના અમુક ચિહ્ન લગાવેલાં હોય છે. આવા ઈતિહાસકારોની જાણમાં હતી. પરંતુ વડોદરાની સિક્કાઓને ઉલ્લેખ મહાભારતમાં આવે છે. આ પશ્ચિમે આવેલા એ નગરના હાલ અકેટા નામે ચિહ્નોને અર્થ સમજવાને ઘણી કોશિષ કરવામાં ઓળખાતા અવશેષ તરફ વડોદરાની મ. સ. યુનિ- આવી છે, પરંતુ હજી એને સંપૂર્ણ ઉકેલ હાથ વર્સિટીના પુરાતત્વ ખાતાએ વિશેષ ધ્યાન આપી લાગ્યો નથી. એ પછીના સિક્કાઓ યવન શાસન ત્યાં ખોદકામ કરાવીને એના પ્રાચીન થરને પ્રકાશમાં કાલના છે. સિકંદર કરતાં આગેકૂચ કરીને પૂર્વ આણ્યા ત્યારે એમાંથી છેક ક્ષેત્રપાલના આરંભ મધ્ય તેમ જ પશ્ચિમ ભારત પર યવનેની સત્તા સુધીના પ્રાચીન સમયના અવશેષ મળી આવ્યા. જમાવવામાં બાલીક દેશના યવન રાજા દિમિત્રને એમાં ખાસ કરીને ઈસુની આરંભિક સદીઓ મિનન્દર (મિલિન્દ) ને અપલદતની મોટી મદદ મળી દરમિયાન ચાલતો રોમન સામ્રાજ્ય સાથે સંપર્ક હતી. દિમિત્રના મૃત્યુ પછી આ સેનાનીઓ એ દર્શાવતી એ સંસ્કૃતિની સ્પષ્ટ અસરવાળા જે બે પ્રદેશ પર રાજય કરતા હતા ને આથી એમના ત્રણ અવશેષ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા એ સિક્કા ગુજરાતમાંય ઘણું લાંબા વખત લગી ખાસ ધ્યાન ખેંચે એવા હતા. એવી રીતે એ ખાતાએ ચાલતા હતા. મિનન્દરના સિક્કા ગુજરાતમાં સંખ્યાબંધ હાલના વડનગરના શર્મિષ્ઠા તળાવ પાસે કરેલા મળી આવે છે. એમાં એક બાજુએ રાજાનું મુખ થોડા ખોદકામમાં ત્યાંના પ્રાચીન આનર્તપુર- ને એની આસપાસ ગ્રીક લિપિમાં રાજાનાં નામ ને આનંદપુરના ક્ષેત્રપાલથી માંડીને સોલંકીકાલ તેમ જ બિરદને ગ્રીક લેખ કેતરવામાં આવે ને બીજી. ઈસ્લામકાલ સુધીના જે જુદાજુદા થર મળી આવ્યા બાજ ગ્રીક દેવતાની આકૃતિ ને એની આસપાસ તેના અવશેષોના નમૂના પણ આ પ્રદર્શનમાં રજુ ખરોષ્ઠી લિપિમાં એ અર્થોનું પ્રાકૃત લખાણ કરવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં ટિંબરવા કોતરવામાં આવતું. પછીના કાળના ક્ષત્રપ રાજાઓના મુકામે મળેલા પુરાતન અવશેષોના નમૂના પણ સિક્કા ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઘણું મેટી સંખ્યામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40