Book Title: Atmanand Prakash Pustak 069 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકે, સામાયિકમાં બેલ સમતાભાવની પરિણતિમાં તેની કીંમત થી બદામ જેટલી નથી. જે હેય તો સામાયિક ધર્મ છે અને લક્ષ્મી ધર્મ આચરવાની સાથે છ પિતાની અનાદિઉપરની મૂછ ઉતારવાના થેયથી એ દાન દેવાતું હોય કાળની ચાલ બદલવી જોઈએ. વિષય, કષાય, નિંદા અને લેશપણું કીતિ'ની અભિલાષા ન હોય તો કુથલી એજ અને દિકાળની કુચાલ છે. આજે અહતે દાન ધર્મ છે, ધર્મનાં ગમે તેવા મહાન અનુષ્ઠાન નિશ ધર્મ આચરનારા પણ ઘણીવાર ચાલ બાવતા આચરવામાં આવે પણ અંતરના શુભ પરિણામ હોતા નથી જેમ કુધ્ધિ કરનારને ધનવન્તરિની દવા વિના બહારમાં કયાંય ધર્મ નથી. પોતાના શુભ પણ ગુણકારક નીવડતી નથી અવળી રીતે પકડેલુ પરિણામ વિના બહારમાં કર્યાય ધર્મ નથી. પિતાના શસ્ત્ર જેમ પકડનારને જ ઘાત કરે છે, તેમ વિપશુભ પરિણામને પોતે જ જાણી શકે છે; માટે રીત આશયથી આરાધેલો ધર્મ પણ આત્માને ઘાત આત્માની સાક્ષીમાં ધર્મ છે લેક રંજનના ધ્યેયથી કરે છે, માટે સૌ મિત્રી ભાવ રૂપી શુદ્ધ આશયથી ગમે તેવા ધર્મનાં અનુષ્ઠાન કરવામાં આવે તે પણ ધર્મ આરાધો એમ અંતરથી ઇચ્છું છું. * મુનિરાજશ્રી પ. ભુવનવિજયજી ગણિ મહારાકૃત આત્મ તિમાંથી સાભાર ઉઘુત. માનવજીવનની મહત્તા વાચન કે શ્રવણ, મનન માટે કરવાનું છે. મનનમાંથી અર્થધ, તેને સાર કાઢીને તેને આચરણમાં લાવવાને આપણે હેતુ હે જોઈએ. મનનમાંથી તારવેલ બોધ આપણું જીવનમાં કયાં અને કે ઉપયેગી થઈ શકશે એ જોવા માટે આપણને આપણા દે-આપણી ઊણપ ધ્યાનમાં આવવી જોઈએ. અને તે માટે જ અંતર્મુખતા અને આત્મશોધનની જરૂર છે. તે માટે સંતમહાત્માએ આપણને જાગ્રત રહેવા માટે, સાવધ રહેવા માટે ઈશારા કરતા આવ્યા છે. આપણા કામ, ક્રોધ, લેભ વગેરે વિકારને લીધે, તેમ જ મમત્વ અને અહંકારને લીધે આપણામાં ઊડતી વૃત્તિઓના શમન પાછળ, તે પૂરી કરવા પાછળ તમે ન લાગશે એવું તેઓ આપણને કળકળથી કહેતા આવ્યા છે. આ તેમના સૂચવવાનું કે કહેવાનું રહસ્ય-તેને હેતુ ઓળખીને આપણે પિતાના જીવનમાં તેને ઉપયોગ કરે જોઈએ, તેમ આપણે કરીએ તો આપણું દુખે ઓછાં થશે અને આપણું સુખ વધશે આપણું જીવન સાર્થક થશે અને આપણું જીવન પરથી મનુષ્ય પ્રાણી બીજા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ છે એવી ખાતરી થરો. સ્વછંદ, વૈરાચાર અને અસંયમથી માણસ સુખી થતો નથી પણ સંયમ. દઢતા અને નિયમબદ્ધતાથી તે સુખી થાય છે; ધન, બળ અને વિદ્યાથી માણસ સુખી થતો નથી પણ તેમને બીજાના કલ્યાણાર્થ ઉપયોગ કરવાથી તે સુખી થઈ શકે છે. એ સિદ્ધાંત આપણા પિતાના ધર્મરૂપ જીવનવ્યવહારથી આપણે સિદ્ધ કરવું જોઈએ એટલી મોટી જવાબદારી મનુષ્યરૂપે આપણા પર આવેલી છે, એ ઓળખીને આપણે વર્તવું જોઈએ, એમ સમજીને આપણે વર્તીએ તે જ માનવજીવન શ્રેષ્ઠ છે એમ કહેવામાં કંઈ અર્થ છે એમ સિદ્ધ થશે. વિકૃતિને નાશ કરીને, પ્રકૃતિને તાબામાં લાવીને માનવસંસ્કૃતિને વિકાસ કરી તેને ઉત્તરોત્તર આપણે શુદ્ધ કરવાની છે એ વાત-એ જવાબદારી આપણે કયારે પણ ભૂલવી ન જોઈએ. [“વિચારદર્શન-૨']. –કેદારનાથજી આત્માનંદ પ્રકાશ ૧૨ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20