Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 42
________________ ઋદ્ધિપ્રબા. રસ્તાપર આપણે નેઇશું તે! આપણને એ ખબત જોવાને મળે છે. તેમાંની એક તે એકે કેટલાક કિરાઓ જેએ પાતાની લાયકાત ઉંચા દરજ્જવાળી વધારવાની કીમત સમજ્યા છે. તેઓ હર્ષભેર ઝપાટાથી નિશાળ ભણી જાય છે અને ખીજી બાબત એ જણાય છે કેઉંચા દરજ્જાની લાયકાતની કીંમતને નહિ સમજનારા ખાળવા નિશાળે જવાની જરા પણ ઇચ્છા જણુાવતા નથી, એટલુંજ નહિં પણુ તે નિશાળે જવાની ના પાડે છે, તેમનાં વાલી તેમને ઘસડીને રાતાંને કકળતાં નિશાળમાં જબરજસ્તીથી મુકી આવે છે ત્યાં પશુ તેમને ગમતું નથી. ત્યાં અપાતા શિક્ષણપર પણ તે લક્ષ આપતા નથી અને તેમના જેવાજ અજ્ઞાન સેખતીએની સાથે વાર્તા વિમેદની ગમ્મતમાં કુલ ટાઈમ પુરા કરે છે. પરિણામ આવે છે કે તેમનાપર પુરતું રક્ષણ રહે છે તે તેઓને તેમની ભુલ સમજાય છે, વિચારે બદલાઇ જાય છે, અને વિદ્વાન યતાં પેાતાની બાળપણની નાદાની તરફ તેમને ધિક્કાર આવે છે. લાયકાત વિના ઉન્નતિ થતીજ નથી. ઉદ્યોગ અને કષ્ટ વેઠયા વિના લાયકાત પ્રામ પતી નથી અને અજ્ઞાનીઓને ઉદ્યાગ અને તેમાં પડતી તકલીફ પસંદ પડતી નથી તેથી ઉન્નતિને પાત્ર થતા નથી. તે ૨૫૦ આપણે ગતિમાન છિયે. અત્યંત કાળથી સ્થિર થયાજ નથી. ઉંચી, નીચી કે આડી હરકાઈ ગતિમાં આપણે નિરંતર ગતિમાન થયા કરીએ છીએ. ચુલાપર મૂકેલા ખદખદતા પાણી ભરેલા વાસણમાં આરેલા ઞાખા નિરતર ગતિમાન જોઇએ છીએ તેમ સર્વ પ્રાણી આ દુનિયામાં અસ્થિર પણે બાજ કરે છે. જે ઉંચે જતા નથી તેએ આડા કે નીચા જનારા છે. એ નિર્વિવાદ છે. તેવીજ રીતે માયુસ ઉંચા દરજ્જર જનારા નથી. તેઓ આડા કે નીચે જનારા છે. આડા જનારા વક્ર કહેવાય છે અને નીચે જનારા નીચ કહેવાય છે. વજ્રના ઉપર કાળુ ચલાવવાની વિદ્યાતામાં શક્તિ છે અને તે તેમના સોંગમાં રહી વિદ્યાના પ શકે છે. નીચ માણુસે! પણ ઘણા સારા સંધમાં આવે તા ઘણી મુશ્કેલીઝે કઇક વધુ વખત જતાં પણ તેઓ લાયકાત ધરાવનારા ઉંચા દરજ્જાવાળા થઇ શકે છે. જેને કાન છે તે પ્રાણીઓ બચ્ચાંને નથી અને છુપી આકૃતિવાળા કાન જેને આપનારાં નથી. જન્મ આપનારાં છે અને જેને કાન દેખાત તેઓ ઈંડાં મુકે છે પણ તે બચ્ચાંને જન્મ વનસ્પતિ આહારી પ્રાણીઓનું ઓળખાણ જેએ ખે હાર્ડ વડે ચુસીને પાણી પીનારાં છે વાની લાયકાત ધરાવનારાં છે અને જીભ વડે મહાન ક્રુર પ્રકૃતિનાં જંતુથી ભયંકર પ્રાણી નહિ અને ગાકલપણે ભરાંસા રાખી બેસે તે આવી પડવાના ભયજ કાયમ રહે છે. કરાવનારા એક કુદરતને કાયદા છે કેઃ તે વનસ્પતિના ઉપરજ નિર્વા કરી શકચાટીને પાણી પીનારાં છે. તેખે માંસાહારી, ગણાય છે, તેમને ભરાંસા રાખી શકાયજ હરકોઇ વખતે ઠંગાળના એટલે કે ોખમમાં ચાટીને પાણી પીનારાં કુતરાં ખીલાડાં જેએ માણુસાતના નિકટના સબંધમાં રહેનારાં હોવાથી-ો તેએક વનસ્પતિ આહારી માધ્યુસના સંસર્ગમાં રહે છે તે તે એકાદ જીજ્ઞાસુ ઉમેદવારની પેઠે પેતે માંસાહારની પક્તિમાં સરાયેલ હાવા છતાં વનસ્પતિ આહારપર નિર્વાહ કરીને પોતાની લાયકાત ઉંચા દરજ્જાવાળી વધારવાની ખરી કીંમત સમજેલા

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66