Book Title: Buddhiprabha 1915 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 38
________________ એક વધુ આગમાં ગોદરેજની તીજોરીની પરીક્ષા. મીટસ બુસેન કશા નામની એક મોટી જાપાની કંપનીની ઓફીસ મુંબઈમાં છે. એ ઓફીસ જ્યારે પહેલાં મુંબઈમાં ઉધડી ત્યારે ગોદરેકે પોતાની તીજોરી ખરીદવાની ભલામણ કરી હતી પણ સાહેબના ધ્યાનમાં વાત ઉતરી નહિ અને વિલાતી અને જાપાની બનાવટની તીજોરીએ ખરીદી. એ કંપનીની એક શાખા કરાંચીમાં છે અને તે ઠેકાણે ગેરેજની એક નહાની તીજોરી વપરાતી હતી. ચાર મહીના ઉપર કરાંચીની ઓફીસમાં આગ લાગી અને ગેદરેતી તીજોરીમાં ત્રીસ હજાર રૂપીઆની નોટો હતી તે સલામત મળી આવી અને તે ઉપરથી મુંબઈની ઓફીસે તુરતાતુરત અગીઆર રૂપીઆની એક મોટી ગારેજની તીજોરી ખરીદી, આવી રીત આગ થવા પછી કુવે ખેદાવવાનું કામ વાજબી કહેવાય નહીં. જો કે નાના મોટા બધાએ એવું જ કરે છે. થોડા વખત ઉપર મુંબઈમાં ઇવટ લેધમની કંપનીની ઓફીસમાં મોટી આગ લાગી તે વખતે જાણીતા મેટા વિલાયતી મેકરની ચાર તીજોરી - ફીસમાં હતી અને તેના જે અનુભવ સાહેબને મળ્યે તે ઉપરથી આગ પછી ગોદરેજની માટી સાત તીજોરીએ અહીંની તેમજ કરાંચીની ઓફીસ માટે ખરીદવામાં આવી. આવી રીતે ઘણાક નુકસાન થયા પછીજ સાવચેત થાય છે. ઘણા પોતાને ત્યાં પાડોસીને ત્યાં ચોરી થવા પછીજ ગાદરેજની તીજોરી લેવા નીકળે છે. સર સાસુન જે. ડિવીડના જેટલી સાવચેતી થોડાકજ રાખતા હશે. એઓએ જેવું જાણ્યું કે છેલ્લા વરસમાં મુંબઈમાં ઉપરાસાપરી આગા થઈ તેમાં જ્યાં જ્યાં ગોદરેજની તીજોરીઓ હતી ત્યાં ત્યાં રેશની કીંમતની પાંચ તીજોરીઓ લીલામથી વેચી નાંખવાને ઠરાવ કરી તેની જગ્યાએ શાદરેજની તીજોરીઓ ખરીદી. હિંદુસ્તાન અને બરમાની સેવીંગ બે કે ના ચેપડો રાખવા માટે સરકારને થોડા વખત ઉપર 372 ફાયરપ્રુફ તીજોરી જોઈતી હતી તે વખતે જુદા જુદા મેકરોની તીજોરીઓ આગમાં નાખી તપાસ કરી હતી અને ફક્ત ચાદરેજની તીજોરીમાં કાગને સલામત હોવાથી અને બીજી તીજોરીમાં સધળ” બળી જવાથી ૩૭ર તીજોરીઓના ઓર્ડર ગોદરેજને આપવામાં આવ્યા હતા. કારખાનું*-ગેસ કંપની પાસે, પરેલ, મુંબઈ શાખા-ફીચીડે—અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 36 37 38