Book Title: Atmanand Prakash Pustak 069 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એકાદશ અધ્યાત્મ ગુણશ્રેણિ (Eleven Stages of Spiritual Progress) જૈન શાસ્ત્રમાં ચૌદ ગુણસ્થાન પતાવ્યા છે. તેને અનુસરીને અગિયાર અધ્યાત્મગુણશ્રેણિ ખતાવેલ છે. શ્રી યશાવિજયજી ઉપાધ્યાય મહારાજ અધ્યાત્મસારના પ્રથમ પ્રબંધમાં અધ્યાત્મનું માહાત્મ્ય ખતાવે છે. તેમાં ૨૬મા Àાકમાં અધ્યાત્મનું સ્વરૂપ બતાવે છે અને ૩૧-૩૨-૩૩ àાકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં આત્માના ગુણાની પરંપરા-શ્રેણનું દિગ્દર્શન કરાવે છે. ૨૬મા શ્ર્લાકમાંઉપાધ્યાયજી મહા રાજ ખતાવે છે કે: લેખક–રા. રા. જીવરાજભાઈ આધવજી ઢાશી. બી. એ. એલ. મી. ક્રિયાની આવશ્યકતા મતાવ્યા પછી ઉપાધ્યાયજી મહારાજ અધ્યાત્મવૃદ્ધિના ક્રમ તાવે છે. ૩૨મા શ્લેાકમાં એક પુરુષમાં અધ્યાત્મજાગૃતિ (spiritual awakening) થયેલી કેવા ચિહ્નોથી જાય તેનું વર્ણન કરે છે. તેવા અધ્યાત્મની જાગૃતિ થનાર પુરુષને ધમ શું છે તે જાણવાની ઇચ્છા થાય છે. ધમ જાણવાને સાધુપુરુષના સંગ કરવાની તેને તીવ્ર ઇચ્છા થાય છે. ધર્મની ક્રિયા કરવાની તેને રુચિ થાય છે. तमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्म जगुर्जिनाः ॥ જેના ઉપર મેાહનું સામર્થ્ય' મંદ થયું. છે એવા ભવ્ય પુરુષાની આત્માને અનુલક્ષીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે તેને જિનેશ્વરા અધ્યાત્મ કહે છે. વેદાન્ત જેવા દશ નની જેમ જ્ઞાનથી મુક્તિ મળે છે એવુ' તીથ કર પ્રતિપાદન કરતા નથી, તેમ મીમાંસકેની જેમ ફક્ત ક્રિયા અનુષ્ઠાનથી મુક્તિ મળે છે એમ પણ કહેતા નથી; પણ મુક્તિ માટે જ્ઞાન અને ક્રિયા, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રના ઢની અનિવાર્ય આવશ્યકતા પ્રતિપાદન કરે છે. ૩૬મા લૈકમાં ઉપા ધ્યાયજી મહારાજ સમથ ન કરે છે કે— ज्ञ शुद्ध क्रिया शुध्वेत्य शौ द्वाविह सङ्गतौ । चक्रे महारथस्येव पक्षाविव पतत्रिणः || ३० મહારથના અને ચકો અને પક્ષીની અને પાંખાનીજેમ આધ્યાત્મિક ગુણની વૃદ્ધિમાંશુદ્ધ જ્ઞાન અને શુદ્ધક્રિયારૂપી અને અંશે એકાત્મ ભાવે વર્તે છે. અધ્યાત્મ માટે જ્ઞાન અને Acharya Shri Kailassagarsuri Gyanmandir આધ્યાત્મિક માર્ગ ઉપર ચડવાનું આ પહેલુ પગલુ છે, પણ અધ્યાત્મમાગ માં પ્રવેશ કરવા એ સહેલી વાત નથી. જડ જગત અને ચૈતન્ય જગત નિરાળાં છે. જડ જગતમાં પ્રકૃતિના નિયમ સામ્રાજ્ય ભાગવે છે. તે જગતમાં સ્ત્રત'ત્રતાને કે વ્યક્તિત્વ (freedom & personality)ને સ્થાન નથી. નીતિના નિયમ કે પુરુષાર્થને કાંઈ અવકાશ નથી. કાય –કારણના અટલ નિયમથી દરેક જડ વસ્તુ બંધાયેલ છે, જ્યારે ચૈતન્ય જગતમાં ધમ અને નીતિના નિયમા સામ્રાજ્ય ભે!ગવે છે. જડકમથી એક રીતે બંધાયેલ છતાં માણસમાં એવી આત્મિક શક્તિ છે કે જે શક્તિથી જડ જગતના નિયમેનું પરાવન કરી શકે છે, કમ’પ્રકૃતિના સ્થિતિઘાત રઘાત વગેરે કરવાના જે નિયમે કમ શ્ર'થ માં બતાવ્યા છે તે ચૈતન્ય જગતના આત્માના ગુણાને અનુલક્ષીને છે. માણુસ જડ અને ચૈતન્ય જગતની મધ્યમાં મધ્યબિંદુ તરીકે આવેલા છે. તેનું શરીર, ઇંદ્રિયા, મન જડ આત્માનદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20