Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ ૧ર બુદ્ધિપ્રભા. काव्यकुंज. | | રામમોઘ લ છે ભાન માન મને મારા વહાલા ઠાલા શું કરવા ચાળા, ચાળા કરતાં બહુ દિન ચાલ્યા તે પણ સુખમાં નવ માલા; જે જે વસ્તુ જોઈ જગતમાં તે કીધી મહારી ખારી, પથી મન નિજ દેશે ચાલે બહુ દિન વિજ્યા દુખકારી. ભટક્યો બહુ છે ભયવાળા આ ભવ વનમાંહી ભાન વિના, દુખ તણું દેખ્યા બહુ દરિઆ જીનપ્રભુના ગાન વિના; સાધન વણ નવ હતું સુંદર ઘેર વળવા સુખકારી, પથી મન નિજ દેશે ચાલો બહુ દિન વિત્યા સુખકારી. અબળા નારી દુષ્ટ અવિધા એને મને પ્રાણ પિવા, પણું માનીસ નહિ નિશ્ચય એક સુખ કરનારી એજ ત્રીયા; પ્રેમ ધરીને એ પ્રમદાને કેમ કહે ! મારી હારી, પથી મન નિજ દેશે ચા બહુ દિન વિત્યા દુખકારી. સુંદર સુખ શાન્તિ દેનારી ભૂલ્યા નિજ વિવા નારી, એહ તણાં ફળ આ અવકે કુખ્યા છે દુખમાં ભારી; ચેતે હજી તે સુખદ લાગઓ આવી માનવની હારી, પથી મન નિજ દેશે ચાલે બહુ દિન વિત્યા દુખકારી, મોહજાળમાં ઘણા કસાણ લાતો તે લા ખાધી, કાળ શત્રુની કે પડિઆ લડિયા ત્યાં નવજીત લાધી; ક્રોધ તણું કારાગૃહ માંડી કાઢચા દીન દુઃખદ ભારી, પથી મન નિજ દેશે ચાલે બહુ દિન વિત્યા દુઃખકારી. ભરૂ૫ રજની આવે છે સૂર્ય અસ્તની વાર નથી, રહી જાશે તે રાન વ્યાધ્ર જમ હાથ જવાનિ વિલંબ નથી; સુસ્ત થવાનું કામ નથી મળી આવી આ ઉત્તમ વાર, પથી મન નિજ દેશે ચા બહુ દિન વિત્યા દુખકારી. પ્રક્રિય ઘોડા શરીર રથ છે બીરાજનારો તુજ ખરે, અંતઃકરણ રૂપી સુલગામે સદગુરૂ સારથિ હાથ કરે; પછી ચલાવે પ્રેમ કરિ શિવ ભાગે જ્યાં છે જયકારી, પંથી મન નિજ દેશે ચાલો બહુ દિન વિત્યા દુઃખકારી. અજીતસાગર

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38