Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ યુક્તિ હોય ત્યાં તણાય છે. માટે પક્ષપાતરહિત વિશેષજ્ઞ ગુણવંત પુલ. જગતમાં ધર્મતત્વને પરીક્ષક બને છે. શ્રી વીર પ્રભુએ પણ જણાવ્યું છે કેપક્ષપાત જાગીને સત્ય તત્ત્વને ગ્રહણ કરી, બહરિભદાર કે જેમણે ચંદ ચોમાલીશ બન્યો બનાવ્યા તે કહે છે કે – @ા છે पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ १ ॥ મને ટીવી પ્રબુપર પક્ષપાન નથી. તેમ સાતત્ત્વપ્રણેતા કપિલ વ. ગેરે પર દેપ નથી. જેનું વચન યુતિવાનું છે તેનું વચને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીહરભદસૂરિ પૂર્વ વિદધમાં હતા પશ્ચાત્ અપક્ષપાત ભાવથી જૈનધર્મનાં ત, યુક્તિથી વિચારતાં તેમનાં હૃદયમાં ઉતર્યા તેથી તેમણે જૈનધર્મ અં. ગીકાર કર્યો હતો. રાગને દૂર કરી નિષ્પક્ષપાત ભાવથી જેઓ શાન્તપણે અધિકાર પ્રમાણે તેનો વિચાર કરે છે તે વિશેષજ્ઞ બને છે. વિશેષ બનવું એ કંઈ સામાન્ય વાત નથી. તેમાં વ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની જરૂર છે, સદગુરૂની ઉપાસનાની જરૂર છે. તેમજ તીવણ બુદ્ધની પણ જરૂર છે. તે મજ ઉત્સાહથી તર્કશક્તિ ખીલવવાની પણ જરૂર છે. તેમજ જેમ જેમ સત્ય સમજાય તેમ તેમ અસત કદાહ, ત્યાગવાની જરૂર છે. विशेषज्ञ गुण प्राप्त करवानी आवश्यकता छे. પિતાની મને સત્ય તત્વને નિશ્ચય કરતાં પોતાના હૃદયની તે વસ્તુઓના નિશ્રયમાં સાક્ષી થાય છે. અન્ય મનુષ્યો તેને ભરમાવે છે તે પણ પોતે વિશેમ.સ. 11 માલ છે કે નવી પન્ન બનવાથી ભમતો નથી અને અન્યને પિને સત્ય તત્તના માર્ગ પર ખેંચી લાવે છે. અનેક અજ્ઞાનિકોને બાધ દેદ સત્ય માર્ગમાં લાવે છે, તોને સારી રીતે તે જાણતા હોવાથી અન્ય મનુષ્યને સારી રીતે સમજાવે છે. પોતાના કુટુંબને પણ તે સારી રીતે સમનવી રોકે છે તેથી તેનો પ્રેમ, વિશેષ પર સારી રીતે બંધાય છે. વિશેષજ્ઞ સત્ય અને અસત્યને સારી રીતે નિ ય કરે છે અને અન્ય તત્ત્વને પ્રહણ કરે છે. વિશેષજ્ઞ જે નિશ્ચય કરે છે તજ નિશ્ચયને અન્ય પુર અવલંબે છે. દરેક વસ્તુમાં રહેલ નિયત્વ અને અનિત્યસ્વ ધર્મ સમજવાને માટે વિશેન ચોખ છે. અનેકાન્તનથી સર્વ પદાર્થોનું સ્વરૂપ સમજવાને માટે વિશેષ ગુણની આવશ્યકતા છે અને તેથી ધર્મની પ્રાપ્તિ થાય છે. જે ગુરુ પાસે તવને અભ્યાસ કરતી નથી, અને આ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36