________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(અનુસ`ધાન પાના ૩૬ નુ ચાલુ)
ધ લાઇફ એફ એ સેઇન્ટ (અંગ્રેજી)
દિવ્ય જીવન (હિન્દો) બન્નેના લેખક–શ્રી જવાહરચંદ્ર પટણી (એમ. એ.)
પ્રકાશક-ઉપર મુજબ. ક્રિ ંમત દરેકના દાઢ રૂપિયા.
આ બન્ને પુસ્તકામાં હિન્દી તથા અંગ્રેજી ભષામાં પૂ ભાચાર્ય મહારાજશ્રી વિજયવલભસૂરીશ્વરજીને જીવન પરિચય ફ્રાક્ષનાની શ્રી પાર્શ્વનાથ જૈન ઉમેદ રાલેજના વાઇસ પ્રીન્સીપાલ શ્રી જવાહર દ્ર પટણીએ સુદર ભાષામાં આપ્યા છે.
આ રીતે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, ત્રણે ભાષાના પુસ્તકામાં પૂ. ભાચાર્ય મહારાજશ્રીનુ જીવન ચરિત્ર પ્રકાશિત કરીને જન્મ શતાબ્દી સમિતિએ સુદર અને અભિનદનીય કાય કર્યું છે. ધ્યાન શતક : —વિવેચનકાર:-પૂ. પ ંન્યાસ શ્રી ભાનુવિ×યજી ગણિવર.
:
પ્રકાશક:-દિવ્યદર્શન કાર્યાલય, કાળુશીની પેાળ, કાળુપુર, અમદાવાદ–૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિ'મત રૂપિયા ત્રણ.
ખળ ભેગ્ય શૈલિથી લખાયેલ આ ધ્યાન–શતક વિવેચન શુષ અશુભ ખાન ઉપર સારા પ્રકાશ પાડે છે. ધ્ય ન એટલે કે ઇ વિષય ઉપર એકાગ્ર મન. મનના દ્વારા વલયુ—વિકલ્પ ધ્યાનમાં જ રાખે તે કાગે મળેલા નરકાગર જેવા સમેગામાં પણુ સ્વર્ગીય માનદ મસ્તી અનુભવી શકે નહિંતર દ્વારા સયાગે છતાં રાણ-શાક-સતાપમાં સળગવાનું થાય. આ જાણકારી માટે ‘જ્યાન–શતક'
શાસ્ત્ર કે એક અતિ ઉત્તમ સાધન છે.
જિજ્ઞાસુઓએ આ પુસ્તક અવશ્ય વાંચવા જેવું છે.
સ્વર સાધના (સ્તવન સંગ્રહ)—ગીતકાર:-શ્રી જય તકુમાર રાહી.
પ્રકાશ-શ્રી સિદ્ધચક્ર જૈન નવયુવક મંડળ,
C/o વિમળ વેચ કુપની, રમ્યતાકા જૈન મંદિર પાસે, થાણુા (મહારાષ્ટ્ર)
કિ'મત સદ્ઉપયોગ,
સ્વ-સાધતામાં સીને-સુગમ અને શાસ્ત્રીય સગીત ઉપર આધારિત સ્તવનેાની રજુઅાત થઈ છે. જાણીતા સંગીતકાર ભાશ્રી રાહીનુ આ આઠમુ પ્રકાશન છે. આત્માતા આનંદ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન, ભક્તિ અતે યોગ, આ ત્રણમાંથી કાણુ એકની સાધના આવશ્યક છે. ભક્તિ માથી આભ નદ મેળવી મેક્ષની સાધના સાધી સરળ અતે આનંદદાયી છે. આ રીતે ભક્ત-સ ંગીતનુ મહત્ત્વ ધણુ ઉંચુ છે. ભાષ રાહીએ ભક્તિ-સ'ગીત આપીને આજન યુવાન વર્ગને પ્રભુ ભક્તિમાં રસ લેતા કરીને એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
ભાઈશ્રી રાહી આવા સુંદર અને ઉપયેગી પ્રકાશા વધુ અને વધુ કરતા રહે એમ ઇચ્છીએ છીએ.
અન તરાય જાઢવી.
For Private And Personal Use Only