Book Title: Buddhiprakash 1955 01 Ank 01
Author(s): Nagindas Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 19
________________ અભ્યાસ - થાય તો ફારસી ઇતિહાસ'થામાં જે વિધાને થયેલાં છે, તેને સુધારવામાં કે તેનું સમર્થન કરવામાં ઉપયેગી થઈ પડે એવું ઘણું વસ્તુ મળી આવે. વળી એ અનેક રાસાએ અને પ્રબંધમાંથી વિભાગ ૪થા : [ઈ. સ. ૧૫૨૬–૧૭૬૪] પ્રમુખ : ડૉ. વી. જી. ડીધે મેગલ સમય દરમ્યાન એક ખાજુએ રાજ દરબારમાં ભારે ઠાઠમાઠ અને બીજી બાજુએ પ્રજામાં કારમી ગરીબી સાથેાસાથ ચાલતાં હતાં. માગલ તંત્ર આ યુગના ઇતિહાસની સાધનસામગ્રીમાં ઐતિહાસિક દસ્તાવેજો ને દફતરે. સહુથી વધુ મહુત્ત્વનું સ્થાન ધરાવે છે. આમાં પેશ્વાઓનાં દફતરા પર સારું સંશાધન થયું છે. એવી રીતે મુઘલ એ મયૂરાસન જેવું ભભકભર્યું હતું, પણુ એને ખાજોખાદશાહેાના અધિકારીઓનાં લખાણાનેા તલસ્પર્શી પ્રજા સહી શકે એમ નહેતું. અને તેમને એના ઉપર કાબુ પણ નહતા. આમ એના પાયા વિશાળ નહોતા લાક-સસ્થાઓમાં નહાતા એટલે એનું અસ્તિત્વ સદા ડામાડોળ રહ્યું. અને જ્યારે કેાઈ રાજા મરી જતા ત્યારે માંહોમાંહેના ઝડા અને અંધાધૂંધી ફેલાતાં. આવી સ્થિતિમાં આર્થિક ઉન્નતિ કે સમાજના જુદાજુદા વર્ગના વિકાસ તા થાય જ કથાંથી ? અભ્યાસ કરવાની જરૂર છે. મરાઠા સમયનાં બ્રાં લખાણે મરાઠી ઉપરાંત ફારસીમાં લખેલાં છે. આ યુગનાં ફારસી દફતરાનો તેમ જ ફારસી સાહિત્યને ઊ'ડે। અભ્યાસ કરવામાં આવે, તા એ યુગના જીવનનાં કેટલાંક પરિબળા વિશે ધા પ્રકાશ પડવાના સંભવ છે. ખાસ કરીને એ કાલના રાજ્યત ંત્રની અસર તેા પછીના કાલ પર વત્તાએણે ઊભા કરેલા સમાજ દૈવના આશા લઈનેછા અંશે આજ સુધી ચાલુ રહી રહી છે. એવી રીતે એ કાલનાં ફારસી ભાષા તે સાહિત્યના અભ્યાસ કરવામાં આવે, તે એની વ્યાપક અસર વિશે વિશેષ માહિતી મળશે. ફારસી ભાષા તે સાહિત્યના ખેડાણમાં અહીંના હિંદુ અધિકારીએ તે લેખકાએ કેટલા બધા ફાળા આપ્યા હતા એનીયે પ્રતીતિ થશે. સમાધાન મેળવતા, અને જ્યારે એ સામ્રાજ્યના અત આવ્યા ત્યારે એ સમાજ હતાશ અને આધ્યાત્મિક રીતે ભૂખે મરતા જેવા હતા. કલા ને સ્થાપત્યના ક્ષેત્રમાં મુલાના ફાળા નાનાસ્તો નથી. ચિત્રકલામાં તેા ફારસી અસર નીચે મુત્રલકાલની એક નવી શૈલી ધડાઈ હતી. હસ્તલિખિત પ્રતામાં મળતાં નાનાં નાનાં ચિત્રોમાં આ શૈલીની પ્રબળ અસર જોવામાં આવે છે. આ યુગ દરમિયાન થયેલા શિલ્પકળાના વિકાસની બાબતમાં ખીજુ નોંધપાત્ર એ છે કે એ કાળ દરમિયાન અહીં અનેક મેાટા દુકાળ પડયા હતા તે એ દુકાળા દરમિયાન બાંધકામની પ્રવૃત્તિને ધણા વેગ મળ્યા હતા. યુરોપીય પ્રવાસીઓના અહેવાલામાં આ કાળની પ્રજાની ગરીબાઇ ના ધણા ઉલ્લેખ નીકળે છે. વળી તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારે આમ છતાં મેગલ સમ્રાટાએ આપણા દેશને અશાક પછી પહેલી જ વાર શાંતિ અને રાજકીય એકતાના અનુભવ કરાવ્યેા. રાજકીય એકતાને લીધે પછી વહીવટી તંત્રની એકતા, રાજભાષાની એકતા અને ચલણુની એકતા પણ આવી. બૌદ્ધિક ક્ષેત્રમાં જોઈએ તેા ફારસીના અભ્યાસને લીધે ઇસ્લામના ઉત્તમેાત્તમ નૈતિક ખ્યાલો શિક્ષિત હિંદુઓમાં પ્રચલિત થયા અને તેમની પાસેથી આખા સમાજમાં ફેલાયા. તે સમયના જીવન વિશે ભારતીય ઇતિહાસ પરિષદ : : ૧૭ સામાજિક, સાંસ્કારિક અને રાજકીય ખૂબ માહિતી મળવાના સંભવ છે. જૂની ગુજરાતી જાણૢનાર્ અભ્યાસીઓ માટે આ કામ મુસ્લ નથી. હિંંદુ સમાજ હંમેશાં જુદાંજુદાં દેવદેવીઓને એક શ્વરનાં ભિન્નભિન્ન સ્વરૂપા તરીકે જોતા આવ્યા હતા, અને ઇસ્લામના સંપર્ક'ને લીધે તેમને આ એક ઈશ્વરના ખ્યાલ વધારે દૃઢ થયા અને પરિણામે જ્ઞાતિસંસ્થાનું બળ થેડું ઓછું થયું, 3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40