Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ ૨૫, વાન, દ્રઢ આગ્રહી અંતઃકરણજ સુખના, શાંતિના, જ્ઞાનના, પ્રેમના એ આદિ અનેક શુભ વિચારને એવી શકે છે. આત્મા કે જે સત્તાએ પરમાત્મા છે તેથી પરમાત્માપણું પ્રાપ્ત કરવા અર્થે એવી વાતે પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અર્થે અંતઃકરણને બળવાન, દ્રા, આગ્રહી તેમજ નિર્વિકારી બનાવો. આમ થશે તેજ તમે સ્વતંત્રતાને મેળવી શકશે. ખરેખર અમુક ક્રિયા છેટી નથી એવું જાણવા છતાં પણ તે ન કરતાં, અર્થાત તે તે ન સેવતાં બંધનને સેવો છે. અત્ર બંધનની વ્યાખ્યા ઉપર જેને બંધન કહેલા છે તેથી જુદી છે. અર્થાત અત્ર એવી વ્યાખ્યા કરી બંધન શબ્દ મુકેલ છે કે પ્રચલીત રૂઢીને અથવા તે કરીએ છીએ તે જ ઠીક છે એવા બંધનને આ પ્રકારનું બંધન તમારી ઉન્નતિના કમનાં વિનકારી છે. તેથી તેવા બંધનનો ત્યાગ કરે અગત્યનો છે, અથવા બંધનનો ત્યાગ કરી સત્ય ક્રિયા કે જેને તમે ખરેખર સત્યરૂપે કરવા યોગ્ય છે એવું જાણો છે તેને આદરે કે તત્કાલ તમને સુખનું ભાન થશે. અજ્ઞાનતાએ કરીને ઉપરના બંધનને તમો તજી શકતા નથી અને તેથી તમે તમારૂ ખરૂ હિત સાધી શકતા નથી અને આવા બંધનને તમને સ્વીકારો છો અને તમારા અંતઃકરણને દુર્બળ બનાવો છે આમ છતાં તમારા વિકાસમાં તેમજ ઉન્નતિમાં પણ વિલંબને સેવે છે. આમાં બંધનને જ્યાં સુધી નીવારવામાં નહિ આવે ત્યાં સુધી અંતઃકરણમાં ખરૂ બળ પણ પ્રકટ થશે નહિ. આવાં બંધનેએ જગતમાં કેટલા બળને નાશ કર્યો છે તે જગતમાં કોણ સમજી શકે તેમ છે ? હું સ્વતંત્રતા મેળવવા માટે અંતઃકરણમાં જે બળની જરૂર છે તે બળ આવા બંધનના સેવનથી નાશ થાય છે અને જ્યાં સુધી અંતઃકરણમાં બળ પ્રકટતું નથી ત્યાં સુધી જ્ઞાન તથા યથેચ્છ સુખની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યને આવા બંધન પણ શેક તથા ભયના વિચારને લઈનેજ થઈ ગયેલ હોય છે તે આ પ્રકારે કેઅમુક હું કરીશ તે મારી હાંસી તે નહિ થાય ને અથવા અપવાદ તે નહિ આવે એ આદિ અનેક પ્રકારે મનુષ્યનું મન અવ્યવસ્થીત રહે છે. કોઈ પણ કારણ વિનાના નિશ્ચયી અનેક પ્રકારે મનુષ્ય બાંધે છે. તેના હેતુને બુદ્ધિમાન વિચાર કરે છે ત્યારે અંદર કજ તત્વ હોતું નથી તેમ છતાં કરવા યોગ્ય ક્રિયા ન કરવા યોગ્ય મનાયેલી વાતને લઈને તેઓ કરવાની હીંમત કરી શકતા નથી. કદાચ તેમાંથી વિકાસ અગર ઉન્નતિ થાય તેમ હોય તોપણું પ્રયોજન વિનાની ક્રિયા કરી સાથેમાંથી ધટાડે કરે છે. સુક્ષ્મપણે અવલોકન કરતાં જણાય છે કે મનુષ્ય અનેક ક્ષેત્ર બંધનને સેવે છે અને યોગ્ય ક્રિયા સાધતો નથી અને તેથી આ જન્મની ઉન્નતિ સાધી શક્તો નથી તેમજ કર્મ બંધનને પણ વધારતે જ જાય છે. જગત જે કે તત્વને, વિધાના, કલાના દેશેાદય, સ્ત્રીશીક્ષણ, બાલ કેળવણી, ગાયનકલ, શાસ્ત્રવિધા વિગેરે અનેક બાબતમાં આગળ વધેલ છે ૫ણું આવા શુદ્ર બંધનને તોડવા હજુ જોઈએ તેવું કોઈ ભાગ્યેજ સમર્થ થાય છે. આવા પ્રકારની બાહ્ય સ્થલ સ્વતંત્રતા પણ હજુ તે મેળવવા જ્યારે જગત આગળ હાલમાં વધેલ માલમ નથી પડતું તે પછી પૂર્ણ સ્વતંત્રતા મેળવવા તે કયાંથી આગળ પ્રયને વધેલ હેય! પૂર્વે કદાચ ભલે જગત તે બાબતમાં આગળ વધેલ હશે પણ ચાલુ સમયમાં તે જગત તે બાબતમાં પછાતજ માલમ પડે છે. કદાચ કઈ વીરલા પુરૂષો પ્રયત્નને સેવતા હશે પણ સર્વ સામાન્ય આવા ધુલ ભયજ જ્યાં સુધી મનુષ્યનું અંતઃકરણ કારણ કરે છે ત્યાં સુધી તે દુલ મનને જ છે તેથી અનેક નિર્દોષ બાબ

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66