Book Title: Bruhad Yog Vidhi Part 05 Pad Pradan Vidhi
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 8
________________ નમોડતું.. અહંતનોતુ સ શ્રેયઃ, શ્રિયં યધ્યાનતો નરે: અÀન્દ્રી સકલાડઐતિ, રંહસા સહ સૌથ્થત ાલા પછી લોગસ્સ0, સવલોએ), અરિહંત), અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી બીજી થોય.. છે ઓમિતિ મત્તા યચ્છાસનસ્ય નત્તા સદાયÉશ્ચા આશ્રીયતે શ્રિયા તે, ભવતો ભવતો જિનાઃ પાન્ત રા પછી પુરવરદી), સુઅસ ભગવઓ), વંદણવત્તિયાએ, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી ત્રીજી થોય કહેવી.. છે નવતત્વયુતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાન પુણ્ય શક્તિમતા. વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્યા જજૈનગીજીયાત છેડા પછી સિદ્ધાણં બુદ્ધાણંઇ કહી “શ્રી શાંતિનાથ આરાધનાથં કરેમિ કાઉસ્સગ્ન વંદણવત્તિયાએ) અન્નત્થ0 એક લોગસ્સ ‘સાગરવર ગંભીરા' સુધીનો કાઉસ્સગ્ન કરવો, પારી નમોહત્... શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિઃ, પ્રશાન્તિકોડસાવશાન્તિ-અપશાન્તિમ્ નયત સદા યસ્ય પદા સુશાન્તિદાઃ સન્તસન્તિ જન જા પછી “શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ... અન્નત્થ.. એક નવકારનો કાઉસ્સગ્ગ પારી

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32