________________
મિતવ્યયિતા ( કચ્ચસર. )
૧૭૭
થરો ત્યારેંજ મનુષ્યો વિચારશીલ થશે-દૂરદરી થશે અને મિતવ્યય આચરો, જો કુદીઓનું ર૭૪ર તપાસવામાં આવે તા ૧૦૦ માં કષ્ટ અભણુ માલુમ પડશે. ઘરૂપીઠામાં જો દારૂડીયાઓની સંખ્યા જોઇએ તે તેમાં ૧૦૦ માં અભણુ માલુમ પડશે. સમસ્ત જન મંડળમાં કેળવણીના પ્રચાર થશે. એટલે દૂા એની મેળે નાશી જશે, એટલું ધ્યાનમાં રાખવાનું છે કે પોપટના જ્ઞાન જેવી વિદ્યા ન આપવી. વ્યવહારિકની સાથે નૈતિક શિક્ષક્ષુ આપવું જે એ. પ્રેકટીકલ જ્ઞાન આપવાની ઘણી જરૂર છે. મનુષ્યના જીવનમાં એ બાબતે વિચારણીય છે. એક ધન પેદા કરવું અને ખીજું તેના વ્યય. તેના અંગે દૂરદર્શિતાની જર ૐ અને શિક્ષણુદારા મળી શકે છે.
કેટલાક મનુષ્યા એમ કહે છે કે અમારી આવક થોડી છે અને અમે કેવી રીતે બ્
ઉદાહરણ,
ચાવી શકીએ ! પણ ઉત્તમ પ્રકારના ગૃહપ્રબન્ધથી ( આવકના પોખ્ખા હિસાબ આવ પ્રમાણેનીજ આવશ્યક્તા બચાવવાની ખાતર ખચાવવું નહિ, પણ સુમાર્ગે વ્યય કરવા યા ભવિષ્યને માટે ઉપયેગી થાય તેટલા માટે પૈસા બચાવવા જોઇએ). કેટલાક ચેડી આવકવાળા મનુષ્યેા યશસ્વી થઈ ગયા છે તે નીચેના ઉદાહરણાથી જણારો. આવાં ઉદાહરણો પાંચપચાશ નહિં, પણ હારી માજીદ છે, શ્વરચન્દ્ર વિદ્યાસાગરનું નામ કેણુ નથી નથુતુ ? તેના પિતા નિર્ધન છતાં તેના પુત્રને ભણાવી ‘વિદ્યાસાગર’ બનાવ્યા. વિદ્યાસાગરે પાતે ૫૦) રૂ, ના પગારમાં પેાતાના આખા કુટુંબનું પોષણ કર્યું, અંતે અનેક વિધાર્થીઓને મદદ કરી, ગરીખ ઢાકાને તે બહુ મદદ કરતા, જેમ્સ ગારીડ ( James Garfield) લુહારને ત્યાં મજુરી કરતા, અને જે પૈસા મળે તેમાંથી પોતાના કુટુ'તું ભરણુ પેષણ કરતે; અને પોતાના અભ્યાસ માટે થોડા વાપરતો. ધીમે ધીમે આ રીતે ભણતાં તે અમેરીકાના પ્રેસીડેન્ટ (સચ્ચિપદ) થયા. ભાણુથી કશુ ન થઈ હાકે એવુ ક્રેજ નહિં ! આ મારાથી નહિ ખતી શકે, આ મારી શક્તિની બહાર છે, ત્યિાદિ રામ્દાને દેશનિકાલ કરવા જોઈએ. મનુષ્ય ગમે તેવી અવસ્થામાં હોય પણ ને આળસ છાડી કાર્ય કરે તો ઉચ્ચપદવી પ્રાપ્ત કરી શકે. જે મહાત માસા થઈ ગયા છે તે નાની નાની ચીજોની આવસ્યક્તા સમજીને થયા છે. કેટલાક મનુષ્યો નાની નાની ચીજોની બેપરવાઈ કરે છે. પણુ જરા વિચાર કરે તે જણૢાશે કે નાની નાની કુટેવા સુધારવાથી આખું આચરણ શુદ્ધ થઈ ાય છે. નાનાં કાર્યોં કરવાથી ધીમે ધીમે મોટું કાર્ય કરી સકાય છે. જે મનુષ્ય એકમ આખા લાડુ ખાવા ચા તે ખાઈ શકતા નથી પણ કરે કરે ખાઈ જવાય છે. એક અક્ષર શિખતાં શિખતાં વિદ્વાન થવાય છે તેમ પૈસા પૈસાના બચાવનારા આખા રૂપિયા બચાવી શકે. આ દુનિયામાં કંઈપણું ચીજ નકામી નથી. સર્વના પ્રસંગ આવે ખપ પડે છે તો કેઈ પશુ ચીજને દુરૂપયોગ કરવા નહિ.
જો આપણે આપણું શ્રેય કરવા થ્વિ કરતા હોઇએ તે કોઇના વાદ (ખરાબ કાર્યમાં) ન કરવા, જગત્ આપણા માટે શું કહે છે તે તરી લક્ષ ન રાખવું, આપણી ખરાબ અવસ્થામાં ભાગ લેવા જગત્ કદી આવનાર નથી તેને ફક્ત બે ચાર દિવસ ખેાલી બ'ધ પડી જશે. કેટલાક પાશ્ચિમાન્ય લેાકા માકક કપડામાં એ સુમાર ખર્ચ કરે છે અને તેથી પણ વધારે તેઓ પોતાના છેકરાના લગ્ન કરવાના મેટા ઉત્સવામાં, મેળાએ માં, ને જન્મ મરણાદિ પ્રસંગોમાં પશુ મેટા ખર્ચે કરે છે. ધનિકાની દેખાદેખીથી ગરીખમાં ગરીખ પણ પેાતાનુ દુનિયામાં સાર કહેવાય એટલા માટે પોતાની આવક ન હોય, ભવિષ્યમાં દેવુ' વાળવાની શક્તિ