Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 5
________________ ITI (બાર) ITI ભાવના આ વિષય પ્રવેશ द्वादशानुप्रेक्षाः भणिता स्फुटं जिनागमनुसारेण । यः पठति शृणोति भावयति सः प्राप्तनोति उत्तमं सौख्यं ।। અર્થ : જિનાગમ અનુસાર કહેવામાં આવેલી બારભાવનાને જે જીવ ભણશે, સાંભળશે, પઠન-પાઠન અને વારંવાર ચિંતવન કરશે તે ઉત્તમ મોક્ષસુખને પ્રાપ્ત થશે. (સ્વામી*નિયાનુપ્રેક્ષા : ગાયા +] III ૧ અનિયભાવના ક રૂપરેખા છે. ૧. મંગળાચરણ અને પ્રાસ્તાવિક ૨. ભાવના એટલે શું ? ૩. ભાવના અને ચિંતાનો તફાવત 1. બાર માધન ના નામ અને તેના ચિંતવહના ક્રમનું તાર્કિકપણું પ. વૈરાગ્ય એટલે શું ? ૬, જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય એટલે શું ? ૭. બાર ભાવના એ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની કઈ રીતે ? ૮. બાર ભાવનાના અભ્યાસનું સામાન્ય ફળ ૧, આત્મહિતની પ્રેરણા અને પુરૂષાર્થ પૂરો પાડે છે. ૨ . ૨. પ્રતિકૂળ પ્રસંગે સમાધાન કરાવે છે. ૩. ચિતને સ્થિર કરાવે છે, ૪. મોહને મંદ કરે છે. ૩. સંસારભાવના પ, વિષય-કંકાયદા ઝેને ઉતારે છે, ૬. વિપત્તિમાં દર્ય અને સંપતિમાં નમ્રતા પ્રદાન કરાવે છે. છે. મૃત્યુના બન્ને દૂર ભગાવે છે. ૮. પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. ૯. ઉપસંહાર ૧૨. અમે માની A. ૨. અચારણામાવજી ૧૧બોધિદુભાવના ૧૦. લોકભાવના ૯. હિરાભાવના 3. એકાભાવના પ, અવવભાવના ૬, અશુચિભાવના છે, ખાસવભાવના ૮, સંવરભાવ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 264