Book Title: Atmanand Prakash Pustak 069 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાપુજી! જીવને કર્માનુસાર સુખ દુઃખ પ્રાપ્ત થાય વષ્ટિ થઈ. દેવતાઓને ચંદનાનું અપૂર્વ સન્માન છે, સમજુ માણસે તેને હર્ષ કે શોક ન કરવ કર્યું. એજ ક્ષણે ચંદનાના માથે વાળ આવી ગયાં જોઈએ.” અને લોખંડની સાંકળ સુવર્ણ અને રનના ધનાવહ શેઠ સાંકળ તોડવા માટે તરત જ આભૂષણોમાં પલટાઈ ગઈ. લુહારને બોલાવવા ગયા પણ જતાં પહેલાં ત્રણ લોકેની મોટી મેદની જામી ગઈ. કૌશામ્બીના દિવસની ઉપવાસી ચંદનાને કાંઇ ખાવાનું આપી રાજા શતાનીક અને મૃગાવતી જે ચંદનાની સગી જ એમ વિચારી રસોડામાં બફાઈ ગયેલાં અડદ માણી હતી. તે પણ આવી પહોંચ્યા. પોતાની પડ્યાં હતાં, તેમાંથી થોઠા બાકળા લઈ પાસે પડેલા બહેનની પુત્રીને ઓળખી જઈ મૃગાવતીએ ચંદનાને સુપડામાં ઠાલવી ચંદના પાસે મૂકી દીધાં. બાથમાં લઈ લીધી. ત્યાં તો ધનાવહ શેઠને લુહારને બાકળા જેઈ ચંદનાને ભૂતકાળના દિવસોન લઈ આવ્યાં, પણ જે દશ્ય તેણે ત્યાં જોયું તેથી સ્મરણ થયું. એ પણ દિવસો હતાં, આ પણ તેનું પણ જીવન ધન્ય બની ગયું. કૌશામ્બીના દિવસે છે. ભૂતકાળની રાજકન્યા પણ ભારતી લાકા ઘલા બની ગયા અને મૂળા શેઠાણી પણ આ ચુલામ. કર્મની ગતિ કેવી ગહન છે. માનવની ઈ સંભળાય છે તે જોવા પિયરથી પોતાના સ્થિતિમાં પરિવર્તન થયા કરે પણ સંસ્કારો પલ- ઘર આંગણે દોડી આવ્યા. ટાતા નથી. ચંદનાને થયું કે કોઈ અતિથિનો લાભ મૂળા તે ચંદનાને જોઈ આભી બની ગઈ. મળી જાય તો પછી બાકળા વાપરું. ગાનુયોગે કેવી મહાન સ્ત્રી સાથે કેવો કુર અને ભયંકર વર્તાવ ભગવાન મહાવીર જેઓ લગભગ છેલ્લા છ માસથી તેનાથી થઈ ગયો હતો તેનું ભાન થતાં તેનું હૈયું એકધારું ઉપવાસનું ઉગ્ર તપ કરી રહ્યા હતાં અને હાથ ન રહ્યું. પશ્ચાત્તાપના અસુની ધારા તેના જેમને અભિગ્રહ પ્રમાણે ગોચરી મળી શકતી ન ચક્ષમાંથી વહેતા લાગી. ચંદનાના પગ પકડી વિષરણ હતી, તેઓ ફરતાં ફરતાં બરાબર મધ્યાકાળે ત્યાં હૈયે મૂળા બેલીઃ “મેન ! પાપિણીએ મારા આવી પહોંચ્યા. ભગવાનને ગોચરી આપવા આમ ઘરે આવેલા રનને ન ઓળખ્યું, મને માફ કરી? તે લોકો પડાપડી કરતા, પણ અભિમત મુજબ ગોચરી ન મળે ત્યાંથી તેઓ ગોચરી સ્વીકાર પોતાના બંને હરતવડે ચંદનાએ મૂળાને ઉભી એમ ન હતા. ભગવાન જેવા અંધારા ઓરડા નજીક કરી અને બોલીઃ “બા ! બા ! તમે આ શું બોલી આવ્યા, કે ચંદનાના છે તે આનંદ પ્રગટી ગયે. રહ્યો છે કે તમે તે મારા પરમ ઉપકારી છો. તમે કળથી બંધાયેલી હોવા છતાં એ સ્થિતિમાં પણ મને આશ્રય આપ્યો તે આજે આ દિવા જેવાને બાકળા લઇ એક પગ ઉંબરામાં અને બીજો પગ વારો આવ્યો. તમારા ચરણો જોઈ તેનું જળ પી બહાર રાખી, ગોચરી આપવા તૈયારી કરી. સંતાનો હાઈ તે પણ તમારા ઉપકારનો બદલે વાળી શકું આંખમાં આંસુ સિવાય ભગવાનના અભિગ્રહ મુજબ તેમ નથી.’ બધું હતું. ભગવાનને ગોચરી લીધા વિના પાબ ચંદનાએ અનુભવેલા દુખો વિષે જાણી મૂગા ફરતાં જઈ ચંદનાની આંખમાંથી આંસુની ધારા વતી પણ ચોધાર આંસુએ રડી અને પછી માતાનીક વહેવા લાગી, એટલે અહિ પૂરો થતાં ભગવાને સામે જોઈ નહી : “ધન અને સત્તાની લાલાએ પિતાના હસ્તકમળમાં ગોચરી સ્વીકારી. ત્યાં તો તમારા હાથે કેવું ઉગ્ર પાપ થયું છે તેને ખ્યાલ પંચદિવ્ય પ્રગટયાં. આમામાં સવર્ણન પાની ના હો!” ત્યાં તો ચંદના બેલીઃ “માસી ! મહાસતી ચંદનબાળા ૨૫. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20