Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૧૭૪ બુદ્ધિપ્રભારના નવીન હુન્નરે કરી શકે છે અને સ્વપરને ઉપકારી થઈ પડે છે. જગતની ઉન્નતિ આવા મનુષ્પોથીજ થાય છે. જગતની ઉન્નતિમાં અપવ્યયી મનુષ્યને બીલકુલ ભાગ નથી. અપવ્યથી સદા મિતબથીને દાસ બની રહે છે. આપણે પરિશ્રમથી ધન એક્ટ કર્યું પણ તેને બચાવ કરતાં શિખવાની જરૂર છે. સુખ અને શાતિ ક્યારે મળી શકે કે જ્યારે આપણે તે લાભ ઉઠાવવાના મિતવ્યથીતાને ઉપાયે કામ લઈએ ત્યારે જ. લોકે મજૂરી કરી પૈસા પેદા કરે પણ ક્યાસ. મિતવ્યય વિના સમાજથી સંતોષ કારક ઉન્નત્તિ કેવી રીતે કરી શકે! કોઈ પણ સમાજને ધનના અભાવથી જેટલી હાનિ પહોંચે છે તેનાથી વિશેષ ધનના રૂપથી પહોંચે છે. ધન પેદા કરવું સહેલ છે પણ ખર્ચવું અતિ કઠિન છે. મિતવ્યય સાચવવા માટે ફા ઈ િવશીભૂત કરવાની જરૂર છે. કંઈ પણ મનુષ્ય એમ નહિ કહી શકે કે કરકસરની જરૂર નથી ! કરકસર કાંઈ આપણને હાનિ કરતી નથી ઉલટું આપણી પ્રતિષ્ઠામાં વધારો કરે છે. કરકસર કરવામાં કઈ અસાધારણ શક્તિની જરૂર નથી. તેના માટે સાહસ ખેડવાની જરૂર નથી, ફક્ત સ્વાર્થ યુકત બૅગ વિલાસને-વાસનાઓને છોડવી પડે છે-ઈન્દ્રિય દમન કરવું પડે છે. આપણું સઘળી આવક આપણે ભોગ વિલાસમાં ખર્ચાએ અને આપણી બાલકે સ્ત્રી આપણ નતિ બંધુઓ વગેરે માટે કાંઈ પણ હિસ્સે ન રાખીએ એ કેવી સ્વાર્થ મુકી વાત કહેવાય ! મોં જોયું છે કે કેટલાક મનુષ્યની આવક તેમના જીવન પર્યત સારી રહી પરંતુ તેઓએ પિતાના બાલ બચ્ચા માટે કાંઈ પણ બચાવ્યું નહિ. હાલ તેમનાં બિરી છોકરાં ઘરે ઘેર ભીખ માગે છે. તેમને કોઈ રક્ષક નથી; ચાહે છે કે મરે! આવા મનુષ્યથી બીનું વધારે સ્વાથ કે હોઇ શકે ! મનુષ્યો કઠિન બેજા રૂપ ભાસતે એ પરિશ્રમ કરે છે પણ અપાવ્યચથી દૂર થઈ શકતા નથી એ કેવી અજાયબી ભરેલું છે. ધનને મિતવ્યય કરવાથી કદિ કોઈને આધિન રહેવું પડતું નથી, એ સ્વાધિનતા સ્વતંત્રતાનું મૂળ છે. બુવર (Buwer)નું કથન છે કે રૂપિયા ગુણ-૧ અને ગારવ છે ફકત જે તેને ચગ્ય વ્યય થાય છે તેનાથી સત્ય, શીલ, ઉદારતા, દયાળુતા, નાચપરાયતા ને દૂરદલિતા આદિ અનેક ગુણે પ્રગટે છે. જે તેને અપવ્યય કરવામાં આવે તે લોભ-કૃપણુતા આદિ અનેક અવગુણો પ્રગટે છે. જે મનુષ્ય જેટલું કમાય તેટલું ખાઈ જાય તે તેમની ઉન્નત્તિ થતી નથી. તેઓ નિબળ થઈ પોતાની જાતને દરિદ્રાવસ્થામાં મુકે છે. તે સ્વપનું ગૌરવ બાઈ નાખે છે. જે મનુષ્ય પોતાની આવકમાંથી કંઇ પણ જમા કરતે રહે છે તે કદાપિ ભાગ્યને શિકાર બને નતિ નથી. તે વૃદ્ધાવસ્થામાં સુખ અને શાનિરામય જીવન ગાળી શકે છે. વિચારશીલ મનુખ્ય ભવિષ્યને ખ્યાલ કરીને સારા વખતમાં બુરા વખતને માટે તૈયારી કરી રાખે છે. તે પિતાના કુટુંબની સઘળી આવશ્યકતાઓ પૂર્ણ કરવા શક્તિમાન થાય છે. દરેક મનુષ્ય લગ્ન કરતી વખતે બહુ વિચાર કરવાને તેઓ કેટલી ભારે માથે જીમેદારી કરી લે છે તેને બહુ ડાજ વિચાર કરે છે. જે પુરૂષ લગ્ન કરવાને તૈયાર થાય છે તેણે તેજ સમયે વિચાર કરી દઢ સંકલ્પ કરવું જોઈએ કે હું કદિ બનતા ઉપાયે નિર્ધનતાને આધિન થઈશ નહિ. મારા બાલ બચ્ચાં સ્ત્રીઆદિ સમાજને બાર રૂપ નહિ થઈ પડે. આવી સ્થિતિ જે હોય તો જ લગ્ન કરવાં. કેટલાક ગરીબ લોક પિતે પસાદાર છે એમ જણુંવવા માટે નકામું ખર્ચ ખુબ કરે છે. ઘણું લાકા પૈસા પેદા કાના ગામતા ધરાવે છે, પણ કરકસર કરી

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38