Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ || .. ઘરથા સમાવર્ત વિવેઃ કતાં ને न धैर्य सवलितं येषां ते वृद्धाः परिकीर्तिताः ॥ १ ॥ પ્રાપ્ત થવા મન હરનાર વિવેદ જેનું હદય ખલાયમાન થાય નહીં તે જ જાણવા. વળી કહ્યું છે કે શ્રી || गोपादेयविकलो वृद्धोऽपि तरुणाग्रणीः ॥ तरुणोऽपि युतस्तेन वृद्धैर्टद्ध इतीरिनः ॥ १ ॥ જે જ, છતાં પણ હેય તૈય, અને પાદેયના જ્ઞાનથી હીન હોય તે તરૂણનો સરદાર જાવ. કારણ કે તે અવિવેકી અન તરૂણુના જેવું આચરણ કરે છે તેમજ તરૂણ છતાં પણ તેય, હય અને ઉપાદેયના જ્ઞાન સહિત હિય તેને વૃદ્ધાવંડે દ્ધ કહેવાય છે. એવા પ્રકારના વૃદ્ધ પુરૂ પાપાચારમાં પ્રવર્તત નથી, કારણ કે તે યથાવસ્થિત તત્વને જાણકાર હોય છે. ઉત્તમ ગુણવંત પુરૂષોને અનુસરી ચાલનાર ખરેખર ગુણવંત બને છે. તેવા મનુષ્ય. વિશેષજ્ઞ બને છે. અને તે દરેક કાર્યના અનુભવોને સારી રીતે જાણી શકે છે, વધુ પુરની સોબતથી સારી અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે – માયા છે उत्तमगुणसंसग्गी, सीलदारिदपि कुणइ सीलहूं, ।। जहमेरु गिरि विलग्गं, तणपि कणगत्तणमुवेइ ॥१॥ ઉત્તમ ગુણવંત પાન સેબત ઉત્તમ સ્વભાવહીનને પણ સારા સ્વભાવવાળો બનાવી દે છે. પર્વતને વળગેલું તણખલું પણ જેમ સુવર્ણ પણાની શોભાને ધારણ કરે છે તેમ અત્ર સમજી લેવું. સંકટ પડતાં પણ થતા રાખીને વૃદ્ધ પુરબેને અનુસરવું કે જેથી વિપત્તિનો પણ નાશ થઈ જાય. વિદ્વાન અનુભવી ગીતાર્થ સાધુઓ વગેરે માં સમાવેશ થાય છે. જેણે પોતાના આત્માને વૃદ્ધ વાણીરૂપ પાણથી ૫ખા નથી તે રંક જનને પામેલ શી રીતે દૂર થર કે, અર્થ તું ન દર થઈ શકે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36