________________
માફ દ્
‰ને અનુસરનારા મનુષ્યોની હથેલીમાં સપા આવે છે. દેોપદેશ આમ્બેટ સમાન છે. વૃદ્ધપણાથી પ્રાપ્ત થઅલ વિવકજ મનુષ્યામાં રહેલ મિથ્યાત્વાદિક પર્વ તેને નાડવા સમર્થ થાય છે. સૂર્યના કિરણાની સેવાથી મનુષ્યાનું અજ્ઞાનરૂપ અધકાર ક્ષણવારમાં વિલય પામે છે. ગૃહ સવામાં તત્પર રહેનારા મનુષ્યો સઘળી વિદ્યાઓમાં કુશળતા મેળવે છે અને વિનય ગુણમાં તે અનાયાસે કુશળતા પ્રાપ્ત કરે છે. જ્ઞાન ધ્યાનાદિકથી રહિત છતાં પણ જે પુરુષ ને પૂજે છે તે સંસારરૂપી અટવીન ઉલ્લંઘી જાય છે. તીવ્ર તપ કરતા થા અને સકળ શાસ્ત્ર ભણતો ચૂકાપણુ જ દાની અવજ્ઞા કરે છે તે કશુ કલ્યાણ મેળવી શકતા નથી. લોકમાં એવુ કા ઉત્તમ ધામ નથી તથા જગતમાં અખંડ એવુ કા સુખ નથી કે જે વા કરનાર મેળવી શકે નહીં. જેને પામીને મનુષ્યોની સ્વ'નમાં પણ દુર્ગતિ થતી નથી તે વૃદ્ધોવા સદાકાલ વિજયવન્તી રહી.
વૃદ્ધ પોપટના ઉપદેશને જેમ જુવાન પાપાએ નહાતા માન્યા તે તે થી તે નળમાં ફસાયા અને અન્ત દુ પોપટના ઉપદેશથી છૂટવા. તેમ ભવ્ય મનુષ્યોએ નાનાદિકમાં વૃદ્ધ એવા પુષ્ઠાની સલાહ ઉપદેશને અનુસરી ચાલવું. તેવા હેાની પાસે પ્રેસ અનેક અનુભવની વાત્તા સાંભળવી. તેવા વૃદ્ધ પુગ્ધાની વાતમાં અમૃધ્ય ઉપદેશ રહસ્ય રહ્યું છે. તેમાએ પાતાની દગીમાં જે જ અનુભવા મળવ્યા હોય છે. તે સર્વે પ્રસઞાપાત જણાવે છે અને તેથી કાઈ વખત વિદ્યુતની પૅડ ઞયા કરનારાઓના મનમાં અસર થાય છે. દરેક બાબતમાં જ્ઞાનદારા અનુભવ પામેલા ા તારાએની ચંડ મધ્યેાને ઉપકાર કરે છે. દરેક કાર્ય કરવામાં લાભ અને અલાભ શે સમાયા છે તે વૃદ્ધ પુધાની સંવાચા મળેલા છે. વકીલની પરીક્ષામાં પાસથતાં પણ જેમ અન્ય વકીલ પાસે રહી ધંધાના અનુભવ મેળવવા પડે છે. તેમ દરેક વિદ્યામાં હુશિયાર થયેલાને પણ તેને કાર્યોમાં પરિપકવ મુદ્દિવાળા વૃદ્ધ પુષ્કાની સેવા કરવી પડે છે, જે કાર્યને પુછ્યા કરે છે તે તે કાર્યના અનુભવી ગણાય છે તેથી તે તે કાર્યના તેમાં વૃદ્ધ ગણાય છે. ચારિસની બા અંતમાં પણ જેણે નાનપૂર્વક ચારિત્ર લઇ પામ્યું હોય છે, તેને દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ચારિત્ર સબંધી પરિપકવ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી તે ચારિત્રમાં વૃદ્ધ પુણ્ય ગણાય છે. ચારિત્ર સંબંધી અનેક પુસ્તકો વાંચીને પશુ તેવા પુયેની મૈવા કરવાથી જ પૂર્ણ અનુભવ મળે છે. દરેક બાબતોમાં વૃદ્ધની સેવા કરનાર વિજયંવત નીવડે છે, તેથી વૃોગ પુરૂા અનેક ગુણાને ધારણ કરવા સમર્થ થાય છે તેથી તે ધર્મનન યાગ્ય બને છે.