Book Title: Atmanand Prakash Pustak 069 Ank 02 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મધ્યાન લેખક :-અમરષદ માવજી શાહ પ્રવાજિંતા નિ થના ચિત્તની વાનંવ પરમારમત પરમાત્માનું એકાગ્રતા પૂર્વક બાહ્ય-ચિંતાઓ અને ચેષ્ટાઓનો સ્વરૂપ પરમ આનંદમય છે. સહજ સ્વાભાવિક ત્યાગ કરી, સ્વસ્વરૂપમાં સમતા પૂર્વક ધ્યાન કરવું. આનંદમય મારું નિજ રૂપ છે. હર્ષ-શો, રાગદ્વેષ, ધ્યાન એ ચારિત્ર પર્યાયને ગુણ છે. સ્થિરતા એ સંક૯પ વિકલ્પ, પરભાવ પકવ્યની આસક્તિ, ધ્યાન છે. યોગ સાધનામાં અધ્યાત્મ શાસ્ત્રોનું વિષય કષાયની દ્રષ્ણા ત્યાગ કરી માત્ર અનાબાધ પરિશીલન કરી, તેની અંતરમાં ભાવના કરી આત્મસ્વરૂપમાં આભા આત્માવડે આત્માથી ચિંતન કરી, સ્વભાવ વિભાવ પરિણતીનું ભેદતાન આત્મામાં આત્માને માટે આત્મધ્યાન કરવાથી પરમ પ્રાપ્ત કરી, પરથી જુદા એવા ચૈતન્ય સ્વરૂપનું શાંતિને પરમ આનંદનો અનુભવ થાય છે. પરમ એકામ ચિત્તથી સમતા ભાવથી સ્થિર થઈ ધ્યાન અભેદ પ્રેમ, સમભાવમાં અલોકિક સ્વરૂપનાં દર્શન કરવું. સંકલ્પ-વિકલ્પને ઉપશાંત કરી માત્ર થાય છે. જીનેશ્વર ભગવાનની પ્રતિમા એ આપણને નિવિકલ્પ દષ્ટારૂપે રહી, પદ્માસનવાળી, જિસદણ ખાત્મધ્યાનની પ્રેરણા આપે છે. એ સૂચવે છે કે પ્રતિમાના રવરૂપે, રોડ સ્વરૂપમાં નિર્વિકહ૫૫ણે પદ્યસનવાળીને બેવાથી વિરતિના પરિણામમાં આત્મધ્યાન કરવું. વૃત્તિઓ સંક્ષય કરવા તરફ આત્મા સ્થિર થઇ બેસે છે, કોઈ હિં, આમ, ઉપયોગ રાખ અને એ સ્થિતિમાં જેટલો સમય ચોરી, કુશીલતા પરિગ્રહની મૂછથી તે સમયે તે ટકી શકાય તેટલો સમય શાંતિપૂર્વક કે શાંતિમાં વિરક્ત હોય છે, હાથ-પગ-ઈન્દ્રની પ્રવૃત્તિ સ્થગિત એક આસન ઉપર બેસવું. થયેલી હોય છે, દષ્ટિ નાસાગ્રે સ્થિર થવાથી, ૫રગુઢામાં નેવાડા એક શુદ્ધ ગામી દષ્ટિ જતી હતી, તે અંતરમાં નિરીક્ષણ કરે છે, અને મન-વચન-કાયાની પ્રવૃત્તિ બંધ થવાથી આત્મદ્રવ્ય જ છું, સર્વ પરાભવ પારદ્રવ્યથી પર છું, સ્વયં પોતે જ આત્મા--આત્માના ધ્યાનમાં—એકાગ્ર માત્ર મૈતન્ય સ્વરૂપ નિર્વિકલ્પ શાતા દષ્ટા, સ્વભાવથી અલંકૃત, ચિત્તમાત્ર જ્યોતિ સ્વરૂપ, શુદ્ધ થઈ સ્થિર થાય છે. એ સ્થિરતા જેમ જેમ વધતી આત્મા જ છું. આ બધું જે રેયોમાં જણાય છે તે જાય છે તેમ તેમ અલૌકિક આનંદની શાળા મારાથી પર છે. હું સ્વભાવથી પરિપૂર્ણ છું, : અંતરમાં ઉછળવા માંડે છે. મારે તેમાં મગ્ન થઈ સ્થિર થવું છે, એટલે હું આ ધ્યાનની એકાગ્રતા માટે સાલંબન ધ્યાનથી સમરત મોહ ક્ષોભ એટલે પરવસ્તુમાં અજ્ઞાનતાથી શરૂઆત કરવાની હોય છે. ચૌદ રાજલોકમાં હરતું થત મેહ અને તેથી અંતરમાં થતો લેભ ઉપરાંત ચ ચળ ચિત્ત, મન વડે અસ્થિરતાથી બમણુ કયાં કરી, પરમ શાંત રસમય આનંદ વરૂ૫ મારે શુદ્ધ કરે છે. અને અસ્થિર ચિત્ત હેય ત્યાં સુધી આત્માનું આત્મ દ્રવ્યમાં, હું મારા પરિણામિક ભાવે પ્રતિબિંબ પ્રકાશતું નથી. એ ચિત્તની સ્થિરતા, પરિણમવાની યોગ્યતાથી, ધ્યાન દ્વારા પરિણમવા પરમાત્માની પ્રતિમામાં એકાગ્ર થવાથી સ્થિર થવાથી ઉસુક છું. મારાથી પર એવા સંયોગી સંબંધમાં નિર્વિકલ્પ અનુભવ સહજ થઈ જાય છે. જો કે આ હું ઉદાસીન થાઉ . સ્થિતિ લાંબા સમય &ી શકતી નથી, પરંતુ તેને માત્મધ્યાન For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20